SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૫ પ્ર ત જીવન .. . ' , ' ' . . ૧૨. ધો હતો. આ સદર ને મિનિટ માનસિક “પર-તંત્રતામાંથી મુકિત મેળવવા માટેની હતી તે તે બધા જાગ્રત થઈને મારા સ્મૃતિપટ ઉપર વારંવાર પ્રત્યક્ષ થવા વાંચીને મેં મારી રીતે તેને પ્રયોગ કરવાનું વિચાર્યું. લાગ્યા. એવાં સ્મૃતિચિત્રોમાં વાલ્મીકિ રામાયણના અરણ્ય કાંડનાં મારે પ્રયોગ આધ્યાત્મિક સાધના રૂપે મારા વિચારો અને “સરસ્વતીચંદ્રમાંથી સુંદરગિરિ ઉપરનાં દશ્યનાં અને ઉપર અંકુશ મેળવવાને નહોતે, પણ માત્ર તેમના પ્રવાહની વિશેષે મનસ્યગુફામાં સરસ્વતીચંદ્ર ને કુમુદના સહસ્વનિવિહારના દિશા બદલવાનું હતું. દરરોજ સવારે ફરવા જતા, અને દસ્યો મુખ્ય હતાં. આ સૈર્યસ્મૃતિઓએ અંતરમાં એવું અમૃત ચાલતાં ચાલતાં ભૂતકાળમાં જે કંઈ સુંદર જોયું હોય, અનુ- પીરરયું કે મારા મનમાં શરીરના કે જાગ્રત જીવનના બીજા - ભવ્યું હોય અથવા વાંચ્યું હોય તેને પ્રયત્નપૂર્વક પાંચ પાંચ મિનિટે કલેશે ભુલાવી દે એવી એક કલ્પનાની આનંદસૃષ્ટિ રચાઈ ગઈ, વિષય બદલી યાદ કરતે. પ્રયોગ ચમત્કારી રીતે ફળે. જાણે કે અને નાની ઉંમરથી મારે જીવનરસ આંતરિક સ્તરે વહેતા હતા મારા સ્મૃતિ સંગ્રહાલયનાં દ્વાર ખૂલી ગયાં અને મારા અંતરના તેને પ્રવાહ વધુ વિશાળ, વધુ ઊડે, અને મને લાગે છે કે ઊંડાણમાં સૌંદર્યના આનંદના સંસ્કારે સંચિત થઈને પડયા હતા આધ્યાત્મિક રંગને, બ, એની વાત હવે પછીના હપ્તામાં. ભજન કરે તે જીતે ગણપતલાલ મ ઝવેરી વજન કરે તે હારે રે મનવા ! . ઈશ્વર વામન અને વિરાટ બંને સ્વરૂપે છે. ઈશ્વરનું તુલસી| ભજન કરે તે જીતે, પત્રથી વજન કરીએ એટલે કે પુષ્પ જેવા કોમળ ભાવથી ભજીએ *,* તુલસીદલથી તેલ કરે છે, તે એ પવનથી એ વધુ હળવો બની જાય, જેમ કે “તુલસીદલથી બને પવન પરપિટે; તલ કરે તે બને પવન પર પેટે અને એ જ ઈશ્વરને આપણે અને હિમાલય મૂકે તેમને, જે સનારૂપ કે જરઝવેરાતના આભુષણે કે શણગાના તે મેરુથી મે; ઢગથી તાળીઓ એટલે કે ઢાંકી દઈએ તે એ મેરુ પર્વતથી યે - આ ભારે હળવા હરિહરને, ભારે ને વિરાટે બની જાય અને હિમાલય મૂકે તેમને તે મેથી મૂલ શી રીતે?....રે મનવા... મોટે” એવું એનું સ્વરૂપ અકળ છે, અમાપ છે, અકર્યા છે. એક ઘડી તને માંડ મળી છે, તેથી જ કવિ કેવા સરસ શબ્દોમાં કહે છે, “આ ભારે હળવા જીવરને ઘાટે; હરિહરને મૂલવવો શી રીતે ? ઇશ્વર સાથે સોદાબાજી ન કરતાં સાચ બેટના ખાતાં પાડી, આપણું અંતર એને ધરી દઈએ એ સંકેત જ કવિને એમાં તું નહી ખાટ; અભિપ્રેત છે. રહેલીશ તું સાગર મેજે કે, આગળ ચાલતાં કવિ. મનુષ્ય દેહની ક્ષણભંગુરતાના શાશ્વત - પડયે રહીશ પછીતે ?... રે મનવા.. નિયમને આડકતરે સંકેત કરે છે. અને આયુષ્યની લઘુકતા આવ હવે તારા ગજ મૂકી, વર્ણવતા “ધડી’ શબ્દને અર્થપૂર્ણ રીતે યોજે છે. વજન મૂકીને વરવા; એક થકી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે, નવલખ તારા નીચે બે, કયા ત્રાજવડે તરવા ? સાચખોટનાં ખાતાં પાડી એમાં તું નહીં ખાટે.” ચૌદ ભુવનને કઈ અન્ય કવિએ આ જ સંદર્ભમાં કહ્યું છેઃ “આ તરંગ સ્વામી આવે, પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી, અસંખ્ય ગયા ધન ચપટી ધૂળની પ્રીતે... રે મનવા... સંપત્તિ મેલી, તારી નજર્યું આગે.” -મકરન્દ દવે આ પળ જેટલા જીવનમાં ઝળને આશરો લઇને દુષ્ક કવિશ્રી મકરંદ દવેના ઉપરોકત ભકિત – ગીતમાં જિવાતા કરવામાં સમયને દુર્વ્યય કરવાથી કશો લાભ થવાને નથી. જીવનને મર્મ અને પ્રભુ-ભકિતનો મહિમા સરળ છતાં સટ વળી નિષ્ક્રિય પડી રહેવા કરતાં સ.ગરના ઊછળતાં મોજાં જેવી વાણીમાં વર્ણવાય છે. મસ્તીથી જીવીને પ્રભુભકિતમાં મગ્ન થઈ જવા કવિ આપણને આદિકાળથી આપણી સંસ્કાર–પરંપરામાં ત્રાષિમુનિઓથી માંડી અન્ના કવિઓ સુધી અનેક મનિષિઓએ જીવનથી પર આના અનુસંધાનમાં એક બીજા સંત કવિ “ભાણની કેડી એવા કોઈ તત્વની વિરાટતા અને અલૌકિકતા ભાખી છે. પંકિતઓ જોઈએ. એ જ સંદર્ભમાં શ્રી મકરન્દ દવેનું આ કાવ્ય ભક્તિ ભાવનું ક્લકાતું સરેવર છે. મકરન્દભાઈ આપણી ભકિત – કાવ્યની “નિત નિત નિદ્રા મત કરે નયણે સૂતાને સાહિબ આઘો પરંપરાના એક જીવંત ધબકાર સમા છે. સુમિરણ કરી લે સાચા ધણીનું તમે મોજ મુકતાફળ માગે કવિ અહીં જીવનની પળોજણને એક જ શબ્દમાં વ્યકત જાગ્યે સેઇનર સંસારમાં સીધ્યા જેણે ઉજડ મેલે આથે કરી દે છે-“વજન કરીને માનવી એની દુનિયામાં વ્યાપારના મારગ ધાયા તે બહુત સુખ પાયા તેને જરામરણ બે ભાગ્યે. ' પિતાના ત્રાજવા માપતેલ લઈને બેઠો છે. ધન, વૈભવ ને સાચે નામ સાહિબકે જાણો ભણે લુહાણે “ભાણે.' કીતિ રળવામાં અને સ્વાર્થની. હરીફાઈમાં એને દનિકમ અર્થાત્ કુંભકર્ણની જેમ ગાઢ નિદ્રામાં પડી રહેનાર પૂરો થાય છે. જયારે લેકેત્તર તવને પામવાની ખેજ-યાત્રામાં અથવા ભોગ વિલાસમાં રચ્યા પચ્યા રહેનારને “સાહેબ ‘ઈશ્વર) ભવની જીવનની છત છે, એટલે જ કવિ કહે છે “ભજન કયાંથી મળે ? પ્રમાદીથી તે પ્રભુ વેગળા રહે છે. સમુદ્રમાં કરે તે જીતે.’ ડૂબકી મારનાર મરજવાને જ મુકતાળ (મોતી) લાધે તેમ
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy