________________
૧૨૮ પ્રતિ વન
તા, ૧-૧૧-૮૫ ભકિતપૂર્વક કવર સ્મરણ કરનારને મુક્તિફળ મળે. જે સદા નિરાધાર ચણતરને ધરાશાયી થતાં કેટલી વાર લાગે ? અંતે જાગ્રત છે અને જે “દકિટ દૂત રમસેટૂ પામ્ એટલે કે પિતાની
પ્રભુ ભજનના તેલે વધુ શ્રેયસ્કર પ્રવૃત્તિ (વેપાર) આ સંસારમાં દષ્ટિરૂપ સાવરણીથી રસતે સાફ કરતાં કરતાં પગલા માંડે છે. બીજી એકે નથી. એમ નરસિંહ મહેતા આપણને શીખ અને જે કુપંથ ત્યાગીને જે ખરા અને સીધા (રાજ) ભાગ પર
આપે છે. ચાલતા હોય છે તે જ સિદ્ધિને વરે છે. અંગ્રેજીમાં પણ કહેવત
કવિ મકરન્દ પિતાના ભકિત ગીતમાં આગળ જતાં કહે છે. છે કે “Don't leave the height way for a by
આવ હવે તારા ગજ સૂફી, વજન મૂકીને વરવા નવલખ way” આવા સિદ્ધ પુરુષને વૃદ્ધત્વ કે મૃત્યુને ભય કેમ
તારા નીચે બેઠે, કયાં ત્રાજવડે તરવા ? ' . . : દેઈ શકે ?
દુન્યવી માનવીના પિતાના માપદંડ અને અન્યનું મૂલ્યાંકન . . અને ઈશ્વર એ જ પરમતત્ત્વ અને અંતિમ સત્ય છે તેને
કરવાની પિતાની વૃત્તિ ભ્રામક અને મતલબી હોય છે. મેહ માયા, સ્વીકાર કરે એમ ‘ભાણ” કવિ વદે છે. .
રાગદોષ, અહંભાવ અને સંકુચિતતાના પડળે એની દૃષ્ટિ પર છે. ખાવા જ ભાવાર્થને સાકાર કરતી ભકતકવિ નરસિંહ
છવાયેલા હોવાથી તે સત્યનું યથાર્થ દર્શન કરી શકતા નથી. મહેતાના સુવિખ્યાત ભકિત-ગીતની નીચેની પંકિતઓમાં કેટલું કેવળ સ્વાર્થની સોગઠાબાજી ક્યાં સુધી રમતા રહીશ? આ આંધળી અધું સામ્ય છે?
દેટ તને કયાં લઈ જશે? કવિ આમ કહીને ચેતવે છે. ધ્યાન ધર હરિ તણું અલ્પમતિ આળસુ જે થકી જન્મના
આ સંદર્ભમાં કવિ કલાપીની આ પંકિતઓ સરખાવીએ. . દુઃખ નીચે
કરે સ સારી ! નિમિષભર તું ફેંકજે દૃષ્ટિ અહીં, અવર વેપાર તું મેલ મિથ્યા કરી ઈશનું નામ તું રાખ મેએ
ભેળા ! તારી ગડમથલમાં શાંત થા શાંત કંઈ. ટક માયા પરી, અટક ચરણે હરિ, વટકમાં વાત સુણતાં જ સાચી માનવીના પગ નીચે ધરતી, શીર પર નવલખ તારામંડિત આશાનું ભવન આકાશ સુધી રયું, મઢ એ મૂળથી ભીંત કાચી આકાશ અને ચોમેર બ્રહ્માંડ નિતયું છે. માનવી તે આ સરસ ગુણું પ્રભુ તણું જે જને અનુસર્યા તે તણું સુજસ તે.
સકળ બ્રહ્માંડમાં એક બિન્દુ સમાન છે. અની વિસાત શી? જગત બેલે
એનું મૂલ્ય કેટલું ? કાવે એટલે જ મનુષ્ય. એને ગજ ન કાટલાં નરસૈયા રંકને પ્રીત પ્રભુ શું ઘણી અવર વેપાર નહી ભજન તેલ
ત્યજી દઈને પરમેશ્વર સાથે તાદય સાધવા આહવાન કરે છે. અહીં પણ નરસિંહ મહેતા ઉપરના બે કવિએના વિચાર
છેલે કવિ વદે છે તેમ પ્રભુ તે આશુતેષ છે. પળમાત્રમાં બોધ સાથે સંમત થતાં આળસ અને પ્રમાદને તિલાંજલિ
પ્રસન્ન થાય તેવા; ધન-દોલત કે ભેટ સેગાદના નહીં પણ એ આપી ઇશ્વર સાથે લય લગાડવાની અનુમંદના કરે છે. સંસ્કૃતમાં
તે ભકિત ભાવના ભૂખ્યા છે. પ્રતિભર્યા એક કણ જેટલા અણુ આવી જ અર્થને પ્રસ્તુત કરતું. એક સુભાષિત છેઃ
ઉપહારથી પણ એમને રીઝવી શકાય છે. 'आलस्यहि मनुष्याणां शरीरस्थो महारिपुः ।
ચૌદ ભુવનને સ્વામી આવે, ચપટી ધૂળની પ્રીતે એટલે જ नस्त्युद्यम समोबन्धु कृत्वा ये नाऽवसिदति ॥"
કહેવાયું છે કે- ' ' આગળ જતાં સુંદર પ્રાસુનાપ્રાસ અને લયબદ્ધ પંકિતમાં
સબસે ઊંચી પ્રેમ સગાઈ કવિ આમ ઉપદેશે છે.
દુર્યોધન કા મેવા ત્યાગે, આળા વિદુર ઘર પાઈ. પટક માયા પરી અટક ચરણે હરિ
જ ફલ સબરે કે ખાય, બહુવિધિ પ્રેમ લગાઈ. વકમાં વાત સુણતાં જ સાચી
પ્રભુ ભક્તવત્સલ છે. અને પ્રભુભકિત જ પ્રભુ પ્રાપ્તિની 'સંસારની માયાજાળ ત્યાગે. પરમાત્માનું શરણું સ્વીકારે અને સત્યને પામવા કદી પીછેહટ ના કરે, સદા તત્પર રહે.
ગુરુચાવી છે. 1જેનું ચણતર પાયાથી જ કાચું હોય તેના પર શેખચલ્લીની
કવિ મકરંદભાઈએ આ રીતે “પરમની ભકિતમાં લીન જેમ કલ્પના અને બેટી આશાઓના ગગનચુંબી મહેલ
થવાને ઉદૂધ. કરીને આ મનભવન કાવ્ય કૃતિને સંઘ વેધ ચણવાનું સાહસ કરવું એ નરી મૂર્ખતા છે. કારણ, આવા
બનાવી છે. ભકિત માર્ગ
જ તનસુખ ભટ્ટ સાકાર પ્રભુ સાથે પ્રેમભર્યો, શ્રદ્ધામય સંબંધ એટલે ભકિત.
ભકિતમાર્ગનાં મૂળિયાં પ્રાચીન યુગના ધુમ્મસમાં અદીઠ નિરંજન, નિરાકાર પરમાત્માને જેમણે મિલ અને ઊષ્માભે પડ્યાં છે. ઋગ્વદની સ્તુતિઓ ને પ્રાર્થનાઓ, ઉપનિષદોની આવકાર આપ્યું હોય તેવા મહાન અતવાદીઓ જે કે થઈ ઉપાસના, તથા ભાગવતધર્માની ઊર્મિશીલ ધર્મભાવનાએ ગયા છે ખરા તે પણ સાધારણ માનવી માટે અવ્યકતની ગીતાકાર ઉપર પ્રભાવ પાડે છે. મુક્ત અને સ્પષ્ટ શબ્દોમાં ઉપાસના કઠિન છે. નિર્બળ, નિરક્ષર, નીચલા થરના અને ઉપનિષદો જેને ઉચ્ચારવામાં અસમર્થ હતાં તેવું ધાર્મિક વિચાર અજ્ઞાનીજને માટે પ્રભુના ધામના સરળ માર્ગ તરીકે સાકાર તંત્ર વિકસાવવા ગીતાકાર મથે છે. વેદનના ભારથી ભારે પ્રભુની ઉપાસનાની ભલામણ કરવામાં આવી છે, દિવ્ય પરમાત્માના હૃદયે જ્યારે મફત માટે પકારતાં હોય ત્યારે અવ્યકત, પ્રશાંત હેતુ સાથે આપણી ઈચ્છાને તાર મેળવીને ઝણઝણાવો, કે સ્થિતિમાં ઊધતા હોય તેવા પ્રભુ એટલે પરમાત્મા, એમ નથી તપશ્ચર્યાનાં કટાર. અનુશાસને પાળવાં કે મનન - ચિંતનના ભકતજને જેને ગરુડે ચડીને આવતા ગિરિધારી માને છે તેવા તે માનસિક પરિશ્રમભર્યા પ્રયત્ન કરવા જેટલા કઠણ છે તેટલું પ્રેમાળ, તારણહાર ત્રિકમજી છે. તેમનામાં જેમને શ્રદ્ધા છે તેમને તે - કણ પ્રેમનું બલિદાન નથી..
મુક્તિ સમર્પે છે. પ્રભુએ . પિટાવે છે કે જે મારી ઉપર