________________
૧૧૬
શ્રી દશ કે પેતાની નવલકથામાં, જૈન ધમને અંગે, ભાવકતી પ્રથમ નજરમાં તે હીન જાય તેવી--આપણે ઉપર જોઇ ગયા તેવી-વિસ'ગત વિગતે નિરૂપી છે તે જોતાં, બંનશાસ્ત્રથી અજાણુ હોવુ એ કાંઈ ખોટું' નથી' એવા બચાવની એથે એથે “ભલે નિર્દેષ ભાવે કે અજ્ઞાતપણે જ હશે, પણ —પેલી છૂટ’ લીધી છે, એવુ કાઇ કહે તે તેને તેમણે આક્ષેપ ન! માનવા જોઇએ.
૧૧. શ્રી દર્રક તા. ૫-૧-૮૫ના એક પત્રમાં જણાવે છે કે ‘લલિત વાઙમયના સ`ક જે આલેખે છે તે સત્ય નથી હોતુ.' એમની આ વાત સ્વીકારી લઈએ તેા પણુ, એની સાથે જ એ પણ સ્વીકારવું ઘટે કે સામાન્ય ભાવક તે લેખક–સર્જક, નવલકથા જેવા કલાત્મક સાહિત્ય પ્રકારની ઓથ લઈને આ અધાં જે વિધાના પાત્રાના મોઢે કરાવે છે, અને પાત્રોની વનરચના કરે છે, તે બધું યથાર્થ અથવા તે યથા'ની વધુમાં વધુ નિકટનું જ હોય; કેમ કે ઊંચા ગજાના સર્જક યહ્રાતદ્દા તા લખે જ નહિ, એવુ જ એ સમજતા હોય છે. અને એટલે જ, રેખા, અચ્યુત, સ્વરૂપચંદ કપૂ`ચંદ્ર મહારાજના માંમાં મુકાયેલી વાત કે શબ્દો એ પૂણ' સત્યાત્મક કે તથ્યાત્મક કે ન હોય તેય તેમની નબળા કે વિકૃત વિચલિત મનેદશાનાં · સૂચક તેા બને જ છે, ને એથી વાચકના મન પર–કક્ષાભેદે રચિભેદ-બે રાષ-તેષની લાગણી છાપ ઉપસે છે, તે અમીટ હાવાની, અને તે માટે જવાબદાર તે લેખક કે લેખકની મનેાદશા જ ગણાય ને !
શ્રી દર્શીને જૈન ધર્મ માટે પૂર્વગ્રહ કે અનાદર નથી એમ માની લઈએ તો પશુ, તેમનાં પાત્રા અને એ પાત્રાની વાતા, વર્તણુકા દ્વારા જે છાપ ભાવકના ચિત ઉપર પ્રથમ ઊપસે છે તે તા, લેખકને જૈનધમ' પ્રત્યે પૂર્વાંગ્રહ છે' એવી જ છે. અને આવી છાપ ઉપસાવવાનો લેખકને પ્રયત્ન કે ઇરાદે તેમના કહેવા પ્રમાણે પણ ન હોય તેય જો આવી છાપ ઉપસતી હોય તે તેની જવાબદારી લેખક, ખાસ કરીને ગાંધીયુગમાં સા યેલાસજÝ—વિના સાચે રાતે જ લઇ લેવી જોઇએ.
પ્રયુદ્ધ વન
તા. ૧૬-૧૦-૨૧
ઉપર આપણે જોઈ ગયા તે બધી ઘટનાઓ/વાતા વિચારીએ હવે એ બધાંના સારાંશરૂપે કાઇ, લેખક આ બધી વાતે જે ઘટનાઓના માધ્યમથી જૈન ધમ'નુ પ્રતિભા-ખંડન કરવા ચાહે છે એવુ કહે-સમજે, તેા તેમાં તેને શા દોષ? વસ્તુત લેખ આ જ્જુ જ નિવારી શકયા હોત, અને ધમ' કે તેના સાજી સમાજ વગેરેમાં, તેમની નજરે જણાતી ક્ષતિઓને વિસાતતતા, બીજી કાઇ, આનાથી વધુ સારી ને કલરક રીતે નિરૂપી શક્યા હોત; જેવું તેમણે નવલાની મુખ્ય પાત્ર સમી ાહિણી માટે વલણ દાખવ્યું છે.. તેવુ અહી અપેક્ષિત-અલબત્ત-નથી જ, છતાં આટલું અધુ હીન ચિત્રણ પણછાજતું તે નથી જ. શ્રી દશ'ક પોતે જ પોતાના પત્રમાં લખે છે તેમ, લેખકના પોતાના અભિપ્રાય એક વિશાળ અભિપ્રાય હોય છે-આના અથ', મારી સમ મુજબ એટલે જ કે, લેખકનો ‘વિશાળ અભિપ્રાય' પાત્રાથી મર્યાતિ' ભલે હોય, આવે! હીન તે તે ન જ ખની શકે.
એક વાત ટાંકુ : શહિણી સત્યકામને સર્વથા સમર્પિત છે. તેનુ પાત્રનિરૂપણુ લેખકે પહેલેથી જ એવુ કયુ" છે કે ભાવકને પછી કયારેય તેના પ્રતિ અનાદર થાય જ નહિ, અહોભાવ જ જામ્યા રહે. અને આથી જ, હિણી પહેલાં હેમંતને ના પાડે છે, અને પછી, હેમતની, રાતે ઉધમાં થતી લવારી સાંભળીને જ સાવ ખાલિશ કારણુ નથી આ ?” સવારે તેની સાથે લગ્ન ફરવાને નિયત કરે છે (આ બધું પ્રસ્તુત નવલકથાના આગળના ભાગામાં છે.) તે આખાયે પ્રસંગ, રાહિણી પ્રતિ ભાવકને જાગેલા સમદરને ખંડિત કરવા માટે પૂરતા છે, એટલું જ નહિ, પણ મનોવૈજ્ઞાનિક વલણાની સમજ ધરાવતા ભાવક તેહિણીની ઉદાત્તતામાંથી પણ વિકૃતિ કે મેહગ્રસ્તતાને ખાળી કાઢયા વિના ન જ રહે. અને આ અત્યંત સરળ અને સ્પષ્ટ હાવા છતાં, લેખકે ઘણી ચીવટ રાખીને રાહિણીના લગ્ન સ્વીકારની ઘટનાને પણ તેની ઉદાત્તતા લેખે જ નિરૂપી બતાવ્યું* છે અને તેથી સામાન્ય ભાવક રહિણી માટે તે હેમંતની વિધવા હેવા છતાં, ત્રીજા ખંડના છેડે પુનઃ તે સત્યકામને સમર્પિત ખતી જાય છે તે જાણવા છતાં પણુ-બીજી કાઈ જ કલ્પના કરી શકતા નથી. (કદાચ, આને કલા’ તરીકે પણ સમજવામાં આવે.)
હું અને આ પ્રસંગની સામે-પૂર્ણચંદ્રજી મહારાજનુ અને સ્વરુપચંદ શેનુ પાત્રાલેખન મૂકીએ; એ પાત્રોને નિરૂપતી
૧૨. શ્રી 'કે ‘સમુદ્રવિજ્યજીના સંથારાનું ભવ્ય ચિત્રષ્ણુ, પોતે કયુ" હોવાનું ખેતાના વાચોગા પ્રત્યુત્તરમાં નિર્દેશ્ય છે. અને એ રીતે, જૈન ધમ પ્રતિ પોતાને અનાદાર ન હોવાનુ પુષ્ક કરવા ગયા છે. આ સંબધે એટલુ' જ કહેવાનું કે શ્રી સમુદ્ર વિજયજીનુ' પાત્ર લેખકની દૃષ્ટિએ ‘ભવ્ય ચિત્રણ પામ્યું છે. તે પણ, તે પાત્ર ગાંધીભકત અથવા લેખકના અથ'ધટન મુજબૂ દેશભકત છે માટે જ. જો તે પાત્રમાં લેખકે તેનુ ભકિતતત્ત્વ ન આરાખ્યું હોત, તેા તેમનુ` પાત્ર-ચિત્રણ પણ કાચ પૂણુ ચદ્રજી. જેવુ જ થયું હોત.
આમ બધી દિશાએ ઊંડા વિચાર કરતાં, મારા જેવા ભાવકને ઉત્તમ સર્જકના આ સર્જનની કલા પરત્વે જ્ગને
સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ વ્યાખ્યાન
સંઘ'ના ઉપક્રમે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૨૧ ગૌ જન્મ જયંતી નિમિત્તે નીચે મુજઅને કાયક્રમ રાખવામાં આવ્યા છે.
વિષય : સરદાર વલ્લભભાઈ પટેલ : ભારતની એકતાના વિધાતા
વ્યાખ્યાતા : શ્રી અટલ બિહારી બાજપાઈ પ્રમુખ : શ્રી અમર જરીવાલા
સ્થળ : યાલચંદ હીરાચ'ઢ સભાગૃહ, ઇન્ડિયન મળ્યે ચેમ્પ્સસ', ચર્ચગેટ, મુબઈ ૪૦૦ ૦૨૦ સમય : ગુરુવાર, તા. ૩૧-૧૦-૮૫ સાંજના ૬-૦૦ કલાકે ક્રાંતિવીરોના ચિત્રાનુ' પ્રદર્શન
તા. ૩૧ મી ઓકટોબર અને તા. ૧, ૨ અને ૩૦ નવેમ્બર, ૧૯૮૫ના રોજ ઇન્ડિયન મરચન્ટ ચેમ્મસના ખીજે માળે ભારતના ક્રાંતિવીરનુ એક ચિત્ર પ્રદશન ‘જણ યાદ કરે, કુષાની યોજવામાં આવ્યું છે, જેનુ ઉદ્ઘાટન શ્રી અટલ બિહારી બાજપાઈ કરશે. આ ચિત્ર-પ્રશ્નના સમય દરરો સાંજના ૪-૦૦ થી ૮-૦૦ સુધી રહેશે. રસ ધરાવતાં ભાજીબહેનને તેનો લાભ લેવા વિનંતી, રમણલાલ ચી. શાહુ
પ્રમુખ ચીમનલાલ જે. શાહ
ઉપપ્રમુખ
કે. પી. શાહ પુન્નાલાલ ૨ મંત્રીએ