________________
ની)
૧૮૨
પ્રબુદ્ધ જીવન
यस्मात् क्रिया प्रतिफलति न भावशून्यः ।
પન્નાલાલ ૨. શાહ
આપણાં પૂર્વ સૂરિએ અને ઋષિ મહર્ષિ આને સાબવાળા હસ્તગત હતી. અધ્યાત્મ અને આત્મસાક્ષાત્કાર, તત્ત્વજ્ઞાન અને જીવનવ્યવહારની ખૂખીમા એમણે આપણને સૂત્રેા દ્વારા આપી છે. એમાં સહજ રીતે ગાગરમાં સાગર ભર્યાં છે. એમાં જમાનાનું ડહાપણ છે, અનુભન્ન છે. એ અનુભત્રના નીચેડરૂપે, નવનીતરૂપે આપણને મળે! સંસ્કાર–સમૃદ્ધ વારસા મળ્યા છે. ઉપનિષદ અને પુરાણા, આગમ અને પિટ્ટા ગ્રંથમાં આપણને આવાં વર્ષા સૂત્રેા મળે છે. આ થા બહુધા સૂત્રા રૂપે જ રચાય છે. એવું એક સૂત્ર જેવું, આચાય શ્રી સિદ્ધસેન દિવાકરરચિત કલ્યાણુમદિર તેંત્રના માત્રીમા શ્ર્લાકનુ ચેાથુ ચરણુ આ લેખને મથાળે મૂકયું છે: યમાત્ નિયા પ્રતિષ્ઠતિ ન માનશૂન્યા । તરના ભાવ વિના ભકિત ફળતી નથી.'
એ શ્લોકના ભાવાથ' કિ ચ્યા છેઃ પૂર્વ ભવમાં ભગવાનની વાણીનુ ક્યારેક, કક્ર શ્રવણુ યુ હશે; ક્રાઇ વખત એમને પૂજ્યા પશુ હશે; વળી કાઇ વખત નિરખ્યા પણ હશે, પરંતુ એ ક્ષણે ભગવાનને ભક્તિપૂર્ણાંક, ભાવપૂર્વ ચિત્તમાં ધાર્યાં નહિ હોય એટલે દુ:ખપાત્ર આ સસારમાં આપણું પરિભ્રમણ ચાલુ રહ્યુ છે. કારણ, ભાવશૂન્ય માચારથી શકિત મૂળતી નથી,' કહેવાનું તદ્દન સરળ છે. F
ચ્યાધુનિક કેળવણીના પ્રસાર સાથે જાગૃતિ આવી છે. સમજ્યા વિના, 'ની જાણુકારી વિના આવાં સૂત્રને પોપટપાઠ અણુ• વાની કે ક્રિયા અને ભકિત કરવાની આપણું મન ના પાડે છે. થ ન સમજાય, યિતના હેતુ ન સમજાય તેય પ્રભુનામસ્મરણથી માંડીને ભકિતપૂવક્ર સમપણું, કરવાની વાત ઝટ દઈને ગળે ઊતરતી નથી; પરંતુ ય' સમજાય કૅનહિ તે પણ પ્રભુના સ્મરણમાં લાભ છે, નુકસાન નથી, એ સમજવું જરૂરી છે. ભાવ હોય અને અથ સમજાય તા વધારે સારું. બુદ્ધિથી અથ' સમજાય અને વ્યવહાર સરખા, સરળ ચાલે એ ખરું. પરંતુ એ વાણીના અય' થયા, અથ' શબ્દોમાં, વાકયામાં કે વાણી માત્રમાં નથી. પણ એ ખેાલનારના, સ્તુતિ કરનારના મનમાં છે. એ વિશેષ મહત્ત્વના છે. સ્તુતિ કરનાર જે ભાવથી, જે હેતુથી ખાલે છે. તે જ તેને સાચા અથ એટલે જે મહત્ત્વનું છે તે ભકતના 'તરના માવાનુ મહત્ત્વ છે.
ચૈતન્ય મહાપ્રભુના જીવનના એક પ્રસંગ છે.
એકવાર તે યાત્રાથે' જઇ રહ્યા હતા. રતામાં એમણે એક વૃદ્ધ બ્રાહ્મણુને ગ્માસન લગાવી ભગવદ્ગીતાના પાઠ કરતા જોયા. સામે શ્રીકૃષ્ણની મૂર્તિ પધરાવી હતી. એ વૃદ્ધની આંખમાંથી એકધાર આંસુ વહી રહ્યાં હતાં. એ જોઇને ચૈતન્ય મહાપ્રભુ ત્યાં જ બેસી ગયા. પાઠ પૂરા થયા. વૃદ્ધ ભ્રાહ્મણ રડતાં રડતાં મૂર્તિને પગે લાગ્યા. એ સ્વસ્થ થયા ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ તેમને પૂછ્યું : 'મહારાજ ! આપ ગીતાનું ઊંડું રહસ્ય જાણુતા લાગે છે. તે ભાપ ગીતાના શા અય કરી છે તે સમજાવે.'
ભાઈ! હું તે કંઇ સમજતા નથી,' પેલા વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, 'હુ' તા સંસ્કૃત પશુ જાણુતા નથી.’
પતા ભાવાવેશ એવા હતા', ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું. એની મને ખબર નથી !' પેલા વૃદ્ધ બ્રાહ્મણે આગળ ચલાવ્યું, હું જ્યારે જ્યારે ગીતાના પાઠ કરું છું, ત્યારે ત્યારે
તા. ૧૬–૧–૯૫
મને લાગ્યુ` છે કે અજુન જીવનમાં ખૂબ મૂંઝાયા છે. પરમ કલ્યાણના માર્ગ' સ્વક્ષુદ્ધિથી સઝતા ન હતા. એટલે ભગવાનને શરણે ગયા, ઉદ્ધાર માટે. ભગવાન કરુણા કરી ઉપદેશ આપે છે અને અર્જુન એ ઉપદેશ આતુરતાથી ઝીલે છે. એ ઉપદેશ શા છે એની મને ખબર નથી, ફકત ભગવાનની કૃપાથી જ ઉદ્ધાર છે એમ હું સમજું છું. બીજું કાંષ્ટ હું સમજતા નથી.'
લાગે છે કે વ્યાકરણાચાય' અને અલભલા પંડિતા જે નથી સમજ્યા એ ખરું તવ આ વૃદ્ધ બ્રાહ્મણુ સમન્યા છે. સમની વાત મુખ્ય છે, અને એ એમણે બરાબર ગ્રહણુ કરી છે, યથાય પડી છે.
એક બીજુ દૃશ્ય જોઇએ.
નાનુ ખાળક હોય, ધેાડિયે ડી'ચવા જેવડું. અથ સમજવાની એની ક્ષમતા બિલકુલ નથી. એને સૂવડાવવા એની માતા એને હીચકે ઝુલાવે છે, હાલરડુ' પણ ગાય છે. એના કર્ડ જરાય સીા નથી. કદાચ બાળક હડે ચડે અને ઊ કે નહિ તે શરૂઆતમાં એને પટાવે, ધમકાવે અને તે હાલરડાં ગાયને સૂવડાવી દે. માટે આશરે એ સૂર્ખ જાય, મીઠી નીંદર માણે અને જાગે ત્યારે હસતું, કિલ્લાલ કરતુ હોય સ્ક્રૂતિ'વાળુ' હાય. હવે એની માતાને ખલે ખીજુ કાઇ એ બાળકને હીંચકાવે.
તુ ન હોય અને ન સૂવાની રઢ લીધી હોય એવું લાગે. એટલે હીંચકાવનાર અને પ્રારભમાં ધમકાવે, ખવરાવે અને 'તે એના મધુર કંઠે હાલરડુ' ગાય તા બાળક એના સમયે નિદ્રાધીન તા થશે જ. પરતુ એ ઊધમાં વારવાર ઝબકી જશે, હિજરાચા કરશે, ઊંધ પૂરી થતાં એ ઊઠી પશુ ખરું, પરંતુ એ હતુ–રમતું, ખીલખીલ કરતું નહિ હોય. એનામાં સ્મ્રુતિ' પણ નિહ હોય. આ દૃશ્યમાં આપણે જોઇ શકીએ છીએ કે બાળકમાં અથ સમજવાની ક્ષમતા નથી તેમ કંઠના માની પણ અને સમજણુ નથી. હાલરડાના ભાવ પણ મીઠાં હોય. છતાં ક્રક પડે છે. એનુ કારણ માતૃવાત્સલ્ય છે. માતાનાં હેત અને વક્રાલની એને અનુભૂાત છે, પ્રતીતિ છે, એમાં અને પૂરા વિશ્વાસ છે. એ વિશ્વાસ અને શ્રદ્ધાની આથે એ નિરાંત મીઠી નીંદર માણે છે. પરિણામે ખાળક તુ-હસતું, મરકતું-મરકતું જાગે છે.
આપણું પણ આ બાળક જેવું છે. જેમ આળકને માતાના હેતની સમજણુ છે તેમ આપણને અંદરથી એટલુ સમજાય કે ભગવાન પરમ ધ્યાળુ છે, અંતર્યામી છે અને એ સમજણુ પર અંતરના ખરા વિશ્વાસ ખેસે, એવી શ્રદ્ધા જાગે તો પછી ભલેને અથ' ન સમજાય, તેા પણુ એવી સ્તુતિ . સાંભળવા મન અધીરું થશે. એમ કરવાથી પ્રભુપરાયણુ થવાય. એથી શાંત અને પ્રસન્નતા પણ થશે. સ્તુતિ અને પ્રાથના અને તેના હેતુ પ્રભુ-પરાયણ થાને છે. એ અંતરના ભાષ હાય તા જ થવાય, એમાં અથ' અને કંઠની મધુરતા ભળે તેા એ ભાવને પુષ્ટિ જરૂર મળે, પરતુ એ ન હોય તો અંતરના ભાવ એળે જતા નથી. એથી ઊલટુ અથ'ની સમજણુ હૈાય, મીઠા લહેકા અને મીઠી ઝલક સાથે કઠમાંથી ભજન વહેતુ હાય, પરંતુ ભાવાલ્લાસ ન હોય તેા એ યંત્રવત્ ભક્તિ કેટલી ક્ળે એ એક પ્રશ્ન છે. મુખ્ય વાત અંતરનાં ભાવની છે. એના વિના ભકિત ફળતી નથી. કલ્યાણમંદિર સ્તાત્રના એ ક્ષેાકના ચાથા ચરણમાં પણ આચાય શ્રી સિદ્ધસેન દિવાકર એ જ કહેવા માંગે છે.
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સલ, મુદ્રક અને પ્રયાગ : આ શુઅનલાલ જે. જ્ઞાન, પ્રશ્નન સ્થળ : ૨૮૫, ૪રદાર વી. પી. રાય, સુબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૯૬ : મુદ્રણુસ્થાન ટ્રેન્ડ પ્રિન્ટ, જગન્નાથ રોડ, ગિરગામ, સું૪ - ૪૦૦૦૦૪.
10