________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૮૫
શી એવા પ્રશ્ન ાકિને થાય. તેના ખુલાસો કરતાં શાસ્ત્રકારોએ હ્યુ છે કે રાજેરોજ ઘર સાફ કરવામાં આવે છે તા પણું પર્વના દિવસે તે ખુણેખાંચરેથી ખરાખર સાફ કરવામાં આવે છે. તેવી રીતે રાજતુ' પ્રતિક્રમણ કરવા છતાં વિસ્મૃતિ, લજ્જા, ભય, મનની મંદતા, પ્રમાં ત્યાદિના કારણે જે અતિચારાની વિશુદ્ધિ કરવાની બાકી રહી ગઈ હોય તે વિધિ પાક્ષિકાદિ મેટા પ્રતિક્રમણ દ્વારા થઈ જાય છે. કહ્યું છે—
जह गेहूं पइदिवसंपि सोहियं तवि पव्वसंधीसु । साहिकाई सविसेस एव इहयंपि नायव्वं ॥ જિમ રાજેરોજ ધર સાક્ કરાય છે, તે પણ પવને ક્વિસે તે વિશેષ સાક્ કરાય છે તેવી રીતે આ ખાબતમાં (પાક્ષિકાદિ પ્રતિક્રમણની બાખતમાં) જાણવું ]
જુદાં જુદાં દૃષ્ટિબિન્દુથી પ્રતિક્રમણના ભિન્નભિન્ન પ્રકાશ શાસ્ત્રત્ર થામાં દર્શાવવામાં આવ્યા છે. સ્થાનાંગ સૂત્રમાં છ પ્રકાર નીચે પ્રમાણે, વિશેષતઃ સાધુસાધ્વીઓ માટે, બનાવવામાં આવ્યા છેઃ
छपि पक्किमणे पण्णत्ते । तं जहा उच्चारपडिक्कमणे, पासवण पेंडिक्कमणे, इत्तरिए आइकहिए, जं किचि मिच्छा, सोमणतिए ।
૧ ઉચ્ચાર પ્રતિક્રમણ-મળ વગેરેના વિસર્જન પછી તે સંબંધી તરત ઈર્ષ્યાપથિક (ગમનાગમનને લગતુ) પ્રતિક્રમણ કરવું. ર પ્રસ્રવણુ પ્રતિક્રમણુ-લઘુશંકાના નિવારણ પછી તે માટે તરત ાઁપથિક પ્રતિક્રમણ કરવું.
૩ ત્વર, પ્રતિક્રમણ – રવ૫કાલમાં કઈ પણ ભૂલ કે દોષ થાય તે તે માટે તરત કરાતુ' પ્રતિક્રમણ
૪ યાત્રકથિત પ્રતિક્રમણ મહાત્રને વિશે જે કંઈ દોષ લાગે. તા તેમાંથી પાછા હઠવાના સંકલ્પપૂર્વ કે સમગ્ર જીવનને માટે કરાતુ પ્રતિક્રમણુ.
૫ યત્કિ ંચિત મથ્યા પ્રતિક્રમણ કારેક પ્રમાદને કારણે કિંચિત- અસંયમ થઈ જાય તો તે માટે કરાતું પ્ર તક્રમણુ.
હું વાપ્નાંતિક પ્રતિક્રમણુ-ખરાબ સ્વપ્નાં આવે, સ્વપ્નમાં વાસના કે વિકારાના અનુભવ થાય તો તે માટે કરાતુ' પ્રતિક્રમણુ. પ્રતિક્રમણના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પણ ખંતાવવામાં
આવ્યા છે.
(૧) આશ્રવાર પ્રતિક્રમણ (ર) મિથ્યાત્વ પ્રતિક્રમણ (૩) કષાય પ્રતિક્રમણ (૪) યોગ પ્રતિક્રમણ અને (૫) ભાવ પ્રતિક્રમણ.
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ પણ પ્રતિક્રમણના પ્રકારા દર્શાવવામાં આવ્યા છે.
પ્રતિક્રમણના આ પ્રકાર ઉપરાંત બીજો એક વિશેષ પ્રકાર પણ દર્શાવવામાં આવે છે. અને તે છે ઔત્તમાર્થિક પ્રતિક્રમણ’ અથવા ઉત્તમાથે' એટલે કે ઉત્તમ હેતુ માટે કરાતુ પ્રતિક્રમણ અનશન * સતેષના કરવા માટે, પાપની આલોચન કરવા પૂર્ણાંક જે પ્રતિક્રમણ કરાય. છે. તે ઔત્તમાથિ'ક પ્રતિક્રમણ છે. દેવસક આદિ પ્રતિકમણને વ્યાવહારિક પ્રતિકમણુ' કહેવામાં આવે છે. અને ઔત્તાકિ પ્રતિક્રમણને નિશ્ચય પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
૧૦૨
ઔત્તમાયિક પ્રતિક્રમણ જીવાત્મા માટે ભેદવિજ્ઞાનનું અનેખું
સાધન બની રહે છે.
पंडि+कमण देखियं राइयं च इत्तरिअमावक हियं वा । पविअ चालम्मासिअ संवच्छर उत्तमट्टे अ ॥ ઔત્તમાર્થિક પ્રતિક્રમણુ સલેખનાં વ્રત ધારણ કરી આહારનો ત્યાગ કરે છે ત્યારે દેહ ઉપરની તેની મમત્વ બુદ્ધિ ચાલી જાય છે; એની આત્મરમતા વધવા લાગે છે. પોતે માત્ર આત્મસ્વરૂપ છે. તેનું સતત ભાન રહ્યા કરે છે. એ વખતે દેશે. આત્માની ભિન્નતાનું ભાન કરાવનાર
‘પ્રતિક્રમણ’ શબ્દના ખીંછ સાત પર્યાય દર્શાવતાં કહેવાયુ છે. પરિમા હિગળા, દિળાં વારા નિમત્તિ અ ના ગા મોટી, ક્રિમળ ચઢા હોર્ ॥
(૧) પ્રતિક્રમણ (૨) પ્રતિચરણ (અથવા પ્રતિચરણા) (૩) પ્રતિહરણા (૪) વારા (પ) નિવૃત્ત (૬) નિદા (૭) ગાઁ અને (૮) શુદ્ધિ એ આડ પ્રકારે પ્રતિક્રમણ છે.
પ્રતિક્રમણુ માટેના આ આઠ જુદા જુદા પર્યાયવાચક શબ્દો છે, પરંતુ તે દરેકમાં કાઈક એક તત્ત્વ કે ' ભાવ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. એ બધાને ક્રમાનુસર જે સાથે લેવામાં આવે તો પણ પ્રતિક્રમણની ક્રિયા માટે ઈષ્ટ એવા બુધદ તત્ત્વોને તેમાં સુલભ સમન્વય થયેલો જણાશે. પ્રતિક્રમણુથી શુદ્ધિ સુધીનો ક્રમ પણ તેમાં રહેલો છે. જયચંદ્રગણિએ ‘હેતુગલ’ પ્રતિક્રમણ-ક્રમવિધિ' નામના પોતાના ગ્રન્થમાં એ દરકને સમજાવતી જુદી જુદી નાનકડી દૃષ્ટાંત કથા પણ આપી છે.
પ્રતિક્રમણને ભૂતકાળ સાથે સખ્ધ છે. ભૂતકાળમાં જે કઇ દોષ થયા હોય તેને માટે ક્ષમા માગવી તેને પ્રતિક્રમ’ કહે છે. વર્તમાન સમયમાં થતા દોષોને અપ્રમત્તભાવે અટક વવ તેને ‘સંવર' કહે છે. ભવિષ્યમાં પેાતાનાથી કંઈ પાપ ન થાય તે માટે પ્રતિજ્ઞા લેવી તેને ‘પચ્ચકખાણુ' કહે છે, ભૂત, વા અને ભવિષ્યકાળ માટે આમ ત્રણ જુદ્દા જુા પારિભાષિક શબ્દ જૈનધમ માં વપરાયા છે. તેમ છતાં શાસ્ત્રકારા ત્રણે કાળને આશ્રીને ‘પ્રતિક્રમણુ' શબ્દના વિશિષ્ટ અથ ધટાવે છે.
કઇ કઇ કક્ષાના મનુષ્યથી કઈ કઈ બાબતમાં શિથિલાય થવાના સ'ભવ છે' તેના પરામશ કરી વ્રત, આચાર પ્રત્યાનિર્દે ખાબતમાં જૈન ધર્મમાં સક્ષ્મ વિચાર કરવામાં આવ્યા છે.
સાધુ–સાધ્વીને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મા અને અપરિગ્રંહ એ પાંચ મહાવ્રતાને વિષે લાગેલા દોષોને માટે પ્રતિક્રમણ કરવાનુ હોય છે. ગૃહસ્થા એ પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવત એમ ખાર તેને વિશે જે ક અતિચાર થયા હોય તેને માટે પ્રતિક્રમણ કરવાનું હોય છે.
સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકાએ નાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પંચાયત પાલનની બાબતમાં જે કંઇ દ્વષ લાગ્યો હોય તેને માટે પ્રતિક્રમણ કરવાનુ હાય છે. તદુપરાંત, પાંચ વ્રત, પાંચ યાર, પચીસ. પ્રકારનાં મિથ્યાત્વની બાબતના દોષો સહિત અઢાર પપરથાન માટે પ્રતિક્રમણ કરવાનુ હોય છે.
સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા સલેખન વ્રત ધારણ કરે તે તેના પાંચ અતિચારા વિષે પ્રતિક્રમણ કરવાનું હોય છે. વ દિવસના પ્રતિક્રમણમાં અતિચારાના નામ પ્રકારના પાન પછી તેની ક્ષમા માગવાંની હોય છે. (અલબત્ત એ અતિચારા માન કેટલાક આજે કાલગ્રસ્ત બંન્યા છે અને કેટલાક નવા અંતિયારે થવા લાગ્યા છે.)
પ્રતિક્રમણનાં મોટા ભાગનાં સૂત્રો અમાગધી ભાષામાં છે. નવકાર મંત્ર, લાગ્ગલ્સ, ઇરિયાવહી, નમ્રુત્યુણું, ઉવસગ્ગહર ઇત્યાદિ અર્ધમાગધી સૂત્રા પરાપૂર્વથી ચીમાં આવે છે.. કેટલાક એવા મત દર્શાવે છે કે આવાં સૂત્રની ભાષા સમજાતી નથી, માટે તેને અર્વાચીન ભાષામાં મૂકવા જોઇએ. એથી તે પતેથી.
યુવાન વગ પણું પ્રતિક્રમણ તરફે આકર્ષીય
ક્રિયા કરે છે તેના સાતે સમજ પડે; સમજ પડે
1