________________
૧૦૭
તા. ૧-૧૦-૮૫
પ્રબુદ્ધ જીવન સાંપ્રત સાહિત્યમાં જન સંદર્ભ: સિકકાની બીજી બાજુ
શાક મુનિ શીલચન્દ્રવિજય તા. ૧૬-૭-૮૫ ના “પ્રબુદ્ધ જીવનમાં શ્રીગુલાબ દેઢિયાને રીતે–એવી જ ટેક લઈને બેઠેલા લેખકે, પંડિતજી અને રેખાનાં લેખ વાંચીને આ લખવા પ્રેરાયો છું. ઘણા વખતથી, ઝેર તે પ્રા વચ્ચે મૂકેલા સંવાદને એક અંશ જુઓ રેખા કહે, “વ્રત વેડો પીધાં છે જાણી જાણીને ત્રીજો ખંડ “જન્મભૂમિ-પ્રવાસી'માં તેય?” “જો રેખા, આ ચીર ખાવાની મને ઈચ્છા થઈ નથી, ધારાપ્રવાહ રૂપે પ્રગટ થતું હતું અને તેનાં કેટલાંક પ્રકરણે વાંચ- પણ તારી મોટી બહેનની હોંશને ભાંગવી તે દોષ છે, એટલે વામાં આવ્યાં ત્યારથી, એ પરત્વે કાંઈક લખવાનું મન હતું, બે ચીર લીધી. ક્રિયા દોષમય નથી, ભાવ તપાસવાને હોય છે. તે આજે અમલમાં આવે છે.
નહીંતર અચુત જેવા દાકતરો કેઈનું સડેલું ફેફસું કાપી જ : ‘ઝેર પીધાં છે જાણી જાણી' નાં, ત્રીજા ખંડમાં પ્રકરણે ન શકે.' રેખા કહે, “પણ ક્રિયા કરી એટલે પરિણામ તે આવે, વાંચતાં મારા મન પર એવી છાપ પડી કે લેખક (શ્રી મનુભાઈ પંડિતજી.” દીક કહ્યું, પરિણામ બીજાને લાગે, કતને એ સંજોગોમાં પંચોળી-દશક) ના મનમાં, જાણ્યે અજાણ્યે પણ, જૈન ધર્મ નહિ. પડોશીની ટપાલ ભૂલમાં અહીં આવી હોય, તુંને આપી અંગે અમુક પૂવગ્રહો પ્રવર્તે છે અને એ પૂર્વગ્રહથી પ્રેરાઈને જ, આવે તેથી તું ટપાલી નથી થઈ જતી, વિચારી જોજે.” કેવી તેમણે આ પ્રકરણોમાં, જૈન ધમની પ્રતિભા ખંડિત થાય તે વિચિત્ર અને ગળે ન ઊતરે તેવી છે આ વાત ! એક દાખલાથી અભિગમ અપનાવ્યો હોય એમ લાગ્યા કરે છે..
સ્પષ્ટતા કરીએ; શ્રી ગાંધીજી દર અઠવાડિયે કે મહિને એક દિવસ આ બાબત અંગે, તે અરસામાં જ લેખકને તથા ‘જન્મ- મૌન પાળતા હતા એવું મારા ખ્યાલમાં છે. મોટા ચમરબંધી ભૂમિ' ના તંત્રીને તેમનું ધ્યાન દોરતા પત્ર કે ચર્ચાપત્ર લખવામાં વાઇસરોય જેવી વ્યકિત આવે તે પણ તેઓ તે નિયમમાં ભાગ આવ્યા, ત્યારે તેના ઉત્તરમાં તા. ૨૦-૧૨-૮૫ના સાપ્તાહિક
પાતા નહિ, એમ પણ કહેવાય છે. હવે ધારે કે કયારેક અગત્યના પ્રવાસમાં લેખકે સ્પષ્ટ કર્યું કે “જૈન ધર્મ વિશે મને ખુબ
કામે આવી કઈ વ્યકિત આવી ચડે કે પછી કોઈને મૌનના આદર રહ્યો છે. ભારતીય સમાજમાં અહિંસાને અવતારવામાં તેને
નિયમની જાણ ન હોય તે આવી ચડે, તે શું ગાંધીજી, તે આવઅનન્ય ફાળો રહ્યો છે.” અને અર્થ લેખકના મનમાં જૈન
નારનું મન ન દુભાય, હિંસા ન લાગે તે ખાતર મૌન તેતા હતા? ધમ પરત્વે કાઈ પૂર્વગ્રહ નથી-એ જ થાય. પરંતુ નવલ
શું તેઓ એમ માનતા કે આવા સંજોગોમાં મૌન તેડું તે. કથામાં આ ધર્મ સાથે સંબંધ ધરાવતાં પાનાં મમાં મુકાયેલા
વ્રત નહિ તૂટે, દેષ મને નહિ લાગે, હું કઈ ટપાલી નહિ બની શબ્દો અને સંવાદે વાંચીએ છીએ ત્યારે આ અર્થધટન મેળ
જઉં ? ને, ગાંધીજી કયારેય આવી પાંગળી કે વાહિયાત દલીલને વિનાનું પ્રતીત થયા વિના રહેતું નથી. આ માટે આપણે
આશ્રય ન જ લે એવું મારું માનવું છે. સત્યકામ પણ-જો તે એમાંના કેટલાક સંવાદે જ જોઈએ;
વાસ્તવમાં પંડિત હોય અને પ્રજ્ઞાચક્ષુ હોય તે–આવી દલીલ તા. ૨૧-૧૦-૮૪ ના હપ્તામાં (પ્રકરણ–૨) સત્યકામની કે વિચારક્ષતિ ન જ કરે; પરંતુ છતાં તેના માં આવી વાત વાતના જવાબમાં રેખા કહે છે: “અમારા ગુરુદેવ તે એમ કહે મૂકી છે તેથી લેખકનું જ માનસ, તેના શબ્દ વાટે છતું થતું છે કે, કોઈ કોઈને મદદ કરી શકાતું નથી, અને મહાત્માજી તે. હોવાનું લાગે તેમ છે. જુદું જ કહે છે. તમને શું લાગે છે?” “કઈ કોઈને મદદ કરી
૩. તા. ૧૮-૧૧-૮૪ના હપ્તામાં (પ્ર. ૬) તે લેખકે શકતું નથી–એ વાત અધ્યાત્મની અમુક વિશિષ્ટ કક્ષાએ પહોંચ્યા જૈન ધર્મ પ્રત્યેને પિતાને પૂર્વગ્રહ તદ્દન ખુલે કરી આ પછીની છે; સામાન્યતયા ગમે ત્યારે કે ગમે તેને તે ઉપદેશ લાગે છે. ચંપા અને માલિની નામે બે બાળાઓની દીક્ષા, જાણે આપવાનું નથી હોતુંઅને કયારેક અપાતે હોય તે પણ તે કે સ્વરૂપચંદ શેઠના પૈસે તે બાળાઓ વેચાણ લેવામાં આવે છે સ્થળ મમતા કે આસકિત તૂટે એવા ઉદ્દેશ્યથી જ અપાય; આવા અને થાય છે અને આગળ જતાં, એ સેલની રકમ આપવામાં ગંભીર આશયવાળી વાતને એકદમ સ્થળ અને એથી જ કદાચ પણ રવરૂપચંદ શેઠ દેગાઈ કરી રહ્યા છે, આવું નિરૂપીને લેખક, વિકૃત રૂપમાં રજૂ કરવામાં લેખકને શા આશય સંભવે ? જૈન ધર્મના પ્રતિભાખંડન સિવાય બીજું શું કહેવા ચાહે છે, 'કાં તે તેઓ રેખાના પાત્રને “અણુધડ” ઉપસાવવા ચાહે તે જ સમજમાં આવતું નથી. આ વાર્તા વાંચતાં કોઈ પણ છે કે જે આવી વાતને મમ સમજ્યા વિના ગમે ત્યાં, ગમે વાચક એમ જ સમજવાને કે જૈન સાધુ-સાધ્વીએ તે ગરીબ તે રીતે તેને બંધ બેસાડવા જાય છે; કાં તે “ગુરુદેવ” ના કે જરૂરતમંદ લેનાં સંતાનોને આ રીતે વેચાણ લઈ આવે પાત્રમાં “જડતા” પ્રગટાવવી છે અને કાં તે લેખકને ખુદને જ એટલે કે તે સંતાનોને બદલામાં, તેના મા-બાપ વગેરેને ભેટ - પિતે શું નિરૂપવા માંગે છે તેની સમજણ નથી; આવી છાપ કે બહુમાનના રૂપમાં, એ સંતાનની કિંમત ચુકવવે, અને એ , પડે છે. અને એ છાપ દઢ છે ત્યારે બને છે કે જ્યારે, રીતે પિતાને પંથ વધારે છે. પડી ગયેલી રેખાને પટ બાંધતાં બાંધતાં અમ્યુત તેની મશ્કરી
૪. આ જ પ્રકરણમાં રવયંસેવકે અને પૂર્ણચંદ્રજી કરે છે: “કઈ કઈની સેવા કરી શકતું નથી, પણ પગ બેસાડી મહારાજ વચ્ચેને લંબાણ સંવાદ (ક વિવાદ) છે તે, અને શકે છે. (પ્ર. ૨). અહીં જ સ્પષ્ટતા કરવી જોઈએ કે, જૈન સ્વરૂપચંદ શેઠ દ્વારા વીસ હજારની રકમ વડી દીક્ષા પહેલાં નહિ ધમેં બીજા જીવેની તેમ જ મનુષ્યની સેવા સહાય કરવાને આપવાની વાત આ બધું, રેખાના મનને દીક્ષા તરફથી પીછેહઠ કદી-કયાંય નિષેધ કર્યો નથી. અને કક્ષાભેદે પ્રવૃત્તિભેદ કે કરાવવાના આશયે જ આલેખાયું હોય એમ લાગે. એ તે ઠીક, પક્રિયાભેદ તે કયા ધર્મમાં નથી હોત?
પરંતુ, પાલીતાણા પચ્યા પછી મળેલી સંધની મીટીંગમાં, ૨. તા ૨૮-૧૦-૮૪ના હપ્તામાં (પ્ર. ૩), રેખાનું મન સ્વરૂપચંદ શેઠના દેશદ્રોહી ધંધા તરફ સેનું ધ્યાન દોરતા દીક્ષાથી પાછું હટે અને તે પણ તર્કસંગત કે પ્રતીતિકર " શીલભદમુનિના મેમાં “આપ સૈ જાણતા જ હશો કે બૌદ્ધ