________________
તા. ૧૬-૧-૮૫
પ્રબુદ્ધ જીવન
૧૮.
હમ બુલબુલેં હી ઇસકી....
હ મનેજ્ઞા દેસાઈ ૨૬મી જાન્યુઆરી હવે બહુ દૂર નથી.
સે અચ્છા...” એ ટી. વી. પર ચગીત તરીકે સાંભળવા આપણા દેશનાં બાળકને આપણા તહેવાર ગણાવવાનું પૂરતું સીમિત રાખવાને બદલે આ૫શુ દેશની બુલબુલ બનીને કહેશે તે તેઓ દિવાળી, હેળી, નાતાલ, છંદ, પટી વગેરે એક-બે મધુર ટહુકા પણ કરી લઈએ તો કેવું? અનેક ગણાવશે પણ બહુ જ ઓછી બાળકે ૧૫મી ઓગસ્ટ કે
બાળકમાં રાષ્ટ્રીયભાવના આપણુ કરતાં વધારે હોય છે. ૨ ૬મી જાન્યુઆરીને આપણે તહેવાર ગણાવશે. પણ એમાં કદાચ એને વાસ્તવિકતાઓને પરિચય નથી-કે ઓછો છેબાળકોને વાંક નથી, આપણે વાંક છે. દિવાળીહળીમાં માટે. પણ એ રાષ્ટ્રીયતાના અંકુરને આપણે વ્યવસ્થિત રીતે આપણે પણ જેટલો આનંદ કરીએ-કરાવીએ છીએ, એટલો સિંચીશું તે કદાચ પિતાની રાષ્ટ્રીયતા જાળવીને પણ આ જ આનંદ આપણને આ રાષ્ટ્રીય તહેવાર નથી થતો એ વાસ્તવિકતાઓને સામને આપણાથી પણ વધારે સારી રીતે હકીકત છે. આપણે એને તહેવારોમાં ગણાવીએ તો એ કંઈ કરી શકશે. તહેવાર કહેવાય?” એમ કોઈ બાળક બિચારું પૂછી બેસે તે
આજકાલનાં છોકરાં બહુ સ્માર્ટ હોય છે.' અને શો વાંક?
હવેની જનરેશન જ ઈટલિજન્ટ હોય છે.' “મમ્મી, માલે અમારે સવારે સાત વાગ્યે સુલમાં પહોંચી
. આવાં વાકો ઘણીવાર સાંભળવા મળે છે. ૫૨ એ
રમ્રાટનેસ” અને “ઇન્ટલિજન્સ ને વળાંકની જરૂર છે. તે માટે જવાનું છે.” મને એટલા વહેલા આવવાને ટાઈમ નથી.”
વીડિ વજર્યું નથી પણ આવજવંદન જરૂરી છે.
ગાંધીજી અને દેશની સ્વતંત્રતા એકબીજા સાથે એટલી પણ પપ્પાને તે પહેલીડે' છે ને!'
ગાઢ રીતે સંકળાયેલાં છે કે અહીં એ વિશે લખવું ૫ણું તે પપ્પા બિચારા સૂએ કે તને દેશભકિત શીખવવા અસ્થાને નહીં ગણાય. આવે !”
હું નાની હતી ત્યારે આપણે જેમ ગપતિ અને માતાજી હા, બહુ સહેલું નથી. કોઇક વાર રજા મળતી માડીએ' એમ બીજી ઓકટોબરે મેં ગાંધીજી “માંડેલા’. ગાંધીહોય. ઘણું કામ હોય. સમય ઓછોને મુશ્કેલીઓ વધુ. છને ફેટે મૂકીને આજુબાજુ શણગાર કરેલું. આજુબાજુથી પણ બાળકને રાષ્ટ્રભકિત શીખવવી હશે તે થેડિ તે. બધાને દર્શન' કરવા બોલાવી લાવેલી. ભોગ આપવું પડશે ને ! એ જ બાળકને માટે જો વધારે આ પ્રસંગ ટાંકવાનું તાત્પર્ય એટલું જ કે બાળકોને સુંદર દેશ વારમાં મૂકી જ હશે તે અત્યારથી એ પ્રેત્સાહન આપીશુ તે એ પિતાના આગવા વિચારો અને બાળકને આ દેશ પિતા' તે લાગ જોઇશે ને! બધાં જ સતેજ કલ્પનાશકિતને અનેક રીતે અભિવ્યકિત આપી શકશે. બાળકોને તે અમેરિકા-ઇંગ્લંડ એકસપર્ટ નહીં કરી દેવાય! મારાં ફેઈ જે પિતે વાત , સનિક હતાં, તે અરે એકસપર્ટ કરેલાને પણ પાછી ઈમ્પોર્ટ કરવાની ત્યાંની કહેતાં કે ૨૬મી જાન્યુઆરીએ એ લેકે કઇ વાર સાથિયાસરકારે ભવિષ્યમાં ફરજ નહીં જ પડે એમ કેણે જાણ્યું? - રંગોળી પણ કરતાં, આ વાત સાંભળીને મેં પણ એક બે વાર
ટૂંકમાં બાળકને અને આપણને સૌને આ દેશ પિતાને’ ૨૬મી જાન્યુઆરીએ અગમાં સાથિયે કરેલે. મોટાં થતાં આ લાગ જોઇએ. આ દેશની માટી, આ દેશની હવા, આ પ્રકારના ઉત્સાહમાં ઓટ આવી શકે પણ કદાચ આ પ્રકારના દેશને પવન બધું “આપણું લાગવું જોઈએ. બાળને તે ઉત્સાહનું રૂપાંતર બીજા રચનાત્મક ઉત્સાહમાં પણ થઈ રાકે. લાગે છે પણ આપણુ–મેટાંનું વલણ એ લેટેમાં પરિવર્તન
* અમારે ત્યાં ખારમાં લક્ષ્મીનગર હેલમાં વર્ષના આ લાવે છે.
અને દિવસે પહેલાં વજવંદન થતું અને મુખ્યત્વે રતનાં દેશ તે છે તે છે, કંઈ ઝંડવંદન કરવાથી સુધરી વિદ્યાથીઓથી હાલ ભરાઈ જતું. કેટલાક કારણોસર એ બંધ જવાનું છે? રાષ્ટ્રગીત ગાવાથી કંઇ દેશ સુધરવાને છે ? થઈ ગયું. ત્યાર પછી મારા પપ્પાની ઇચ્છાથી અમે ખારના આવી દલીલે વારંવાર સાંભળવા મળે છે. આનું કારણું
જાહેર બગીચામાં ધ્વજવંદન શરૂ કર્યું. ઘણુંખરું એક શાળાના આ૫ણામાં રાષ્ટ્રીય ભાવનાને સદંતર અભાવ છે. જે બાળકને
વિદ્યાથીઓ બગીચામાં આવતા. એક-બે વાર એ પણ આવ્યા વજવંદનમાં મોકલી શકાય એમ ન જ હોય તેય, “જવું તો નહિ. એક વખત તો ગણીને આઠ જણ હતાં અમે વજવંદનમાં ! જોઈએ ! પણ આ વખતે બની શકે એમ નથી.” એવો વિચાર “આને શે અથ!' એવી નિરાશા છતાં પ્રયા ચાલુ રાખી. પોતે કરે અને બાળકને સમજાવ એ કદાચ બાળકની હવે પાછી સંખ્યા પ્રમાણમાં વધી છે. જો કે એમાં પણ કેળવણી અને એના ભવિષ્ય માટે વધારે ફાયદાકારક અને મુખ્યત્વે વિદ્યાથીએ જ હોય છે- નાગરિકે બહુ જ ઓછા પ્રેરક છે.
હોય છે. પણ કંઈક આશાના કિરણ દેખાય છે. મારા પપ્પાના એક અંગ્રેજ મિત્ર છે. તે હંમેશાં ૧૫ મી
વળી એક અનોખો અનુભવ પણ થયો. બગીચામાં જ્યારે ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ શુભેચછાઓ મોકલતા કાગળ
હું જ બાંધતી હતી ત્યારે જાહેર જગ્યા હોવાને કારણે લખે છે. ત્યારે મને ઘણીવાર એમ થાય છે કે આપણે આજુબાજુ ફરવા આવેલા તેને પણ એમાં રસ જાગે. અંદર-અંદર શા માટે ગ્રીટિંગકાર્ડસ મોકલતા નથી? આ વજવંદન શરૂ થઇને પૂરું થયું ત્યાં સુધી બગીચામાં ફરવા પ્રયા ખરેખર સુંદર નથી ?
આવવાવાળા લે છે એ પણ એક-બે વાર હાજરી આપી. વળી દવજવંદન એ લગભગ માત્ર શાળાએ પૂરતું
આપણે ધીરે ધીરે પણ વર્ષના આ બે દિવસને પર્વ સીમિત રહે છે. શાળા છોડયા પછી આપણુમાંના કેટલાંને
તરીકે ઉજવીશું તે આપણામાં અને આપણું બાળકમાં એ વજવંદનમાં ગયાનું યાદ હશે !
વિશે જાગૃતિ આવશે, રાષ્ટ્રીયતાની ભાવના કેળવાશે ' અને તે આવતી ૨૬ મી જાન્યુઆરીએ આપણે “સારે જહાં એક પ્રકારને આનંદ તે મળશે જ !