________________
Regd. No. MH, By / South 54 Licence No. : 37
IT
,
)
- પ્રબુદ્ધ જીવન
'
પ્રબુદ્ધ જૈન'નું નવખંસ્કર વિષ5:૪s અંક: ૧૩
.
.
કે
બઈ તા. ૧-૧૧-૮૫ છુટક નકલ રૂ. ૧-૫૦ મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ, ૩૦/
પરદેશમાં એર મેઈલ $ ૨૦ % ૧૨ સી મેઈલ :
તંત્રી : રમણલાલ ચી. શાહ : ભાષા સાહિત્યનું અધ્યયન – અધ્યાપન મનુષ્ય પાસે ઇતર પ્રાણુઓ કરતાં વિકસિત મન અને તેમાંથી કયાં શબ્દની પસંદગી કરવી અને વાકયમાં તેને કયાં વિકસિત વાચા છે. ભાષાના માધ્યમ વડે જ મનુષ્ય-મનુષ્ય સ્થાન આપવું એના રોગ કે. મહાવરાથી માણસની તર્કશકિત
એને વ્યવહાર એની ઉત્તમ કટિએ પહોંચી શકે છે. એના અને સુક્ષ્મ બુદ્ધિ વિકસે છે. ભાષામાં લખાયેલા સાહિત્યના "વડે જ મનુષ્ય સ્થળ પદાર્થો અને સૂક્ષ્મ તત્વોનું રહસ્ય પામી અધ્યયનથી માણસને બૌદ્ધિક વિકાસ થાય છે, તેના હૃદયની શકે છે. એના દ્વારા જ સ્થળ અને કાળની મર્યાદા ઓળંગીને સુકુમારતા વધે છે, તેની પ્રતિભા ઘડાય છે, તેનામાં સરકારનું મનુષ્ય બીજા મનુષ્ય સાથે સૂકમ સંબંધ સ્થાપી શકે છે.
સિંચન થાય છે, તેની સારાસાર વિવેકની દૃષ્ટિ કેળવાય છે, તેના ભાષામાં અપાર શકિત રહેલી છે. ભાષાનું મૂલ્ય જે સમજે. શીલનું ઘડતર થાય છે. અને ક્રમે ક્રમે મનમાં રહેલા પાશવી છે તે જ સમજે છે. સમગ્ર જગતને વ્યવહાર એટલે વાણીને અશિનું નિગરણ થતાં તેનું મનુષ્યત્વ શુદ્ધ અને સંસ્કારી બ, છે. "વિસ્તાર. અનેક શાની ઉત્પત્તિ આ વાણીમાંથી થઈ છે. મનુષ્યમાંથી દેવ બનાવવાની શક્તિ ભાષા-સાહિત્યના પરિશીલનમાં મનુષ્યનું મનુષ્યપણું વાણી વડે સિદ્ધ થયું છે.
- રહેલી છે. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક શોધ અને પી અવરજવરને ભાષામાં વિવિધ પ્રકારની શકિત છે. પ્રત્યેક શબ્દમાં, પ્રત્યેક કારણે એક દેશની ઉત્તમ સાહિત્ય કૃતિ બીજા દેશમાં ઝડપથી નર્ણમાં તે સકિત રહેલી છે એમ કહેવામાં પણ અતિશયોકિત પહોંચી જઈ શકે છે. એકવીસમી સદીના માણસને દુનિયાની નથી. ભાષાના મર્મને સમજનારને આ વાતની તરત પ્રતીતિ ઉત્તમત્તમ સાહિત્ય કૃતિઓ-કલાકૃતિઓ ઘેર બેઠાં માણવા થશે. “THIR સુ-સસ અનેતે થે '– (એક સૂત્રના અનંત મળશે. કેટલાય સાહિત્યકારને પરિચય એમના વાસ્તવિક અર્થ થાય છે.) એમ જૈનશાસ્ત્રોમાં કહેવાયું છે તે યથાર્થ છે. સ્વરૂપમાં, એમના પિતાના જ અવાજમાં મળવા લાગે છે ભાષાની આ મહત્તાના કારણે જ ઠેઠ પ્રાચીન સમયથી અને વધુ મળશે.. . .
. . ‘ભાષાના અધ્યયનને શિક્ષણમાં મહત્ત્વનું સ્થાન અપાતું આવતી કાલના માણસને સાહિત્ય મેળવવાની મુશ્કેલી કરતાં, આપ્યું છે,
પસંદગીની મૂંઝવણને પ્રશ્ન વધુ સતાવશે. એક જિંદગીમાં વાંચતાં– દુનિયાની તમામ ભાષાઓમાં સંસ્કૃત ભાષા જેવી કોઈ સાંભળતાં પૂરું ન થાય એટલું ઉત્તમ સાહિત્ય ઉપલબ્ધ થઈ સઘન, ગહન, વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક ભાષા નથી દ્વિવચન રહ્યું છે. આ પ્રસંગે એ સાહિત્ય પ્રત્યે પિતાના દિલ-દિમાગની તે માત્ર સંસ્કૃત ભાષામાં જ મળે. વ્યાકરણને વિસ્તાર સંસ્કૃત બારી બંધ કરી દેનારના જે બીજે કમભાગી કેણ હોઈ શકે ? ‘ભાષામાં જેટલો છે તેટલે બીજી કઈ ભાષામાં નથી પંડિત, - છેલ્લા ત્રણેક દાયકામાં ભૌતિક વિજ્ઞાન, અર્થકારણ, વાણિજ્ય, વિદ્વાનોની ભાષા તે સંસ્કૃત અને આમ જનતાની સમાજવિજ્ઞાન ઇત્યાદિ ક્ષેત્રમાં એટલી બધી પ્રગતિ થઈ છે કે “ભષા તે પ્રાકૃત, સંસ્કૃત, પ્રાકૃતમાં લખાયેલું સાહિત્ય એ દુનિયાભરની યુનિવર્સિટીઓમાં ઉત્તરોત્તર નવા નવા વિષયે દાખલ આપણે અમૂલ્ય વારસે છે એટલા માટે જ સંસ્કૃત, પ્રાકૃતના થતા જાય છે. જ્ઞાન-વિજ્ઞાનની વિભિન્ન શાખાઓ વચ્ચે તુલનાઅશ્વનને દુનિયાની જુદી જુદી યુનિવર્સિટીઓમાં ત્મક અધ્યયન પણ વધવા લાગ્યું છે. જેમ વસતિ વધતી મહત્ત્વનું સ્થાન અપાયું છે. પરંતુ અફસોસની વાત એ જાય છે તેમ યુનિવર્સિટીઓનાં અધ્યયન ક્ષેત્રે પણ વધતાં જાય છે છે કે ભારત બહાર જ્યારે યુનિવર્સિટી કક્ષાએ એનો અભ્યાસ આમાંના ઘણા ખરા વિના અધ્યયન પછી વિદ્યાથીઓને આજી'વધતા ચાલે છે ત્યારે ખુદ ભારતની યુનિવર્સિટીઓમાં, વિશેષત: વિકાનું બહોળું પ્રગતિશીલ દેશમાં સાંપડી રહે છે ભારત જેવા -
મહારાષ્ટ્રમાં સંસ્કૃત ભાષાના અયનને જેટલું મહુર્વ અપાવું દેશમાં અતિ વસતિ અને બેકારીને કારણે વિદ્યાર્થીઓનું લક્ષ્ય ‘જોઈએ તેટલું હમણું અપાતું નથી; યુનિવર્સિટીમાં બધા જ સંસ્કારલક્ષી કેળવણી કરતાં ત્વરિત અર્થોપાર્જન કરાવે એવી વિષયોને આર્થિક દૃષ્ટિએ પગભર બનાવવાનું સરકારી વલણ વ્યવહારલક્ષી કેળવણી લેવા તરફ દિવસે દિવસે વધતું જાય છે. કેળવણીની વ્યાપક દષ્ટિને અભાવ સૂચવે છે.
ભાષા સાહિત્યને વિષય એક એ વિષય છે કે જેમાં અર્થે : ભાષાના અધ્યયનથી માણસના પિતાના વિચારોને સ્પષ્ટ કરવાની પાજનને અવકાશ પ્રમાણમાં ઓછા છે. અભ્યાસ પછી શિક્ષણ કે -શકિત ખીલે છે. એક જ શબ્દ ના જુદા જુદા અર્થે હોય પત્રકારત્વ જેવાં બે ત્રણ ક્ષેત્રમાં સાધારણ આજીવિકા સાંપડે અથવા નજીક નજીકની અર્થછાયાવાળા જા જા શબ્દો હેય એટલે મર્યાદિત અવકાસ હોવાને કારણે વિદ્યાથીએ તેના તરફ ન