________________
Regd. No. MH. By / South 54 Licence No. : 37
-
પ્રબુદ્ધ જીવને
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વષ : ૪૬ અંક : ૧૭
છુટક નકલ રૂા. ૧-૫૦
મુંબઇ તા. ૧-૧-૮૫ વાર્ષિક લવાજમ રૂ. ૩૦/
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક પરામાં એર મેઇલ : ૨૦ % ૧૨ સી મેઈલ કે ૧૫ દક
તંત્રી રમણલાલ ચી. શાહ
નો લોકાદેશ
જ રમણલાલ ચી. શાહ ' આપણી આઠમી લોકસભાની ચૂંટણીનાં પરિણામોએ ફરી ઉપયોગ કરવાનું હતું. શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા પછી એક વખત પ્રજાને, રાજદ્વારી નેતાઓને અને દુનિયાભરના અંતિમ દર્શન અને અગ્નિસંસ્કારને પ્રસંગ ભારતના - રાજદ્વારી નિરીક્ષકોને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધાં છે. કરોડે પ્રેક્ષકોએ કેટલાય કલાકે સુધી ટી. વી. ઉપર *ભારતની પ્રચંડ બહુમતીએ કોગ્રેસ પક્ષને, વડા પ્રધાન રાજીવ
સતત નિહાળ્યા કર્યો. રાજીવ ગાંધી ઉપર પણ એ કેમેરા સતત -ગાંધીને સત્તારૂઢ કર્યા છે. રાજીવ ગાંધીની કપ્રિયતાનું
ફરતે રહ્યો. આથી ભારતના એકંદરે લાગણીશીલ ગણાતા નવેસરથી માપ નીકળ્યું છે. નવા લેકાદેશ રાજીવ ગાંધીના
લોકોની લાગણી ઇન્દિરા ગાંધીની હત્યાના નિમિત્ત રાજીવ "પક્ષને ઉત્સાહ અને આવેગથી મળે છે.
ગાંધી તરફ વહે એ દેખીતું હતું. તે પણ ચૂંટણી પ્રચાર Bગ્રેસ પક્ષે આ ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવી છે. નિમિત્ત સરકારે અન્ય પક્ષોને પણ કેટલાક સમય ટી. વી. કેટલાક રાજદારી નિરીક્ષકોએ ગેસની તરફેણ માટે કરેલી અને રેડિયે પર આપ્યા એ ખરેખર તંદુરસ્ત અને પ્રશસ્ય અટકળ કરતાં પણ ઘણી વધુ સંખ્યામાં બેઠા એ પક્ષે મેળવી
પગલું ગણાય. આમ છતાં કોઈપણ ચૂંટણીમાં સત્તારૂઢ પક્ષને છે: મિશ્ર સરકાર સિવાય હવે બીજે કઇ વિકલ્પ જ નથી બીજેપક્ષો કરતાં કેટલાક દેખીતા લા ચંતો હાય-છે-“પ્રચાર એવી આગાહી કરનાર બેટા પડયા છે.
અને મત–ખરીદી માટેનાં નાણાં પણ એમાં ઘણે ભાગ * કાગ્રેસે અગાઉની કોઈ ચૂંટણીમાં મેળવ્યા હોય એથી ભજવે છે. વધુ મત આ વખતની ચૂંટણીમાં મેળવ્યા છે. અલબત્ત, જે રાજીવ ગાંધી રાજકારણમાં માતૃપ્રેમને વશ થઈ રાજ્યમાં કોંગ્રેસ પક્ષે કે ભૂતપૂર્વ વડા પ્રધાને સત્તાની ઉથલ- દાખલ થયા છે. એમ છતાં સંજય ગાંધી કરતાં એમનું "પાથલ માટે જાણી જોઈને હસ્તક્ષેપ કરવાના પ્રયત્નો કર્યા હતા ત્યાં વ્યકિતત્વ નિરાળું છે. એમની મુદ્રા ખરડાયેલી નથી. સ્વભાવે કાગ્રેસને સારો આવકાર મળે નવા..
તેઓ સરળ અને મિતભાષી છે. લોકહિતની દાઝ તેમના તે સમગ્ર દુનિયામાં મેટામાં મોટી લોકશાહી ભારતની છે. હિપે છે. તેઓ યુવાન ને સ્વપ્નશીલ છે. ચૂંટણી માટે લોકસભાની ચૂંટણી જાઈ એ જ દર્શાવે છે કે ભારતમાં ઉમેદવારોની પસંદગીમાં એમણે યથાશય સાવધાની રાખી છે, હજી, પાંચ, દસ કે એથી વધુ વર્ષ સુધી સરમુખત્યારશાહીને એટલે જ પ્રજાએ તેમના હાથમાં દેશનું સુકાન સોંપવાનું જય નથી. દુનિયામાંથી સમયે સમયે સાચી લોકશાહીવાળા
આ ધાર્યું છે.
. ' ji , '; ' . . રશે આઈ થતા જાય છે અને લશ્કરી કે બિનલશ્કરી
* ભારતમાં વિરોધ પક્ષે એકદરે નબળા અને ઊંડા મૂળ " સરમુખત્યારશાહીવાળા અથવા કહેવાતી લેકશાહીવાળા સામ્ય
વગરના છે. કોંગ્રેસનાં મૂળ આઝાદી પૂર્વે જ ઊંડાં રોપાયાં વાદી દેશનું પ્રમાણ વધતું જાય છે. ભારતમાં લોકશાહી ટકે.
હતાં. (આ વર્ષ કે ગ્રેસની શતાબ્દીનું વર્ષ છે.), આઝાદી નહિ અને સરમુખત્યારશાહી આવે તો મનથી રાજી થનારા દેશ.
પછી કેગ્રેિસના વખતોવખત નાનામોટા ટુકડા થતા રહ્યા. પણ દુનિયામાં કેટલાય છે. પરંતુ ભારતીય પ્રજાનું ખમીર
તેમ છતાં પ્રજાને એકંદરે ગ્રેિસ પ્રત્યે આદર રહ્યા કર્યો છે. છે એવું છે કે લોકશાહીને જલદી ખતમ થવા નહિ દે.
ઇ. સ. ૧૯૭૭ માં કટોકટી દરમિયાન થયેલા અત્યાચારો * * શ્રીમતી ગાંધી સત્તા પર હોત તેં આટલી વહેલી ચૂંટણી વખતે પ્રજાએ વિરોધ પક્ષને એક સોનેરી તક પૂરી પાડી
તેમણે આપી હતી કે કેમ અને આટલી બહુમતી તેમણે હતી. પરંતુ, વિરોધ પક્ષોની એ એકતા હૃદયની એકતા * મેળવી હતી કે કેમ તે પ્રશ્ન છે. શ્રીમતી ગાંધીની હત્યા ન હતી. સત્તા મેળવવા માટેની ૬ સ્વાથી એકતા હતી. પછી એમના પુત્ર વડા પ્રધાન રાજીવ ગાંધીએ ચૂંટણી પરિણામે કેટલાક નેતાઓની હુંસાતુંસીને કારણે, આવેલી
ધાર્યા કરતાં ઘણી વહેલી જાહેર કરી દીધી. એની પાછળ ! સત્તા હાથમાંથી સરી પડી. વતમાન ચૂંટણીપ્રચારમાં • fછે એક આશય તો પ્રજાની" સંહાનુભૂતિને લાભ'} લેવાને પણ વિરોધ પક્ષે એકાંત થઈ શકયા. જ્યાં બની સમજૂતી થઈ
*હતા. લાં એક બે વર્ષમાં શ્રીમતી ગાંધીએ દેશમાં પટા- તેમાં પણ કેટલેક સ્થળે વચનભંગના પ્રસંગ બન્યા જેમનાં * બંધ દોઢથી અધિક ટી. વી. કેન્દ્રો ચાલુ કરાવી દીધાં એની -નામ બગડ્યાં છે. એવા પક્ષ કે એવી વ્યકિતઓને જાહેરમાં , - પાછળ એક આશય ચૂંટણી પ્રચાર માટે આ માદયમને અપાયો. સિદ્ધાંત કરતાં સત્તા સ્વાર્થ સેખરે રહ્યાં