________________
90
વર્
પ્રબુદ્ધ જીવન
આ
વાત સાચી છે. પરંતુ ખીજી અપેક્ષાએ જોઇએ આ સૂત્રેાને લીધે જ પંજાબ, રાજસ્થાન, ઉત્તર ભારત, $219, ગુજરાત કે દક્ષિણ ભારતમાં વસતા કે યુરોપ અમેરિકા કે જાપાનમાં વસતા જૈનેની પ્રતિક્રમણ વિધિમાં સરખાપણ રહ્યુ છે અને એથી સધની એકતા પણ જળવાઈ છે. વળા આ સૂત્રેા ગણધરો કે મહર્ષિ' જેવા પૂર્વાચાયેએ રચેલાં છે.
એમની આ વાણીમાં મંત્રશકિત રહેલી છે. કેટલાંક સૂત્રોનું તે -અઢી હજાર વર્ષથી સતત ઉચ્ચારણ થતું આવ્યુ છે. એ સૂત્રના શ્રદ્ધાપૂર્વક પાનથી અને ઉલ્લાસ અનુભવાય છે. એની સ્વાનુભવ પ્રતીતિ અનેકને થયેલી છે. એ સૂત્રને પોતાની અર્વાચીન ભાષામાં ઉતારવાથી મૂળ કર્તાના ભાવ કેટલે આવશે ત્તે શંકાસ્પદ છે. વળી સમયે સમયે નવેસરથી અનુવાદ્ગ કરવા પડશે. એટલે સૂત્રને અર્વાચીન ભાષામાં અનુવાદ કરીને ઉચ્ચારવા કરતાં સૂત્રને મૂળ સ્વરૂપે ઉચ્ચારવાં એજ વધુ હતાવહ છે. અનુભવીએ એમ કહે છે કે અથ ન જાણવા છતાં પણ જેઓ કઠસ્થ કરીને એ સૂત્રને શ્રદ્ધા અને વિધિપૂર્વક ઉચ્ચારે છે. તેનામાં અનેરા ઉલ્લાસ પ્રગટે છે. તેના કષાયે મદ થાય છે. તેને આત્મા નિર્માળ થાય છે. સમય જતાં સૂત્રોના અથ સમજવાની જિજ્ઞાસા પણ તેનામાં જન્મે છે. આ શ્રદ્ધા અને સ્વાનુભવને જેટલા વિષય છે. તેટલા તક કે ન્યવહારના નથી, અને એટલા માટે જ હરિભદ્રસૂરિ, હેમચંદ્રા ચાય, યોવિજયજી જેવા મહાન જ્ઞાની આત્માએ પણુ પોતાના સમયમાં આ સૂત્રોને પોતાની ભાષામાં ફેરવવાનુ વિચાયુ" નથી. અથ ન જાણતાં છતાં યહુદી પોતાની પ્રાથના હિંજી ભાષામાં કરે છે; મુસલમાનો અખીમાં પારસી અવેતામાં, ચીન, જાપાન, કારિયા વગેરે. દેશના બૌદ્ધધમી પાલિ ભાષામાં પાતાની પ્રાર્થના કરે છે. અનેક સૌકાએથી આવી પરંપરા જગતના તમામ ધર્મોમાં જોવા મળે છે. એનું કારણ એ છે કે જે સાચા ધર્માભિમુખ છે, અંતરથી ધમ વળેલા છે તેને પ્રાચીન ભાષા ક્યારેય અંતરાયરૂપ થઈ નથી, બલકે એ ભાષા તરફ તેમના અનુરાગ વધે છે. એટલે પ્રતિક્રમણના સૂત્રેાને ‘ગુજરાતી, કચ્છ, રાજસ્થાની, હિન્દી, ૫ જાખી, કન્નડ, તમિળ, બગલા-અગ્રેજી, જમન કે જાપાની સાષામાં ઉતારીને એ પ્રમાણે પ્રતિક્રમણ કરવા કરતાં જરા સરખેા પુરુષાથ કરીને, અથ સમજીને, ગણુધરે અને પૂર્વાચાર્યાંની ભાષાને પોતાની બનાવવી એમાં વધુ શ્રેય રહેલુ છે. વ્યવહાર અને તકથી કદાચ આ વાત તરત પ્રતીત નહિ થાય, પરંતુ સુહા અને ભાવ મુકત સ્વાનુભવ જેને થયો હશે તેને આ વાતની પ્રતીતિ અવશ્ય થઇ હશે.
તરફ
પ્રતિક્રમણની મૂલભૂત ભાવના યુક્ત પરપરા જૈનાના તમામ ક્રિકામાં અદ્યાપિ પષત જળવાઈ રહી છે, તા પણ તેની ક્રિયાવિધિમાં થાડાક ફેરફારા થયેલા છે, કારણ કે કાઇ પણ સમાચારી સવ કાલ અને સવ સ્થળ વિશે એકસરખી ઝાઝો સમય ટકે નહિ શ્વેતાંબર અને ડિમ્બર પર પરની. ક્રિયાવિધિમાં ફરક શ્વેતામ્બરમાં પણ મૂર્તિ પૂજક, સ્થાનકવાસી અને પથીના પ્રતિક્રમણમાં પણ કેટલાક ફેરફારા થયેલા મૂર્તિ પૂજકમાં પણ તપણ, ખરતરગ છે,, અચલગચ્છ, ચંદ્રગહતી પ્રતિક્રમણની વિધિમાં પણ થોડા થોડા છે, સમયે સમયે આવા થામાં કરારા તા થતા રહ્યા છે. । થતા રહેવાના. તેમ છતાં પ્રતિક્રમણના મૂળભૂત ઉદ્દેશ અને મહત્વની ક્રિયા વિશે જ્ય સુધી પ્રતિકમણની' પર પરા ચાલ્યા કરશે હસિક અને રાત્રક પ્રતિકમણુ કરતાં પાક્ષિક ચાતુર્માસિક ને સાંવત્સરિક પ્રતમણમાં વધારે પુરુષાર્થની અપેક્ષા હોવાથી
સુધી એકતા છે ત્યાં
અમે
סו
તા. ૧૬-૯-૨૫
તેમાં કેટલાંક સૂત્રો અને મોટા કાઉસગ્ગનુ વિધાન દર્શાવવામાં આવ્યુ છે. પાક્ષિકમાં ખર લેગસ, ચાતુર્માસિકમાં ૨૦ લેગસ અને સાંવત્સરિકમાં નવકારસહિત ૪૦ લેગસના કાઉસગ્ગ કરવાનું ફરમાવવામાં આવ્યુ છે. ગિમ્બર પર પરામાં શ્વાસોચ્છવાસ પ્રમાણ નવકારમત્રને કાઉસગ્ગ કરાય છે. ટ્વિગમ્બરામાં વસિક પ્રતિક્રમણમાં ૧૦૮ શ્વાસોશ્વાસ પ્રમાણુ, રાત્રિકમાં પડે શ્વાસેશ્વાસ પ્રમાણ, પાક્ષિકમાં ૩૦૦, ચાતુમાસિકમાં ૪૦૦ અને સાંવત્સરિકમાં પ૦ શ્વાસોશ્વાસ પ્રમાણ નવકાર મંત્રને કાઉસગ્ગ હોય છે. ગચ્છ અને ફિરકાના ભે લેગ્ગરસ કે નવકારની સંખ્યામાં કેટલાક ફેરફારો થયેલા છે.
પ્રતિક્રમણ એ જૈનોની ધાર્મિક ક્રિયા છે પર્યુષણ પવ' આવે એટલે પ્રતિક્રમણની ક્રિયા કરનારાઓની સંખ્યા વધે. સંવત્સરીતે દિવસે સાંજે અને જૈન લેકા પોતપોતાના સમુદાયમાં એકત્ર થઇ પ્રતિક્રમણ કરી પરસ્પર ક્ષમાપામના કરે છે, પોતાનાથી જણતાં કે અજાણતાં થયેલા દોષોને માટે સધની સાક્ષીએ ક્ષમા માગે છે. અને ખીજાના જે કઇ દોષ પોતાના પ્રતિ થયા હોય તેના માટે ક્ષમા આપે છે. લાખા જૈન લેાકાની લગભગ એક જ સમયે થતી આ શુદ્ધિકરણની ક્રિયામાં જબરુ મળ રહેલુ છે. કેટલાય લાકા બધી ય ક્રિયાને અથ ન જાણતાં હોવા છતાં માત્ર દેખાદેખીથી, લજ્જા કે સાથથી અથવા ગતાંનુગતિક રૂ બ્રહ્માથી આ ક્રિયા કરવાં હશે તે પણ વિશાળ સમૂહમાં, ગુરુ અને સ ંધની સાક્ષીએ શુદ્ધિકરણ માટે થતી આ ક્રિયાને પ્રભાવ સ મુદ્દાયિક ચેતના ઉપર ધણામેટા પડે છે: ઍના ધાર્મિક કે આધ્યાત્મિક મૂલ્યની સાથે સામાજિક દૃષ્ટિએ પણ એનું મૂલ્ય ધણુ મેટ્ટુ છે. કેટલાંક દલીલ કરે છે કે ખરી જરૂર તેા. હૃદય પરિવતનની છે, અને તે તે માણસ ઘરે બેઠાં એકલા સારી રીતે કરી શકે તેમ છે. એ માટે આ બધી દ્રવ્ય ક્રિયા કરવાની, દેખાડા કરવાની કાઇ આવયકતા નથી. આવી દ્રબ્ય ક્રિયા કરનારાઓની, ટીકા, નિંદા, કે હાંસી કરનારા અમુક નિČદક–સમીક્ષક વર્ગ હમેશાં રહેવાના, પરતુ જેમણે એકવાર પણ સમજણપૂર્વક અથ ભાવ સહિત આવી ક્રિયા કરી હશે તે પછીથી એ ક્રિયાના ટીકાકાર રહેતા નથી..
શાસ્ત્રકારે કંહ્યુ છે;
अविहिकया वरमकर्य, उस्सुअवयणं पयति सव्वणु । यायच्छित जम्हा, अंकद्ध गुरुअं बए लहुअं ॥
અવિધિએ કવા કરતાં નહિ કરવુ એ શ્રેષ્ઠ, એ વચનને સના ઉત્સૂત્ર વચન કહે છે; કારણ કે નહિ કરનારને ગુરૂ (મેટું) પ્રાયશ્ચિત અને અવિધિએ કરનારને લ ( નાનુ ) પ્રાયશ્ર્ચિત છે.
આમ પ્રતિક્રમણ એ જૈન આચારધમ ના પાયો છે. આત્માની નિમાઁળતા માટેનું અમોધ સાધન છે. ચારિત્ર ધના પ્રાણ તરીકે તેની ગણના થાય છે. દિવસ રાત્રિ દરમિયાન પોતાનાથી કઇ પણ દોષ ન થયેલા હોય તે પણ વિધિપૂર્વક'પ્રતિક્રમણ કરવુ એ આવશ્યક તત્ર્ય મનાયું છે. રોગ હોય તો તેનુ નિવારણ કરે અને ન હોય તે શરીરને બળ આપે એવા પ્રકારના ઔષધ તરીકે પ્રતિક્રમણને ગણાવ્યું છે. ભગવાન મહાવીરના સમયથી ચાલી આવેલી આ પ્રતિક્રમણ વિધિએ અનેક જીવાત્મા ઉપર અન'ત ઉપકાર કર્યો છે, ભાવ પ્રતિક્રમણુ તે મે ચાર મિનિટમાં પૂરું થઇ શકે છે, પરંતુ ન્યૂ પ્રતિક્રમણ એ એક
અભ્યાસ
પ્રકારની યોગક્રિયા મુકત સાધના છે.. એના સતત વગર ભાવ પ્રતિક્રમણમાં સ્થિર રહેવુ ઘણુ
એટલે જ આત્માથી આ માટે ભાવયુક્ત દ્રવ્ય પ્રતિક્રમ 'અનિવાય મનાયું છે. -રમણલાલ ચી. શાહ
લિક : શ્રી મુર્ખ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરાર થી. પી 3, સુબઈ ૪૦૦૦૦૪, ટે ન. ૩૫૨૯૬ : સુષુસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટસ, જગન્નાથ શંકર શેઠ રે, ગિરગામ, મુંબઇ - ૪૦૦,૦૦૪