________________
'Begd. No. MH, By/ South 54 Licence No. : 31 : છે ? ... "
IT 10 1. T
પ્રબુદ્ધ જીવને
I
!
; ,
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ. વર્ષ:૪૭ અંક: ૧૪
મુંબઇ તા. ૧૬-૧૧-૮૫ છુટક નકલ રૂા. ૧-૫૦, મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર શાર્ષિક લવાજમ રૂ. ૩૦/- 2
પશમાં એર મેઈલ કે ૨૮ કે ૧૨ સી મેઈલ : ૧૫ ૯ 1
તંત્રી રમણલાલ ચી. શાહ
ક્રાન્તિનાં પરિમાણુ (અમારા શ્રી મુંબઈ જેન યુવક સંધ તરફથી તા. ૧, ૨, ૩. જ્યારે સહન કરવાની પિતાની તૈયારી અમેં તાકાત સાથે બંડ નવેમ્બર ૧૯૮૫ના રોજ કાન્તિ અને ક્રાંતિકાર' વિષે એક પિકારે છે અને એ સફળ થાય છે ત્યારે સામાજિંક ક્રાંતિ પરિસંવાદનું આયોજન શ્રી અમર જરીવાલા અને ડે. ધનવંત સજાય છે. રાજ્યસત્તાનું પીઠબળ હોય તે સામાજિક ક્રાન્તિ શાહે કર્યું હતું. એ પ્રસંગે ત્રણેય દિવસ પ્રમુખ તરીકે ઝડપી બને છે. શૈક્ષણિક, અંકિ , ઔદ્યોગિક, વૈજ્ઞાનિક ઇત્યાદિ ઉપસંહાર રૂપે મેં જે કહ્યું હતું તે વકતવ્યને વિસ્તારીને અહીં પ્રકારની કાતિમાં પણ પ્રગતિશીલ અને દૂર દેશવાળી સરકાર લેખરૂપે રજૂ કરવામાં આવ્યું છે.)
ઘણું ફળ આપી શકે છે. જગત સતત પરિવર્તનશીલ છે. સર્જન અને વિસર્જન ધર્મના ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફાર ઝડપથી થતા નથી, કારણ - ક્રિયા એમાં નિરંતર ચાલ્યા કરે છે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય, કે એ ક્ષેત્રમાં શ્રદ્ધા અંધશ્રદ્ધાનાં પરિબળા ઘણાં મજબૂત અને
અથવા ઉત્પાદ, ધૌવ્ય અને વ્યય એ સૃષ્ટિનું લક્ષણ છે આ ઊંડાં હોય છે. વળી એમાં ચર્ચ, મંદિર, મસ્જિદ વગેરેમાં કહેવાતા પૃથ્વી પર મનુષ્ય કે પશુપંખીઓ ન હોય તે પણ સૂર્ય અને ધર્માચાર્યોના પિતાનાં હિતે એટલાં સુદઢ અને વ્યાપક હોય છે -ચંદ્ર, વાયુ અને જળ દ્વારા પ્રાકૃતિક ફેરફારો થાય છે તેમાં અને એને શ્રદ્ધાળુ વંગ એટલા માટે હોય છે કે ક્રાંતિ કરવી કેટલાક ઝડપી હે.ય છે અને કેટલાક મંદ ગતિના. .. સરળ નથી હોતી. પ્રાચીન સમયમાં રાજસત્તાની સહાયથી ક્રાંતિકારી પરિવર્તનની કેટલીક પ્રક્રિયા એટલી સૂક્ષ્મ અને મંદ હોય
પરિબળોને સહેલાઈથી ધર્માચાર્યો તેડી નાખતા. ચારિત્ર્યમાં છે કે તરત તે નજરે ન આવે. ઘણું લાંબા ગાળે તેનું
મહાન એવા દાર્શનિકે જે અનુયાયીઓનું મોટું બળ, ઊભું પરિણામ જણાય. કેટલાંક પરિણામો સૈકાઓ પછી કે હજાર
કરી શકે છે ધમના ક્ષેત્રે ક્રાંતિ કરી શકે. "વર્ષ પછી મૂર્તરૂપ ધારણ કરે. આવી પ્રક્રિયાને ઉત્ક્રાંતિ કહેવામાં મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી સમૂહમાં વ્યવસ્થિત રીતે આવે છે.
રહેવાનું એને ગમે છે, પરંતુ એ વ્યવસ્થાના કારણે જ તે ડાવિન ઉત્ક્રાંતિના સિંદ્ધાંત સમજાવે છે. તેની માન્યતા પ્રમાણે
નિયમના બંધનમાં જકડાય છે. એ બંધને જ્યારે એની પ્રગતિને -આજના માનવીની ઉત્ક્રાંતિ લાખ વર્ષ પૂર્વે વાનરમાંથી
ધનારાં બની જાય છે, ત્યારે તેમાંથી મુકત થવા તેને સબળ થઈ હતી. એવી જ રીતે બગલાના પગ અને ચાંચ પાણીમાં
પ્રયત્ન કરવો પડે છે. શકિતશાળી માણસે જ્યારે એકત્ર થંઈ માછલી પકડવા માટેની હજાર વર્ષની ટેવને કારણે કમે કમે
સામુદાયિક બળ અજમાવે છે અને જૂની પરંપરાને તેડી નાખે લાંબા થતાં ગયા. ઉમંતિની ગતિ એકસરખી અને સીધી
છે ત્યારે ક્રાંતિ સર્જાય છે. દિશાની હોય છે. એ ગતિને પ્રતિરોધ કરનારું કોઈ મોટું વર્તમાન પરિસ્થિતિથી અસતિષ એ કાંતિનું એક મહત્વનું પિરિબળ હેતું નથી અને હોય છે. તેની કશી વિસાત હોતી લક્ષણ છે. એ પરિસ્થિતિને બદલવા માટે વિચાર મનુષ્યના -નથી. એટલા માટે જ ઉત્ક્રાંતિમાં પાછા ફરવાપણું નથી.
ચિત્તમાં જન્મે ત્યાં જ ક્રાંતિનાં બીજ વવાય છે એ વિચારને | સામાજિક ક્ષેત્રે કેટલીક પરંપરાઓ સમય જતાં કાળચરત
જેમ જેમ પ્રચાર થાય અને સમાન વિચારવાળા માણસને -બને છે. એવી અનિષ્ટ પરંપરાઓ સમાજમાં જ્યારે દૃઢ બની
સમુદાય જેમ જેમ મેટ થતું જાય તેમ તેમ કાંતિ માટેનાં જાય છે અને ગ્રંથાપિત હિત તેને ટકાવી રાખવામાં રસ ધરાવે
પરિબળો ઊભાં થાય ક્રાંતિ કરનારે લડતનું જે પરિણામ આવે છે ત્યારે તેને દૂર કરવાનું કામ કપરું બને છે. વર્ણાશ્રમની પ્રથા, તે સહન કરવા તૈયાર રહેવું પડે. કયારેક પ્રાણુને પણ ભોગ -જ્ઞાતિના રીતરિવાજો, અસ્પૃશ્યતા, સતી થવાને રિવાજ, ફોન આપ પડે. કયારેક જીવન-મરણનો સવાલ બની જાય. જિયાત વૈધવ્ય, ઘૂમટો કાઢવાની પ્રથા, દહેજ, વાંકડો વગેરેની એક નહિ પણે અનેક લેનાં બલિદાન આપવું. કયારેક બે પ્રિયા, શાંતિ બહિષ્કાર કરવાની સજા વગેરેની સામે વખતે વખત ત્રણ પેઢી સુધી લડત ચાલે. કયારેક એમ છતાં પણ સમાજે બંડ કયુ” છે; સરકાર તરફથી ક્યારેક કાયદા દ્વારા પગલાં
કાંતિ સફળ થાય નહિ, તે કયારેક ક્રાંતિ સફળ થાય સેવામાં આવ્યાં છે. તેમ છતાં એની કેટલીક અનિષ્ટ અસર લાંબા
અને એક નવા યુગનાં મંડાણ થાય. . સમય સુધી ચાલ્યા કરી છે. સંક્ષુખ્ય યુવાનનું મોટું ય કયારેક યુિરો કે પરંપરાવાદીઓનું બળ એટલું મોટું