________________
૧૦૦
,
પ્રત જીવન
ત, ૧૬ ૯૫.
- ૧૫ શ્રી મહેન્દ્ર એચ. શર્મા
૫૧ , સુખલાલ એમ. મહેતા * * ૫ ,, ગુણવંતીબેન સેકસી ' ૫૦ ,, જયંતિલાલ ચુનીલાલ શાહ * **૨૫, એક બહેન તરફથી ૧,૪૪૮૩.
પ્રેમળ જ્યોતિને ભેટ - ૫૦૧ જે. કેટક સરકયુલેટીંગ લાયબ્રેરી - ૫૦૧ શ્રી રમેશભાઈ વિમલાભાઈ શેઠ . ૫૦૧ શ્રી હસમુખલાલ હરખચંદ દોઢીવાળા, '૦ ૩ કલાવતીબેન શાંતિલાલ મહેતા ૩૩ ,, અનિલ પી. શાહ ર૫૧ , વિનયચંદ્ર ચીમનલાલ પરીખ ૨૫૧ , રસિકલાલ નરોત્તમદાસ વોરા ૨૦૦ , મનાલી અને નીરીતકુમાર મોદી ૧૦૧ , વનિતાબેન શાહ
૦૧ , ગુણવંતીબેન ચોકસી ૨૦૦ , ખેતશી નથુભાઈ શાહ ' ર૫ , એક બહેન તરફથી
૨૦ , જયંતિલાલ ચુનીલાલ શાહ ૩૩૫૬
શ્રી મણિલાલ એમ. શાહ લાયબ્રેરીને ભેટ ૫૦૧ શ્રી રમેશભાઈ વિમળભાઈ શેઠ
પ્રબુદ્ધ જીવનને ભેટ ૧૦૦ શ્રી મોહનલાલ નગીનદાસ જરીવાલા
પ્રતિક્રમણ કરે છે. - “મૂલપદે પડિકમણું ભાડું,
પાપતણું અણુકરવું રે; શક્તિ ભાવ તણે અભ્યાસે,
તે જસ અથે વરવું રે.' (૩૫૦ થાનું સ્તવન, ઢાળ બીછ, ગાથા ૧૮ મી)
જાગૃત આત્મા માટે ઉત્તમ અથવા આદર્શ પરિસ્થિતિ એ છે કે દોષ નજરમાં આવે કે તક્ષણ તેનું પ્રતિક્રમણ કરી લેવું અર્થાત એ દોષને સ્વીકાર કરી તેને માટે પ્રાયશ્ચિત સહિત ક્ષમા માગી લેવી અને ફરી તે દોષ ન થાય તે માટે અર્થાત માયાચાર તે આચરે છે. એટલા માટે કહ્યું છે. મિચ્છામિ દુકકડ દેઈ પાતિક તે ભાવે જે સેવે રે,
આવશ્યક સામે તે પરગટ માયાસે સેવે રે, સાચા ભાવથી જે પ્રતિક્રમણ કરે છે, તેમનાથી કદાચ “ અજ્ઞાન કે પ્રમાદના કારણે ફરીવાર પાપ થઈ જાય તો પણ તેઓ ફરીવાર ભાવથી પ્રતિક્રમણ કરે છે એટલે તેમની ક્રિયા તે સમાચાર નથી. પ્રથમ પ્રયાસે જ પ્રત્યેક જીવ સર્વથા પાપરહિત થઈ જાય એવું સામાન્ય રીતે બનતું નથી. એટલે સર્વથા પાપરહિત થવા માટે દ્રવ્ય અને ભાવ એમ ઉભય પ્રકારે પ્રતિક્રમણને મહાવરો આવસ્યકરૂપ, કર્તવ્યરૂપ મનાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે સંકલ્પપૂવક ઉદ્યમશીલ અને અપ્રમત્ત રહેવું. એમ મનાય છે કે બીજા તીર્થકર ભગવાન અજિતનાથના સમપંથી તેવીસમાં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ સુધીના સમયમાં અર્થાત ચેથા આરામાં છે એટલા સરળ અને પ્રાણ હતા કે તેઓને પિતાને દોષ તરત નજરમાં એવી જતો અને તેઓ તક્ષણ ક્ષમાપનાપૂર્વક પ્રત્યક્ષ કે મનોમન પ્રતિક્રમણ કરી લેતા. વિધિપૂર્વકનું જુદું પ્રતિક્રમણ કરવાની તેમને કોઈ આવશ્યકતા રહેતી નહિ. પહેલા તીર્થંકર ભગવાન કષભદેવના વખતના માણસે સરળ છતાં જડે હતા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના સમયમાં માણસે વક અને જડ હતા. એટલે તેઓ બંનેના શાસનકાળમાં વિધિપૂર્વકનું નિશ્ચિત સમય માટે પ્રતિક્રમણ ફરમાવવામાં આવ્યું છે. *
પ્રતિક્રમણના મુખ્ય બે પ્રકાર છે: દેવસિક (દવસી) અને રાત્રિક (રાઈ) દિવસ દરમિયાન જે દે થયા હોય તે ને માટે દિવસના અંત ભાગમાં પ્રતિક્રમણ કરવું તે દેવસિંકે પ્રતિક્રમણ. રાત્રિ દરમિયાન ગમનાગમન, નાદિક કે અન્ય પ્રકારના જે કંઈ દોષ થયા હોય તે માટે રાત્રિના અંતભાગમાં પ્રતિક્રમણ કરવું તે રાત્રિક પ્રતિક્રમણ. આમ, માણસે રોજે રોજ વીસે કલાકમાં બે વખત પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. દેવસિક અને રાત્રિક પ્રતિક્રમણ ઉપરાંત પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ એમ પ્રતિક્રમણના બીજા ત્રણ પ્રકારે પણ બતાવ્યા છે. એ ત્રણે પ્રકારે તે વસ્તુત: દેવસિક અને (રાંત્રિક) પ્રતિક્રમણના વિશિષ્ટ, પ્રકારે છે, અનુક્રમે તેમને વધુ મહત્ત્વના ગણવામાં આવ્યા છે. દર પંદર દિવસે કરાતું પ્રતિક્રમણ તે પાક્ષિક (૫ખી), દર ચાર માસે કરાતું પ્રતિકમણે તે ચાતુમાસિક (માસી) અને દર વર્ષે કરાતું પ્રતિક્રમણે તે સાંવત્સરિક (સંવત્સરી, સમછરી, છમછરી) પ્રતિકમણું કહેવાય છે.
જ જો દેવસિક પ્રતિક્રમણ બરાબરકરાતું હોય તે પાક્ષિક, ચાતુમાંસિક અને સાંવત્સરિક એવા જ પ્રકાર ગણવાની જરૂર
૬૦૧
પયુંષણ વિખ્યાનમાળાને ભેટ ૫૧ શ્રી કાંનાબેન પી. વી. શાહ '. ૧૦૦-૦૦ કુલીન કાંતિલાલ મોદી - ૧૦૧-૦૦ ભારતી ભૂપેન્દ્ર શાહ
४५२
(તા. ૧૪-૯-૮૫ સુધીમાં મળેલ દાન. ત્યાર બાદ મળેલ ઘનની વિગતે આગામી અંકમાં પ્રગટ થશે.) in
પ્રતિક્રમણ
(પૃષ્ઠ ૯૩થી ચાલુ) જુદી ક્રિયા કરવાની હોતી નથી. દિગમ્બર પરંપરામાં પ્રતિક્રમણ કરતાં સામયિકની ક્રિયા ઉપર વધુ ભાર મુકાયે છે. કયારેક પ્રતિક્રમણ અને સામાયિક એ બંનેનું લક્ષ્ય લગભગ એકસરખું જણાયાથી તે એકબીજાના પર્યાય જેવા બની રહે છે. એને વીધે દિગમ્બર મુનિઓ નિશ્ચિત સમયે સંવિધિ સામાયિકની ક્રિયા
પ્રતિક્રમણ એટલે પાપમાંથી પાછા હઠવું; થયેલા ને માટે ક્ષમા માગવી. મિચ્છામિ દુકકશ્મની ભાવના પ્રતિક્રમણનું હા છે. અશુભ યોગમાંથી ચિત્તને નિવૃત્ત કરવું એટલું જ પણ નથી. એને શુભ યોગમાં જોવું પણું જોઈએ. જે માણસ “
મિચ્છામિ દુક્કડમ' કર્યો પછી ફરી પાછા તેવા જ સહસ્ત રે કર્યા કરે છે. તેમનું પ્રતિક્રમણ એ માત્ર દ્રવ્ય પ્રતિકમણ બને છે. પાપમાંથી પાછા હવાનો જરા પણ ભાવ કે
છે ન હોય તેવી રીતે પ્રતિક્રમણ કરનાર માત્ર દ્રવ્ય .
આ
'