SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ મજાએ ચૂંટણીમાં એના પ્રત્યે પોતાના અણુગમે સ્પષ્ટ દર્શાવી આપ્યા. દર વખતે ચૂંટણીમાં કેટલાક મોટા માણસાના રાજ્ય થાય છે. આ વખતે ચંદ્રશેખર, વાજપેયી, ફર્નાન્ડીઝ, હા, મલાણા વગેરે નેતાઓ પરાજિત થયા. એમની પ્રતિષ્ઠાને ઠીક ઠીક હાનિ પહેોંચી છે. એટલે જ તેમ તરખાજ કરવાની જરૂર ઊભી થઈ છે. પોતાના પક્ષને ફરીથી સુદૃઢ કરવા માટે તેઓએ ભગીરથ પ્રયાસેા કરવા પડશે. પ્રયુદ્ધ બન ભારતમાં લેાશાહી છે, પર ંતુ તે પૂરેપૂરી સાચી અને ઉત્તમ કહી શકાય એવા પ્રકારની નથી, કાડા લાંકાના મત હજુ ખરીદાય છે. ધરવખરીની લ્હાણી, ભેટસાગાદાની વહેંચણી કે રોકડા રૂપિયા આપવા સુધીની પ્રવૃત્તિએ મત મેળવવા માટે થાય છે. અભણુ વિસ્તારમાં જે તેતાઓનુ તાલુકાની કક્ષાએ માટુ' થ'સ્વ હોય છે. તેને માંમાગ્યાં દામ આપીને ખરીદી લેવાય છે, જેથી આખા તાલુકાનું મતદાન પોતાના પક્ષને મળે. જ્યાં કરાડે લેાકા હજુ નિશાનીને મત માપે છે, વ્યક્તિને નહિ, ત્યાં લેાકશાહી પૂછુ પણે વિકસી એએમ કેમ કહી શકાય ? ચૂં ટણીની પ્રચાર–ઝુંબેશમાં સ્થાનિક ઉમેદવારાને બદલે રાજીવ ગાંધી સ્મૃત અન્દિરા ગાંધીની ખીમા સાથેનાં પાસ્ટા સૂકાં પડાં એ શું દર્શાવે છે? કેટલાક બીજા પક્ષાએ પણ એવુ કર્યા નથી કયુ" ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી અથડામણા કે મતદાન વખતે થયેલી અથડામણા કે મતદાન વખતે થયેલી મારામારીમાં ડઝન ધ માણુસા મૃત્યુ પામ્યા છે. કેટલાય મતદાર વિભાગામાં કરી મતગણતરી કરવી પડી છે, કેટલાય મતદાર વિભાગેામાં બાણુના ઉપયોગ થયો છે. લેાકશાહીની આવી કેટલીક મર્યાદાત્મ, ભારતની પ્રજાના કેટલાક વગ જ્યાં સુધી અશિક્ષિત રહેશે અને પ્રજામાં ગરીબી રહેશે ત્યાં સુધી રહેવાની. ભારતના મતદાર સુશિક્ષિત અને સારી આર્થિક સ્થિતિવાળા જ્યારે થશે અને મતપત્રકમાં માત્ર ઉમેદવારશનાં નામે જ હશે અને નિશાનીઓ તેમાંથી નીકળી ગઇ હશે' તે દિવસે જે મતદાન થશે તે આજના મતદાન કરતાં વધુ સાચું અને પ્રામાણિક ગણાશે. આઝાદીની ચળવળમાં ગૃધીજીએ ગામેગામ સાચા સનિષ્ઠ ક્રાય કર્તાઓની મેટી ફોજ તૈયાર કરી હતી. છેલ્લા ખે દાયકાઓમાં ભાડૂતી કામ કર્તાની જમાતા વધી છે. તેઓને જેટલા પ્રમાણુમાં ખરીદી શકાય તેટલા પ્રમાણમાં વધુ મત મેળવી શકાય. તેમને ખરીદવા માટે જેટલા પ્રમાણમાં પક્ષ પાસે મિક્રિસાખી વધુ પૈસા તેટલા પ્રમાણમાં વધુ મત મળવાની શક્યતા. ચૂંટણીમાં ખર્ચાતાં મઢળક ના[ની અસર આપણા અથતંત્ર ઉપર મોટી થાય છે અને ખર્ચે'લાં નાણાં ખેાટે માગે પાછા મેળવી લેવાની પાપી પ્રવૃત્તિ તેા ખીજી ચૂંટણી સુધી ચાલ્યા કરે છે. ભારતનું આા મોટામાં મોટુ દુર્ભાગ્ય છે. શ્રી રાજીવ ગાંધીના પક્ષને ત્રણ ચતુર્થાંશ જેટલી સારી અહુમતી મળી છે એટલે એમની સરકાર પાંચ વર્ષ' સુધી નિશ્ર્ચિત રીતે સ્થિર રહી શકશે. પક્ષાન્તર કે તેની ધમકીનું દૂષ્ણુ આપ્યુ રહેશે. સ્થિર સરકાર દ્વારા તેમ ઇચ્છશે તા ઘણું સારુ કાય' કરી શકશે. પેાતાના પ્રધાનમંડળમાં તે નવા, ઉત્સાહી, પ્રામાણિક ને સનિષ્ઠ ઉમેદ નાગેને કેટલી પસંદગી આપે છે, પ્રધાનમડળમાં વિભિન્ન ક્ષેત્રના નિષ્ણાતને કેટલું સ્થાન આપે છે અને તેમે કેવી તા. ૧-૧-૨ નીતિરીતિ અપનાવે છે તેના ઉપર તેમની સફળતાના આધાર રહે છે. તે 'શક્તિશાળી છે, પરંતુ તેમના ખિનેઅનુભવી પણાના લાભ તેમના કેટલાક લુચ્ચા અને સ્થાયી સાથી ક્રાય કરો કા ને કેટલે ઉઠાવી જાય છે તથા વધુ પડતી મળેલી બહુમતીને તે કેવા દુરુપયોગ કરે છે તે પણ જોવાનુ રહે છે. ગરીબી, ભ્રષ્ટાચાર અને તુમારશાહીને કેટલે અંશે તે દૂર કરી શકે છે અને દેશની માટી માટી સમસ્યાઆને ધ્રુવી કુનેહથી હલ કરે છે તે જોવાનુ રહે છે. ભારત દેશ ઘણા માટા છે. ભાષા, ધમ' ને પ્રાંતીય સંકુચિતતા સમયે સમયે નાની માટી સમસ્યાઓ ઊભી કર્યા કરે છે. નહેરુના વખતમાં આસામ કે પજામની સમસ્યાના સ્વપ્ને પણ ખ્યાલ નહેાતે, ભવિષ્યમાં કેવી નવી સમસ્યા ઊભી થશે અથવા દેશના મને દેશ દ્વારના લાગતાવળગતા કેવી સમસ્યા ઊભી કરાવશે તે કહી શકાય નહીં, એવી સમસ્યા જ્યારે ઊભી થાય ત્યારે રાજીવ ગાંધીની ભારે કસેટી થશે. ભારતના રાજકારણમાં ફિલ્મી અભિનેતામાને પ્રવેશ વધતા જાય છે એને આપણે સારી નિશાની ગણીશું ? ક્રિમી; અભિનેતા સારા રાજદ્વારી નેતાઓ ન જ થઈ શકે ગમ કેમ કહી શકાય ? ભારતમાં ને ભારત બહાર કેટલાક ફિલ્મી અભિનેતાએ રાજદ્વારી ક્ષેત્રે સારુ કાય' કરી ખતાવ્યુ છેઃ અભિનેતા પાસે લોકમાનસને સમજવાની સારી સૂઝ ડાય છે. ભારતની સુશિક્ષિત પ્રજા કરતાં મલ્પશિક્ષિત અને શિક્ષિત પ્રજાને ફિલ્મી અભિનેતા માટે વધુ ઘેલા છે. ફ્રિલ્મી અભિ નેતાઓને લેામત મળતા હોય તે તે તેમની ચલચિત્રોમાંની લોકપ્રિય કામગીરીને કારણે, નઢિ દેરાજદ્વારી નિપુણુતાને કારણે. એમાં કલાની કદરને પ્રશ્ન બહુ સ્થાન પામતા હરો કે કેમ તે પણ એક સવાલ છે. નાયકને ભલે ખલનાયકના અભિનય કરવામાં કુશળ એવા અભિનેતાને એની કલાની કદર તરીકે ચૂંટીને પ્રજા રાજદ્વારી ક્ષેત્રે મેલે ત્યારે પ્રજાના માનસને પહે વધારે સારી રીતે સમજી શકશે. ફિલ્મી અભિનેતાઓને પૈસા તે પ્રીતિ વરેલાં હોય છે. તેમની પૈસાની કમાણી પણ બહુ શુદ્ધ ને પ્રામાણિક હોવાનુ આછું મનાય છે. તેમ છતાં તેમની પાસે પુષ્કળ ધન હાવાથી પૈસાની લાંચ દ્વારા તે આછા ભ્રષ્ટ થશે એમ માની શકાય. પર ંતુ પક્ષપાત રહિત તટસ્થ નિષ્ણુ ય લેવાનું લકપ્રિયતાના મદમાં તેઓ કેટલી સફળ રીતે કરી શકરશે તે જોવાનું રહે છે. સારા અભિનેતા રાજકારણમાં માત્ર અભિનય ન કરતાં સારા રાજનેતા ખની રહે તે એન જેવું રૂડું શું? ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોંથી રાષ્ટ્રીય સ્તરની હિત ચિંતાને બલ્લે પ્રાંતીય હિતચિતા અને સકુચિતતા વધ જાય છે. રાજ્ય કક્ષાના સ્થાનિક પક્ષાનું જોર વધતુ જાય છે. આ બહુ સારી નિશાની નથી. લેસમામાં મોટા વિશેષ પ તરીકે અધિના તેલુગુ દેશમ્ પક્ષ માન્યા છે. તે રાષ્ટ્રીય રતરની વિચારણામાં રસ ધરાવે એ પ્રુષ્ટ અને અપેક્ષિત રહે છે. માડમી લેાસભા દેશના સંગઠનની ખાખતમાં કાય કરે, રાજીવ ગાંધી અને એમનુ પ્રધાનમંડળ ભારત નિશ્ચ લખ રાષ્ટ્રને પ્રગતિના પંથે દોરી જાય અને પ્રજાએ માદેશ આપી એમનામાં જે વિશ્વાસ મૂકયો છે તેને સાદ કરી બતાવે એવી આપણે માશા રાખીએ.
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy