SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ 'તા. ૧૬-૧૦-૮૫ - - * * * * * * * * * * * પ્ર ત જીવન સર્જકની તટસ્થતા પર શંકા ઉપજ્યા વિના રહેતી નથી, એ પણ કર્મનું જ એક પ્રકારનું પરિણામ છે, એમાં કાંઈ એવું પૂર્વગ્રહમુકત નિખાલસભાવે કહેવું જોઇએ. 'નથી. આટલો વિસ્તૃત લેખ લખીને હું એમ કહેવા નથી આ મતલબના શબ્દો એક સાધ્વીજીના મુખે ઉશ્ચરાવવા, ઈચ્છતા કે જૈન ધર્મ કે તેના સાધુએ વગેરે વિશે કાઈ, એ કઈ પણ સમજદાર જૈન વાચકને ખટકે તેવી વાત ગણાય. પિતાની દૃષ્ટિ કે સમજણ અનુસાર, ટીકા ન જ કરી શકે. મેં પહેલાં જ કહ્યું કે, દીક્ષા છેડવાના બનાવ બનતાં જ પિતાની રુચિ, દષ્ટિ, સમજ અને કક્ષા પ્રમાણે કોઈ પણ હોય છે; આજેય બને છે; પણ તેથી દીક્ષા છોડવી એ કાંઈ સજક કે લેખક, જૈનધર્મના સિદ્ધાંતથી પ્રતિકૂળ કે દા પાપ નથી--બેટું નથી.' એમ કેમ કહેવાય? પિતાના મત મંતવ્ય કે વિચારોને રજૂ કરી શકે છે. તેને તેમ જૈન ધર્મના સિદ્ધાંત અનુસાર દીક્ષા છોડવી એ મેટામાં કરતા રોકાય નહિ, રેવાય ન જોઈએ. પરંતુ, એને અર્થ એ મેટું પાપ છે. જૈન શાસ્ત્રો તે કહે છે કે દીક્ષા લેતાં તે ન જ થાય કે કોઈ લેખકને, પિતાને ફાવે તેવું, મનઘડત પહેલાં સે ગળણે ગળવું, પળાશે કે નહિ, પછી છોડવાનું હીન કે વિકૃત ચિત્રણ નિરૂપણ પણ કરવાની છૂટ મળી જાય મન તે નહિ થાય ને, હું કઈ મોહવશ કે બીજા છે. બલકે આવું કરનાર લેખકનું માનસ મધ્યરતાવિહેણું, કારણે દીક્ષા લેવા નથી ઈચ્છતે ને–એવા તમામ વિચાર કરીને જ પૂર્વગ્રહગ્રહીત અને પક્ષપાતી જ ગણાય, એવી મારી સમજ છે. વ્યકિતએ દીક્ષા લેવી ઘટે, પણ એકવાર લીધાં પછી એ છોડવી, આ સંદર્ભમાં બીજી એક વાત પણ નોંધવી ઠીક લાગે છે. અથવા કોઈ કારણે છોડવી પડે, તે તે ઘણું મોટું કલંક છે, જાણીતા નવલકથાકાર શ્રી વિઠ્ઠલ પંડાએ કેટલાંક વર્ષો અગાઉ પાપ છે અને આત્મા પ્રતિ મેટ અપરાધ છે. અને લેખકે એક નવલકથા “હજીયે તું સાંભરે છે' એ નામની લખી હતી. વાતવાતમાં નિરયું છે તેમ કઈ જાતની ક્રાંતિ તો નહીં જ. આમાં કથાની નાયિકા વિજ્યા, પોતાના પ્રિય નાયક દેવેન સાથે જો દીક્ષાત્યાગને પણ કાંતિ માનવાની હોય, તે છૂટાછેડાને લગ્ન કરવાનું મન હોવા છતાં તે તેમ નથી કરી શકતી અને 2 , કે બહુપત્નીત્વ પ્રતિબંધક ધારાના ભંગને પણ શા માટે કાંતિ કાળાનુક્રમે તે દીક્ષા લઇને જૈન સાધ્વી બની જાય છે. ન મનાય ? દરમ્યાનમાં, અન્ય પાત્ર સાથે ફરજ પડવાથી પરણેલે એટલે લેખકે વિજ્યાને મોહવશ દીક્ષાત્યાગ કરાવવો હતો - દેવેન વિધુર બને છે અને તે પછીથી અનાયાસે સાવી તે ભલે કરાવ્ય, ભલે પુન: પરણાવી, પરંતુ તેને દીક્ષાત્યાગ વિજયાના પુન: સંપર્કમાં આવે છે, એ પછી બેય કાંતિ છે અને તેમાં કોઈ પાપ નથી એવી સાવીજીના મુખ વચ્ચેનો સંપર્ક વધતાં વધતાં છેવટે વિજયાના દીક્ષાત્યાગમાં વાટે રજૂઆત કરી છે તે બિલકુલ અજ્ઞાન પ્રેરિત અને ઊંડી અને બેયના લગ્નમાં પરિણમે છે. આવું કાંઈક નિરૂપણ એ સમજ વગરની રજૂઆત છે, જે લેખકને હાથે જાણ્યે-અજાણ્ય નવલમાં હોવાનું સ્મરણ છે. આ લખતી વખતે એ પુસ્તક જૈન ભાવકની લાગણી દૂભવી જાય છે. મારી સામે નથી, એટલે ચેકકસ સંદર્ભ ટાંકી શકાતા નથી, છેવટે, “મધુરેણ સમાપયેત’ એ ન્યાયે જેમ શ્રી ગુલાબ પરંતુ વાતને ક્રમ આ પ્રમાણે જ છે એમ સ્મરણ છે. દેદિયાએ લેખના છેડે શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાલાની ‘શ્રવણ આવી ઘટના, વિશાળ સમાજમાં ન બને એવું નથી. બેલગાડા'ની કવિતા ટાંકી છે તેમ મને શ્રી દા. ખુ. બેટાદકરનાં બને છે–આજે ય બને. એટલે એ સામે મારે કશી ફરિયાદ નામે સુવિખ્યાત કવિવર્ય શ્રી બેટાદકરની “શત્રુંજયને સેંદર્યવૈભવ કરવાની નથી. પણ મારે વધે એટલો જ છે કે વિજયાને નામની શ્રી શત્રુંજય તીર્થને વર્ણવતી અજોડ કવિતા ટાંકવાનું દીક્ષા છોડવાનું સમજાવતી વખતે દેવેન, દીક્ષા છેડતાં ખચકાતી મન થાય છે. છ કડીનું એ આખું કાવ્ય તે નહિ, પણ તેની વિજયાના મનનું સમાધાન કરવા માટે જે તર્ક અને ઉપાયો છેલ્લી કડી ટાંકીશઃ જે છે, તેમાં તે વિજયાનાં ગુરુ સાધ્વીને પણું સંડોવે છે, અને “સેહત શૈલ પુષ્ટ પુનિત ગજપતિ સુંઢ માટિની શી એક અવસરે તે ગુરુ સાવીના મુખે ઉચારાવે છે કે “દીક્ષા. અંબાડી ધમાં કેરી પતિતજનતણાં પાપવિનાશિની શી; છોડવી એમાં કાંઈ પાપ નથી. ઘણુ એએમેટા મેટા સાધુઓએ સંકલ્પ ઈન્દ્ર એવું પુનિત ગજ પરે મેણુ આવી વિરાજે, પણુ-દીક્ષા છોડી છે. જેને તે કર્મમાં માને છે, ને દીક્ષા છોડવી સુણીને પ્રાર્થના એ જિનપતિ ઊતર્યા લેકઉદ્ધાર કાજે.” પરિસંવાદ સંધ'ના ઉપક્રમે “કાંતિવીર’ વિષે એક પરિસંવાદ યોજવામાં આવ્યું છે. તારીખ સણઢ વિષય વ્યાખ્યાતા શુક્રવાર સાંજની વિશ્વના કાંતિવીરે છે વિષ્ણકાન્ત શાસ્ત્રી ૧-૧૧-૮૫ ૫-૪૫ અધ્યક્ષ, હિન્દી વિભાગ, કલકત્તા યુનિવર્સિટી શનિવાર સાંજના ભારતના ક્રાંતિવીરે પ્રખર સમાજવાદી શ્રી એન. જી. ગોરે. ૨-૧૧-૮૫ * ૫-૦ ૦ રવિવાર સવારે મહારાષ્ટ્ર અને છે. વિષ્ણુભાઈ પંડયા ૩-૧૧-૮૫ ગુજરાતના ક્રાંતિવીરે એસેસિએટ એડિટર, લેકસત્તા', અમદાવાદ - ૧૧-૦૦ સ્વાતંત્ર્ય લડતનાં ગીતે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય અને કિન્નરી ગ્રુપ સ્થળ: વાલચંદ હીરાચંદ સભાગૃહ, ઇન્ડિયન મરચન્ટ ચેમ્બર્સ, ચર્ચગેટ, મુંબઈ ૪૦૦ ૦૫ ૦ આ પરિસંવાદનું ઉદઘાટન જસ્ટીસ ચંદ્રશેખર ધમોધિકારીના વરદ્ હસ્તે થશે. કાર્યક્રમનું પ્રમુખસ્થાને ડા, રમણલાલ ચી. શાહ સંભાળશે.' સૌને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. ધનવંત તિ, શાહ કે, પી. શાહ અમર જરીવાલા :: પન્નાલાલ ૨, શાહ.' સંયેજ મંત્રીએ
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy