________________
૧૦૪
ત્તિઓ માટે પ્રેરણા કરનારાઓએ પણ એના વાસ્તવિક, દૂરગામી પરિણામાને વધુ વિચાર અને ઊંડે અભ્યાસ કરવાની જરૂર છે.
પ્રણય જીવન
જીવને છોડાવ્યા પછી પાળવાની ત્રેવડ ન હોય તો એ પ્રવૃત્તિ મિથ્યા સોતેષ આપવાની નીવડવાનો સંભવ છે. ગામેગામ પાંજરાપોળા હાય છે. એ પાંજરાપેાળામાં જેનેાનુ યોગદાન મોટુ હોય છે જીવયાની ઘણી સારી પ્રવૃત્તિ આ પાંજરાપોળેા દ્વારા સૈકામેથી થતી આવી છે. જે પાંજરાપોળાને વહીવટ વ્યવસ્થિત હોય છે એવી પાંજરાપોળાને જીવમાની રકમ આપવાથી જીવદયાની પ્રવૃત્તિને વધુ પોષણ મા શકે. પાંજરાપોળાની પ્રવૃત્તિ વિષે પણ આધારભૂત માહિતી મેળવવી આવશ્યક છે. કેટલીક પાંજરાપોળા તે રસીબૂકમાં માત્ર નામ છાપવા પૂરતી જ હોય છે. ખરેખર તેનુ અસ્તિત્વ હેતું નથી. યાળુ જૈને પાસેથી પૈસા લખાવી હમ કરી જવા માટે કેટલાક લેભાગુ માણસે રસીદમુક છૂપાવીને ટીપ કરવા નીકળે છે. એટલે આ બાબતમાં જેમને પાતાના નાણાંને સદવ્યય કરવે છે તેમને માટે પૂરી ચકાસણીની આવશ્યકતા રહે છે. કેટલાંક ગામોની પાંજરાપોળાની પ્રવૃત્તિ મેટા પાયા ઉપર નિષ્ઠાપૂર્વક ચાલે છે. પશુ-પંખીઓની સખ્યા પણ ત્યાં મોટી હોય છે. એવી પાંજરાપાળાનુ કામકાજ પ્રસશાપાત્ર હાય છે. એના કા કર્તાઓ પ્રામાણિક, ઉદારદિલ, સેવાભાવી
ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનયોગ કે કમયોગનું જેટલુ મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ ભક્તિયોગનુ પણ છે. ઇશ્વરની ભક્તિ અનેક રીતે થાય છે. ભક્તિનું મહત્ત્વ છેક ઋગ્વેદ્રના સમયથી આપણે ત્યાં અંકાયું છે. મોવિો સુમતિ મમઢે અર્થાત હું વિષ્ણુ, અમે બધા પરમારાધ્ય એવી આપની ભક્તિ કરીએ છીએ. જેવી પ"ક્તિ ભક્તને પ્રભુ પ્રત્યેના પૂજ્ય ભાવ પ્રકટ કરે છે. શ્વેતાશ્વતર ઉપનિષદ્, યોગદર્શન, રામાયણ, મહાભારત તથા ભાગવત જેવા ગ્રંથામાં કિતના ઉન્મેષેશ જોવા મળે છે. શ્રી અરવિન્દ રચિત સાવિત્રી' નામના મહાકાવ્યમાં પણ ભગવતી દિવ્યશકિત પ્રત્યેના ભકિતભાવ વ્યકત થયેલા છે.
તા. ૧-૧૦-૮
અને મહાજનની પરંપરાને શેલાવે એવા હોય છે. જીવદયાની પ્રવૃત્તિ જેના દ્વારા ગામેગામ એટલા મેટા પાયા પર થાય છે કે એમાં ઉપર દર્શાવી તેવી કેટલીક ત્રુટિઓ રહેવાની. એ ત્રુટિઓને કરણે જીવદયાની પ્રવૃત્તિને અટકાવવાની જરૂર નથી, બલ્કે તેને વધુ વ્યવસ્થિત અને વધુ ફળદાયી બનાવવાની જરૂર છે. કેવળ ગતાનુગતિકતાથી જે આ પ્રવૃત્તિમાં પૈસા. આપી દે છે તેઓ પોતાના પૈસા સદુપયોગ માટે વપરાય છેઃ કે સરવાળે એને દુરપયોગ થાય છે તે બાબતમાં સચિંત શ્
એ જ માત્ર આશય છે.
કી ` ન પ્રા, અરુણ જોશી
- શ્વરનું શ્રવણ, કીતન, સ્મરણ, પાદસેવન, પૂજન, વંદન, દાસત્વ, મંત્રી અને આત્મસમર્પણ કરવાથી એટલે કે નવધા ભકિત કરવાથી ઇશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. આ બધા પ્રકાશમાં કીતનને કલિયુગમાં ખૂબ જ પ્રાધાન્ય પ્રાપ્ત થયેલું છે. સત્યુગમાં ધ્યાન, શ્વેતામાં યજ્ઞ, દ્વાપરમાં પરિચર્ચાને જેટલું મહત્ત્વ અપાતુ તેટલું જ મહત્ત્વ આજે પ્રીતનને પ્રાપ્ત થયેલું છે.કહેવામાં આવ્યુ छे मुहूर्तमपि यः कीतेंत् सः अपि सिद्धिम् अवाप्नोति लम्तने માટે કીતનનો આનદ્ર એક અદ્ભુત ચીજ છે. આ આનદ અન્ય સવ* આના કરતાં સર્વાનિશાચી ગણાયા છે. લૌકિક લાગણીઓ અને વૃત્તિઓને પ્રભુ તરફ વાળવી હોય તે કીતન એ એક સરળ માર્ગ છે.
પુષ્ટિમાગ માં કીતનને પાંચમે વેદ કહેવામાં આવેલ છે. વેદ અને ભાગવતમાં જે ખાખત અસ્પષ્ટ રહી તે બધી ખાખતા કીત'નામાં વ્યકત થઇ અને પ્રભુનાં ગુણગાનથી જ અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે એવી અનુભૂતિ થઇ. આત્મનિષ્ઠ શુકદેવજીને પણુ જે સુખ ન મળ્યું તે કીત નાના ગાન અને શ્રવણથી પ્રાપ્ત થાય છે. અને પરિણામે આપણું હૃદય શુદ્ધ અને છે એમ પુષ્ટિમાગી' ભકતા રૂઢ રીતે માને છે.
જે દયાભાવથી પ્રેરાઈને જીવ છેડાવવાની પ્રવૃત્તિ આદરે છે તેઓએ પોતાનાં ખાનપાન કે પહેરવેશને નિમિત્ત થતી જીવહિંસાના વિચાર પણ કરવા જોઇએ. જેમ વિજ્ઞાન વિકસતું જાય છે તેમ માટી સખ્યામાં જીવેાની કતલ માટેનાં કારખાનાં સ્થપાય છે. તેમાં જોડાઇ પેતે કમાણી ન કરવી; એ પણ આવા દયાળુ-શ્રદ્ધાળુ જૈનનુ કતવ્ય ખની રહે છે. પરિસ્થતિ એટલી વિષમ બનતી જાય છે કે વ્યકિત લાચાર બની જાય છે. તે પણ માણસે અપ્રમત્ત ભાવે પોતાની જાતને સાચવી લેવા પ્રવૃત્ત થવુ જોઈએ.
-રમણલાલ ચી. શાહ
પુષ્ટિમાગીધ સેવા પ્રણાલીમાં આ કારણે કીતનને ખૂબ જ અગત્યનું સ્થાન મળ્યુ છે. સામાન્ય રીતે તે પ્રભુનામનું સÝીતન એ જ કીતન કહેવાય પરંતુ; પુષ્ટિમાગ માં અષ્ટા કવિએની વાણી માટે જ કીતન શબ્દના પ્રચાળ થાય છે, એ અષ્ટછાપ કવિઓમાં શ્રી વલ્લભાચાય અને શ્રી વિઠ્ઠલનાથજીના વૈષ્ણવો સુરદાસજી, પરમાનંદદાસ ગાવિન્દ્ર સ્વામી વગેરેનો સમાવેશ થાય છે. આ કવિઓએ રચેલાંકીત ને એટલાં આદરણીય અનેલાં છે કે તેમના સિવાય પુષ્ટિમાર્ગીય સેવાક્રમ અપૂર્ણ મનાય છે. આ કીતને જ્યારે સંગીતના સુંદર લય અને તાલનું સામજસ્ય પ્રાપ્ત કરે છે ત્યારે અવણુંનીય માધુય પ્રાપ્ત કરે છે અને વાતાવસ્તુને દીવ્યત અપે છે, આ કીતના હવેલીસંગીતના નામે પ્રસિદ્ધ છે.
કાનના આનો અનુભવ કરાવનાર ભકતામાં ચૈતન્યૂ, મહાપ્રભુ અથવા ગૌરાંગ પ્રભુના કાળા અન્નય છે, તેમણે રચેલાં કીતની ખૂબ જ ભાવપ્રધાન છે અને સંગીતના સાજ સાથે, જ્યારે ગવાય છે ત્યારે આનંદની હેલીના પ્રાદુર્ભાવ થાય છે. પ્રભુ નામના સીન અને વાજિંત્રાના નાદથી પ્રાણની ઉત્કટતા શરીરમાં વ્યાપી જાય છે અને ભકત તે ઉત્કટતાને શરીરમાં સમાવી શકતા નથી, એટલા બધા આન ંદવિભાર ની જાય. છે કે આસપાસના વાતાવરણને સમગ્ર રીતે વિસ્મરી જઈને ના ઊઠે છે. આવી આંગિક ભાવભંગિમા વ્યક્ત કરતા હરે કૃષ્ણ સંપ્રદાયના ભકતો પ્રભાત ફેરી પ્રસગે જોવા મળે છે.
આવા કીત નાનદને રામકૃષ્ણ પરમહ ંસે માગ્યેા છે. મીરાંએ પ્રમાણ્યા છે અને નરસ' મહેતાએ અનુભવ્યો છે.
કીત નને આનંદ સ્થળ અને કાળને ભુલાવી દે છે. સ્વર્ગસ્થ શ્રી કરસનદાસ માણેકનાં કીત ના જેમણે સાંભળ્યાં હોય તે આ વાતને અનુમાદન આપશે
આવાં કીતનામાંથી પ્રાપ્ત થતે આનદ ભકતને પ્રભુ સમી પહોંચવામાં ખુબ જ સહાયરૂપ થાય છે.