________________
Regd. No. MH. By / South 54 Licence No. : 37
પ્રબુદ્ધ જીવની
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ:૪૭ અંક: ૧૧
'બઇ તા. ૧-૧૦–૮૫ છુટક નકલ રૂા. ૧-૫૦ વાર્ષિક લવાજમ રૂ. ૩૦/
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશમાં એર મેઈલ ૬ ૨૦ £ ૧૨ સી મેઇલ ૧૫ ૬૯
તંત્રી : રમણલાલ ચી. શાહ
જીવ છોડાવવાની પ્રવૃત્તિ પર્યુષણ પર્વ આવે એટલે જૈનોની અહિંસાની ભાવના
પર્યુષણ પર્વ દરમિયાન મુંબઈ અને અન્ય શહેરમાં કેટલાક વધુ સતેજ થવા લાગે. પર્યુષણ પર્વનાં જે વિવિધ કર્તવ્ય
લેકે મંદિર, ઉપાશ્રય કે સ્થાનક પાસે પાંજરામાં પિપટ, કબૂતર પૂર્વાચાર્યોએ દર્શાવ્યાં છે તેમાંનું એક મહત્વનું કર્તવ્ય તે અમારિ કે એવાં બીજા ઘણાં પડીએ લઇને ઊભા હોય છે, જીવ છોડમવનનું– ને અભયદાન આપવાનું છે. આ પર્વાધિરાજ વનાર વ્યકિત તેને એક કે વધારે પક્ષીની કિંમત ચૂકવી દરમિયાન વ્રત, તપ, જપ, પૌષધ, પ્રતિક્રમણ ઈત્યાદિ ક્રિયાઓ પાંજરામાંથી તે પક્ષીને મુકત કરાવે છે. આ રીતે એક જીવને તે ઉલ્લાસપૂર્વક યથાશકિત ચાલતી હોય છે, પરંતુ જીવ બંધનમાંથી છોડાવ્યાને દયાળુ, શ્રદ્ધાળુ જૈન આનંદ અનુભવે છેડાવાની પ્રવૃત્તિ પણ આ દિવસોમાં વેગથી ચાલવા લાગે
છે, પરંતુ પાંજરામાંથી ઊડી ગયા પછી એ પક્ષીની શી દશા છે. દયાને અંશ સાચા જૈનના હૃદયમાં કુદરતી રીતે જ રહેશે.
થાય છે તે જાણવાની તેને બહુ દરકાર રહેતી નથી. સામાન્ય -લેય છે. બીજા જીવને કષ્ટ ન પડે કે તેમની હત્યા કે હિંસા
રીતે આવા પક્ષીઓ પકડનારે એની પાંખે થેડી કાપી નાખેલી ન થાય તે માટે તેઓ જાગૃત રહે છે અને તેને લગતી પ્રવૃત્તિમાં
હેવાથી કે પગમાં ઝણા તાર બાંધેલા હોવાથી ઝાંખું ઊડી જોડાય છે.
શકતાં નથી. એને લીધે બિલાડી કે અન્ય પ્રાણીઓ એને પર્યુષણ પર્વ ઉપરાંત અન્ય પર્વના દિવસેએ અથવા ઝડપથી શિકાર કરી લે છે. પક્ષી પણ એકલું છૂટું પડેલું સામૂહિક પૂજનના પ્રસંગે અનેક સ્થળે જીવદયાની ટીપ થાય છે ? હોવાથી અજાણ્યા શહેરી વાતાવરણમાં ધણું હિજરાય છે; અને કેટલાય લોકે તેમાં પિતાને યથાશકિત ફાળે ધાવે છે. એથી લાંબુ જીવી શકતું નથી. કેટલીકવાર તે ધધ. આ એક આવકારદાયક અને પ્રશસ્ય પ્રવૃત્તિ છે. પરંતુ એ રીતે કરનાર પોતે જ એ પક્ષીને પાછું પકડી લે છે. જેમ જેમ એકત્ર થયેલી રકમ એગ્ય અને વ્યવસ્થિત રીતે વપરાય તે જીવ છોડાવવાની પ્રવૃત્તિ વધતી જાય છે તેમ ધંધાદારી માણસે જોવું પણ આવશ્યક છે.
દ્વારા જીવ પકડવાની પ્રવૃત્તિ વધતી જાય છે. એટલે હકીક્તમાં - જે લોકો દયા ભાવથી પ્રેરાઈને ગાયો, ઘેટાં, બકરા, વાંદરા, તે જીવ છોડાવવા માટે વપરાયેલા પૈસા જીવ પકડવા માટે જ ગ્નેતરાં, પિપટ, કબૂતર, વગેરે જેને બચાવવા માટે પ્રવૃત્તિ કરે છે, વપરાય છે. દયાને નિમિતે નિર્દયતા માટે પૈસા વપરાય છે. તેઓ દુઃખી માણસે માટે દયા પ્રેરિત પ્રવૃત્તિઓ પણ કરતા જે પક્ષીઓને પકડનાર ધંધાદારી માણસને પૈસા આપી હોય છે, કરવી જોઈએ. જેમાં માનવ સાથેના વ્યવહારમાં છોડાવવાની પ્રવૃત્તિ બંધ થાય છે. તેને પકડવાની પ્રત્તિ બંધ નિદ્રય કે નિષ્ફર હોય અને પ્રાણીઓ માટે અનુકંપાની પ્રવૃત્તિ થાય. આ પ્રશ્નને જુદાં જુદાં દૃષ્ટિબિન્દુથી તપાસવાની તથા કરે છે તે એક પ્રકારને દંભ છે; વિસંવાદ છે; ધર્મની
અન્ય ઉપાયો વિચારવાની જરૂર છે. વિડંબના છે. કયારેક તેઓનું માત્ર અજ્ઞાન હોય છે. એટલા
કેટલાક માણસે કતલખાનેથી ગાય, બળદ કે ઘેટાં, બકરાં માટે તેઓને સાચી સમજણ સાંપડે એ અભિગમ અપનાવો છોડાવી લાવે છે, પછી એને ગમે ત્યાં છૂટાં, રખડતાં મૂકી જોઈએ. તેઓની પ્રાણુન્દાની પ્રવૃત્તિ અટકાવી દેવાથી તે દે છે. છોડાવનારની પિતાની પાસે કંઈ વ્યવસ્થા હોતી નથી. મનુષ્ય અને પ્રાણીઓ બને માટેની પ્રવૃત્તિ અટકી જશે.
એને તે પૈસા આપીને જીવ છેડાને આનંદ હોય છે. પરંતુ તેમની પ્રવૃત્તિ બંને માટે વિતરે એ આપણું લક્ષ છોડાવેલાં પ્રાણીઓ કેટલીકવાર ફરી પાછા કસાઈના હાથમાં જ રહેવું જોઈએ.
જતાં હોય છે. વળી જેમ ગાય, બળદ વગેરે પ્રાણીઓ જીવદયાની રકમમાંથી જીવેને છોડાવવાની પ્રવૃત્તિ થાય છે.
છેડાવાની પ્રવૃત્તિઓ વધે છે તેમ તેને પકડવાની પ્રવૃત્તિ પરંતુ આ પ્રવૃત્તિનું પણ મૂળગામી અવકન થવું જરૂરી છે.
પણ વધે છે. એટલે જીવ છાવ્યાને તાત્કાલિક આનંદ હેય કેટલાક ધંધાદારી માણસે જૈનેના પર્વ અને પ્રવૃત્તિઓને
છે, પરંતુ એથી પિષણ તે મળે છે જીવ પકડવાની પ્રવૃત્તિને. બાબર જાણું લઈ પર્યુષણ કે અન્ય પવ" અવતાં પહેલાં
જીવ છોડવવાની પ્રવૃત્તિ' ઉત્તમ છે, અમુમતનીય છે, પરંતુ છાને પકડવાની પ્રવૃત્તિ કરે છે .
તેમાં વિવેક કે ઉપગ રાખવાની' એવેશ્યકતા છે. એવી પ્રવૃ