________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૫ કાળાં નાણુની સમસ્યા અને તેનાં પરિમાણ . . . .
9 પ્રતાપભાઈ ભેગીલાલ . * . ( તા. ૧-૯-૮૫ ના અંકથી પૂર્ણ)
એના હિતમાં છે અને એ પ્રક્રિયામાં તેઓ બહુ મેરે ભેગ ': અંકુશે અંગેની ગલી સમિતિને અહેવાલ મે, ૧૯૭૯માં આપી દેતા નથી. પ્રગટ થયો હતો. એ સમિતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે
એ રાજી થવા જેવી વાત છે કે, નવી સરકાર એક પ્રગતિ ભિવં નિયમન અને વિતરણ પરનાં અંકુશથી ભૂતકાળમાં :
વાંછુ વડા પ્રધાન શ્રી રાજીવ ગાંધીના નેતૃત્વમાં ચેલાની કમિટીના ધ્યાનાકર્ષક ભૂમિકાએ કાળા નાણાંનું સર્જન થયું છે.
આધારે એક જાહેર ચર્ચાવિચારણા કાળું નાણું રોકવા અને * વડા પ્રધાનના વિશેષ સલાહકાર શ્રી એ. કે. ઝાએ
નવી કરવેરા નીતિ નકકી કરવા વિશે કેજી રહે છે. . જણાવ્યું છે તેમ વિલંબ નીતિ અને વહીવટીતંત્રની રીતરસમ
1. વડા પ્રધાને કાળું નાણું દૂર કરવા ઘણું નીતિવિષયક એવી છે કે તેઓ કોઈ પણ કે.જના માટે સંમતિ કે અસંમતિ
જાહેરાત કરી છે. અને ઘણાં રચનાત્મક અને વિધાયક પગલાં સૂચક પ્રત્યુત્તર પાઠવતા નથી. સ્વાભાવિક રીતે આવી નીતિથી
ભય છે. કાળું નાણું દેશ માટે ગંભીર પ્રશ્નો ઊભા કરી વહીવટીતંત્ર કાળાં નાણુના સજનનું ઉત્તમ કોટિનું સંવાહક -
રહ્યું છે. અમુક લોકોની એવી માન્યતા છે કે, સરકારે જે બને છે, જે સામાન્ય રીતે Price Money, Speed .
પણ પગલાં લીધાં છે તે ઘણે અંશે સફળ નથી થયાં. સુધારો Money કે Paper Weight ના નામે ઓળખાય છે.
ધીમી ગતિએ થઈ રહ્યો છે. પરંતુ આપણે આશાવાદી બની વિદેશમાં આવા પ્રકારને Lobbying તરીકે ઓળખવામાં
વિચારવું જોઈએ કે, જે રાજકીય અને આર્થિક નીતિવિષયક આવે છે.
ઉપાય સફળ નથી થયા તે ટૂંક સમયમાં જ સારું પરિણામ આ અહેવાલ ભારપૂર્વક નોંધે છે કે ઈ. સ૧૯૫૦-૫૧
જરૂર બતાવશે. અને ૧૯૮૨-૮૩ દરમિયાન સરકારી ખર્ચમાં પચાસ ગણે
વડા પ્રધાન ઇચછે છે કે, વ્યાપાર અને ઉદ્યોગોએ એવી (50 times in absolute terms) વધારે થયો છે, જ્યારે આ
ભૂમિકા નિભાવવી જોઈએ કે, રાષ્ટ્રીય નિર્માણ તથા એકવીસમી સદી અરસામાં રાષ્ટ્રીય ઉત્પાદન ૯ ટકાથી વધીને ૨૭ ટકા થયું છે.
તરફ દેશ ઝડપી પ્રગતિ કરી શકે. સમિતિને અહેવાલ જણાવે છે કે સરકારી કોન્ટેક્ટસ દ્વારા રાજકીય નિધિ સંચથની (Political Fund
એ આનંદની વાત છે કે, વડા પ્રધાનના આહવાન પર raising) વધતી જતી વૃત્તિના કારણે આ પરિસ્થિતિ વ્યાપારી વર્ગ પણ રાષ્ટ્રનિર્માણ માટે પૂર્ણ સહયોગ આપવા વિશેષ કથળી છે. ડગલી સમિતિને ચોકકસ એમ લાગે છે કે તૈયાર છે. આપણે એમ ઇચ્છીએ કે, સરકારે સૂચવેલા જાહેર ખર્ચની મોટી રકમ આ પ્રક્રિયામાં વપરાય છે. ખરેખર ઉપાયોનો અમલ કરવા વ્યાપારી વર્ગ આગળ આવે અને વપરાતી ચીજ અને કામ પૂરું થાય તેમ જાતજાતના હવાલા અને કાળું નાણું દૂર કરવા પ્રયત્ન કરે. નાખવામાં આવે છે.
એ સમય આવી ગયો છે કે, વ્યાપારી વર્ગમાં કળાં નાણાંના સજનની પ્રક્રિયા અટકાવવા કેટલાંક
રવ – અનુશાસન દાખલ કરવામાં આવે. થોડા સમય પગલાં લઈ શકાય. જેમ કે, ગંદા વિસ્તારની નાબૂદી, સડકે
પહેલાં વર્તમાનપત્રોમાં વાંચવામાં આવ્યું કે એક બાંધવી, ગંદા વસવાટની નાબૂદી વગેરે પ્રવૃત્તિઓ માટે
મે વેપારી જે વેપારી એસોસિએશનને સભ્ય પણ રાષ્ટ્રીય ફંડ ઊભું કરી શકાય; દિન-પ્રતિદિન વધતા જતા
હત, તે શુદ્ધ ઘીમાં પ્રાણીજ ચરબીની ભેળસેળ કરવા સરકારી ખર્ચ પર અંકુશ મૂકવા; સ્વૈચ્છિક જાહેરાતની ફરીથી
માટે જવાબદાર માનવામાં આવ્યું. તે કલકત્તાના એક જના દ્વારા છૂપાવેલી સંપત્તિ બહાર લાવવી; અંકુશ રદ
મંદિરને ધી સપ્લાય કરતા હતા. વેપારી એસોસિએશને તેની કરવા કે હળવા કરવી; કોર્પોરેટ ટેકસ, વ્યકિતગત આવક વેરે,
સામે કડક પગલાં લીધાં અને તેને એક લાખ રૂપિયાનો દંડ સંપત્તિ વિશે અને સ્ટેમ્પ ડયૂટીમાં ઘટાડે કરે વગેરે.
કર્યો. અને તેને કહેવામાં આવ્યું કે, તે કાશી જઈ ધાર્મિક, એ વાત સાચી છે કે પડી ટેવ ટાળવી અતિ મુશ્કેલ છે. વિધિ કરાવે અને ૩૦૦ બ્રાહ્મણેને દાન દક્ષિણ આપે. તેને કાળું નાણું કેટલાક લેકના જીવનને અંશ બની ગયેલ છે,
ખર્ચ તેને પાંચ લાખ રૂપિયા જેટલો થાય એમ પણ સૂચવાયું. અને લોકોના જીવનના મૂળમાં પગપેસારો કર્યો છે. ટૂંક સમયમાં એસેસિએશને તેને પાયશ્ચિત્ત કરવા બરોબર પાઠ ભણા. એને સર્વથા નાથી ન શકાય. આમ છતાં એવી મનોવૈજ્ઞાનિક ભૂમિકા તૈયાર કરવામાં આવે અને જુદી જુદી દિશાના ઉપર સૂચવ્યા
આપણે ઈચ્છીએ કે, વેપારી વર્ગના લોકો આવી પ્રશંસનીય તેવા પ્રોત્સાહક પગલાં ભરવામાં આવે તે લેકે પિતાની સાચી
પરંપરાને ભારતીય વેપારીવર્ગમાં કાયમ રાખે.. , આવક બતાવે અને એટલે તેરે ભરવાનું થાય તેટલે વેરે ભરવાની તત્પરતા દાખવે. .
: “કાળા નાણુની સમસ્યા અને તેના પરિમાણે વિષે .
ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરના ઉપક્રમે યોજાએલ પરિસંવાદમાં . .-આમ તે મનુષ્યની એવી ઈચ્છા હોય છે કે સાહસના પ્રમાણમાં ઓછા નફા માટે જોખમ ન વહોરવું. લોકોને એમ
આઈ. એમ.સી.ના પ્રમુખ તરીકે આપેલ વાગત પ્રવચનને સાર લાગવું જોઈએ કે પિતાની સાચી આવક બતાવવી એ સમગ્રપણે અનુવાદક પ્રા. ગુલાબ દેઢિયા અને પન્નાલાલ ર. શાહ. * 31
ન
માલિક : શ્રી મુંબઈ. જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫. સરદાર વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૪ ટે. નં. ૩૫૦ર૬ઃમુદ્રણસ્થાના ટ્રેન્ડ પ્રિન્ટસ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૬:૦૦૪