SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૮૫ પ્રયુદ્ધ જીવન એ પ્રવૃત્તિ ચકકસ નિંદ્ય છે. પણ ફકત જૈન મુનિઓને તે માટે નહિ, છોડવા માટે છે. અનેક જન્મના કર્મોનું પ્રાયશ્ચિત જૈન શ્રેષ્ઠીઓને આ માટે દેષિત ગણવાની જાણે કે આપણે કરવા માટે જ મનુષ્ય જીવન આપણને પ્રાપ્ત થયું છે.” ત્યાં ફેશન પડી ગઈ છે. કિશોરાવસ્થા પછી જૈન ધર્મ, તેનાં ક્રિયાકર્મો, તેના મુનિએ આ રીતે જૈન ધર્મ કે જૈનધર્મીઓને ગુજરાતી સાહિત્યમાં અને તેનાં શિલ્પસ્થાપત્યથી સન્દર્યચિત બનેલાં યાત્રાધામ જે સંદર્ભ છે એ સુખ ઉપજાવે તેવું નથી. પણ જે કાર્ય ગુજરાતી સાથે મારે સંબંધ છેક તૂટી ગં છે. શ્રી રમણભાઈ શાહ સજક કરી શકયા નથી એ કાર્ય સાત સમુદ્ર પાર વસતા જેવા સારા પરમ સહેદને આથી દુઃખ થતું મેં જોયું છે. એક વિરાટ વિદેશ સર્જકે. ડીક જ પંકિતઓમાં કરી બતાવ્યું મારું પિતાનું જીવન ખૂબ સુખી અને સેન્દ્રય લક્ષી હોવા છતાં છે. જ્યોર્જ બર્નાડ શેનું એક નાટક : John Bull's જૈનદર્શન સાથે અસંમત થવા જેવું મને કદી લાગ્યું નથી. other island તેમાં તેમનું એક પાત્ર કહે છે: “આ દુનિયા મકે વૈયક્તિક અનુભૂતિ એ વિશ્વચેતનાનો અંશ હોવા છતાં ખરેખર વેદના સહન કરવાનું અને પ્રાયશ્ચિત માટેનું સ્થાન છે. વૈશ્વિક અનુભૂતિને સરવાળો નથી. જૈનધમીઓ એટલે જ માને છે કે મનુષ્યને અવતાર ભોગવવા બ્રિટનમાં શાકાહાર આંદોલન , પ્રવીણ પારેખ બ્રિટિશ બ્રેડકાસ્ટીંગ કોર્પોરેશન (બી. બીસી.) એ બ્રિટનમાં લગભગ ૧૦૦૩ હેલ્થ ફડ, શાપ છે. જેમાં માત્ર ૨૫ મી જૂન ૧૯૮૪ ના સવારના સંગમ” કાર્યક્રમમાં “બ્રિટનમાં શાકાહારની વાનગીઓ જ મળે છે. એમાં દર વર્ષે ૧૦૦ -શાકાહાર” વિશે આશ્ચર્યજનક વાત રજૂ કરી હતી. દુકાને ઉમેરે થઈ રહ્યો છે. દર વર્ષે બાર, ફરેડ દશ લાખ પહેલાં યુરોપિયને સામાન્ય રીતે એવી માન્યતા ધરાવતા પાઉન્ડ (એક અબજ ત્રાણું કરેડ સાઠ લાખ રૂપિયા)ને વાર્ષિક હતા કે, શાકાહારીઓ પછાત વિચારસરણીવાળા અને રૂઢિવાદી વ્યાપાર આ શાકાહારની દુકાનોમાં થાય છે. . હોય છે. પરંતુ હવે પરિસ્થિતિ તદ્દન જુદી છે. શાકાહારીઓને જિનવાણી’માંથી સાભાર મેડન, રિવર્ડ અને આધુનિક વિચારોવાળા માનવામાં આવે છે. અનુવાદ: ગુલાબ કેલ્યિા બ્રિટનમાં લગભગ ૧૦ લાખ માણસે હવે સંપૂર્ણ શાકાહારી છે. અને એમની સંખ્યામાં ગયા વર્ષ કરતાં ૬૦ ટકા જેટલી ? અધ્યાત્મ વિશે આશ્ચર્યજનક વૃદ્ધિ થઈ છે. શાકહાર પુરુષો કસ્તાં સ્ત્રીઓમાં વધુ [ અગાઉની જણાવેલ તારીખ અને સમયમાં ફેરફાર લોકપ્રિય છે. એક સર્વે અનુસાર ત્યાં ૧૨ મહિલાઓમાંથી કર્યો છે.] . એક મહિલા સંપૂર્ણ શાકાહારી હોવાનું માલુમ પડયું છે. “સંધ તરફથી શનિવાર, તા. ૫ મી ઓકટોબર શાકાહાર આંદોલનમાં બ્રિટનની ખાસ ખાસ વ્યકિતઓ પણ ૧૯૮૫ થી અધ્યાત્મ વગ શરૂ કરવામાં આવનાર છે. અધ્યાપક જોડાયેલી છે. જેનાથી આ આંદોલનને વધુ વેગ મળ્યો છે. તરીકે તત્ત્વચિંતક શ્રી પન્નાલાલ જગજીવન ગાંધી મનાઈ આ મહાનુભાવોમાં કેકબુસ, માઈકલ જેકસન, માટિન શાહ સેવા આપનાર છે. વગ નીચે પ્રમાણે રહેશે. . વગેરેને સમાવેશ થાય છે. જેમાં તે સંપૂર્ણ શાકાહારી છે. * દર શનિવારે બપોરે, ૪ ૦ થી ૫ , , , , બી. બી. સી. ના ટેલિવિઝન વિભાગ દ્વારા શાકાહાર પર સ્થળ: પરમાનંદ કાપડિયા સભાગૃહ !; ; ; ; એક સાપ્તાહિક કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. જેમાં - ૩૮૫, સરદાર વી. પી. રોડ, રસધારા કે. એવું માંસાહારીઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે - સોસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામની, સામે, કે માંસાહારથી તમને ભયંકર બીમારીઓને સામને મુંબઈ ૪ ૦૦૪. . . . . - કરે પડે છે. આ કાર્યક્રમ પૂરેપૂરા વૈજ્ઞાનિક દષ્ટિકોણ પર * દર ગુરૂવારે રાતના ૮ ૦૦ થી ૯-૦૦ : - આધારિત હોય છે. આ કાર્યક્રમનું પ્રસારણ કરનાર શ્રીમતી શારા સ્થળઃ શ્રી પન્નાલાલ જગજીવનદાસ ગાંધીના ; બ્રાઉન કહે છે કે, પિતે આ આદેલનમાં અનાયાસે જ જોડાઈ નિવાસસ્થાને .. .... " છે, છ વર્ષ પહેલાં તે એક કતલખાનામાં ગઈ હતી, ત્યાં પશુઓ ૩૦૬, શ્રીપાળ નગર જે. મહેતા રેડ, , " : '.” પર થતા અત્યાચારે અને માંસ મેળવવા માણસની પુર પ્રવૃ મુંબઈ-૪૦૦૦૦ (દ. ત્તિઓ સગી આંખે જોઈ તે આ અદેલન સાથે સંકળાઈ, વિષય: દ્રવ્યાનુયોગ પ્રલિવિઝનના આ કાર્યક્રમથી અદેલનમાં ક્રાંતિકારી પરિવર્તન જે સભ્ય આ અધ્યાત્મ વર્ગમાં જોડાવા ઈચ્છતા હોય આવ્યું છે. તેમને પિતાનું નામ તથા કયા વર્ગમાં તેઓ જોડાવા ઈચ્છે છે તે વિષે “સંધના કાર્યાલયમાં તા. ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં માંસાહારીઓમાં શાકાહારીઓ કરતાં વધુ જીવલેણ બીમારીઓ જોવામાં આવે છે. આ વાતને ડો. એમ. કે પ્રતિ લેખિત જણાવવા વિનંતી છે. પાદિત કરી છે. તેમણે આ અંગે સંશોધન કર્યું છે. તેમનું . લિ. ભવદીય, કહેવું છે કે શાકાહારીઓમાં ઘાતક અને ચેપી બીમારીઓનું તરુણાબેન બિપિનભાઇ શાહ કે. પી. શાહ, પ્રમાણ માંસાહારીઓ કરતાં ઓછું છે. તેઓ માંસાહારીઓ સંયોજક . . . . . પન્નાલાલ જે. શાહ કરતા રથ, તંદુરસ્ત શાંત પ્રકૃતિના અને ચિંતનશીલ હોય છે.'
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy