________________
સૂરિ આજના ચિત્રપટના કાઇ ખલનાયક જેવા કૃત્યો કરે છે, એ રાજ પ્રપ કરે છે, ‘પયુદ્ધ ખેલે છે, સશસ્ત્ર સેનાપતિને પોશાક ધારણ કરીને એ નવલક્થાના ઉપનાયક જેવા દેવપ્રસાદની હત્યાનું નિમિત્ત બને છે, ‘ગુજરાતના નાથ’માં ખલનાયકનું પાત્ર જાણુ એક જૈન મંત્રી ઉઠ્ઠા મહેતાને ફાળે ભજવવાનુ આવે છે, ઉદા મહેતા ઉકત નવલકથાની સેાળ વર્ષની સુંદરી મંજરી પછી મેહાંધ બનીને બળાત્કારે તેને પરણવા માંગે છે, અને ઓ શક્ય ન બનતાં અનેક ષડય ંત્ર રચે છે, જતિ આનંદસૂરિતુ પાત્ર કલ્પિત છે એટલે આનંદસૂરિની કુટિલતા લેખકના ફળદ્રુપ ભેજાનુ કે પછી ફ્રેન્ચ સ્થાસ્વામી અલેક્ઝાંડર ડૂમાની નકલનું માત્ર પરિણામ છે. એ જ રીતે મરી પણ કલ્પિત છે. ૉટલે ઉલ મહેતાની શઠતા પણ લેખકને માત્ર સર્જન પ્રપંચ છે. એક જૈન મુનિએ શ્રદ્ધ્ય સાધના દ્વારા લખેલું ‘કુમારપાળ ચરિત્ર' થાડા સમય પહેલાં મારા વાંચવામાં આવ્યુ'. કુમારપાળ ચરિત્રને આ ઘણો જૂનો ગ્રંથ છે. તેમાં ઉદા મહેતાને એટલા જો ઉત્તત્ત, ઉદાર, ખાનદાન અને કરુણાભાવથી છલકાતા કવિએ વ્યાવ્યા છે કે શ્રી મુનશીના ઉદ્દા સાથે તેની તુલના કરવા રાજા અકથ્ય વેદના થઈ આવી.
-ધિરાજ’માં એ જ કે પત સુંદરી મંજરી પાછળ ઉદાર મહેતાના પુત્ર આત્રભટ્ટને લટટુ થતા અને તેના સાન્ત્યથી અસ્વસ્થ અંતે શ્રી મુનશીએ દર્શાવ્યેા છે. આમ મંજરીના સેન્દયની માહકતા દર્દી મુનશીની ઉકત નવલકથાઓમાં મુખ્મ પેઢી સુધી જૈન બેટીઓને મુગ્ધ કરે છે! આ જગતમાં અગણિત સુંદર સ્ત્રીએ વા છતાં સાહિત્યના ઘણા એવા સજા કાઈ એવી એકજ સુદરીની અનવદ્ય કલ્પના હંમેશાં કરતાં આવ્યા છે. એટલે ચા વાદી અને વાસ્તવલક્ષી ગણાતા શ્રી મુનશી આ બાબતમાં
લે શે વાસ્તવિક ગણાય એ સમજાતું નથી. તેમની ‘વાસ્તવિક ક્ર્મની પરાકાષ્ટા તો ત્યારે આવે છે, જ્યારે આચાર્યાંના પણ ચાય કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રા ચાય એ સુ'રીના દર્શને વે છે! રાજાધિરાજ'ના એ પ્રકરણને લેખકે શીષ ક અાપ્યું છે: ‘વાગીશ્વરીના દર્શને ! (આ વાગીશ્વરી' કેટલી જૂની શકે છે, એ શ્રી મુનશીએ જ ગુજરાતને નાથ'ના
લાક અતિ શંગારિક પ્રસંગમાં બતાવ્યું છે.) હેમચંદ્રાચાય માંજરીના સોયથી સહજ પ્રભાવિત થાય છે તેને માનસાસ્ત્રીય નિરૂપણુ ગણવામાં આવ્યુ છે, પણ અહી શ્રી મુનશીને
દેશ કેવળ યથા વાદી કલાકારના નથી; એમને તે એમ વવુ છે કે એક મહાન વીતરાગી સાધુ એક સંસારી સુંદરીને નાખે છે; એક સમથ જૈનાચાય એક સંસારી પડિતામાં વાગી
ધારીનાં દર્શન કરે છે! લેખકના ઉદ્દેશ પોતાનાં પાત્રને એક ચિવ જૈન મતીષીથી વધારે મહાન બતાવવાના છે, અને પૂ. જ મજરી ‘ગુજરાતનેા નાથ'માં એક જગ્યાએ જૈનશ્રાવકા વિશે જે શબ્દો ઉચ્ચારે છે એ પણ નોંધવા જેવા છે : શ્રાવક એવું કે કોઇ ક્ષુદ્ર પ્રાણીને પરણવુ મારે મન અને અધમતાની ષિ છે, પ્રભાસમાં પોતાની કાઇ કાઢેલ કારવાઈ નિષ્ફળ જેમાં ઉકત નવલકથાનો નાયક કાકભટ્ટ તેને અપશુકન ગણે છે, ને એ અપશુકનનું કારણ તે પ્રભાતે કાઈ 'જૈનમૂ ડા' નુ તાને દેશ ન થયું હતુ તે ગણે છે.
કેટલાક સમય પહેલા ગુજરાત રાજ્યના ઉચ્ચતર માધ્યમિક સિદ્ધાણુના ગુજરાતી પાડય પુસ્તકમાં નમદના જમાના નામે એક “પ્રકરણ ચાલતું હતું. સ્વ. વિશ્વનાથ ભટ્ટ રચિત વીર
પ્રશુદ્ધ જીવન
તા. ૧૬-૯-૨૫
નમદૂ' નામના એક ઉત્તમ નચરિત્રમાંથી આ પ્રકરણ લેવામાં આવ્યુ હતું. તેમાં સ્વ. વિશ્વનાથે વૈષ્ણવ સંપ્રદાયના મહારાજોની, શ્રદ્ધેય સાધન દ્વારા પોતાની બળકટ વાણીમાં ટીકા કરી છે. તે પ્રકરણ પાયક્રમમાંથી કઢાવી નાંખવા માટે વૈષ્ણુવધમી ઓએ રાજ્યવ્યાપી, ઊહાપોહ મચાવ્યો હતેા અને અન્તે એ પ્રકરણ ૨૬ થયુ હતુ એવુ કઇંક યાદ છે. પણ શ્રી મુનશીની ઉકત નવલકથાઓ જે જૈનધમની, જૈનસાધુઓની અને જૈનસ'પ્રદાયી ખેાની નિદાના દસ્તાવેજ જેવી છે તેને પાઠ્યપુસ્તકા તરીકે મુંબઈ અને ગુજરાત રાજ્યની યુનિવસટી વર્ષા થયાં વારંવાર નિયુકત કરતી આવી છે!
શ્રી ચુનીલાલ વમાન શાહ ‘જિગર અને અમી' નામે તેમની અત્યંત લોકપ્રિય નવલક્થામાં જૈનસાધુએનાં માત્ર શિથિલા ચરણા જ દર્શાવે છે, અને શ્રી ચુનીલાલ મડિયા વ્યાજના વારસ’ નામે તેમની કૃત્રિમ અને લગભગ અસ્વાભાવિક ગણી શકાય એવી નલલકથામાં ગ્રામીણ જૈનસમાજને ખૂબ હલકી કક્ષાના બતાવે છે, એ જ નવલકથામાં જૈન મુનિ વિમલસૂરિનુ પાત્ર આવે છે; નવલકથાનાં લગભગ અધમ ગણી શકાય એમાં પાત્રાની જીવનલીલામાં પોતાને રસ ન લેવો જોઇએ એવું વારંવાર વિમલ સૂરિ કહે છે, છતાં તેમાં રસ લેવાનું ચૂકતા નથી ! શ્રી રામનાયણુ પાડ઼કની ટૂંકી વાર્તા' ‘બુદ્ધિ વિજય’માં એક યુવાન જૈનમુનિની સાંપ્રદાયિક આકાં ક્ષાએ અને વૈયક્તિક અશુદ્ધિએ જ દૃષ્ટિએ પડે છે, અલબત્ત, એ જ ટૂંકીવાર્તામાં બુદ્ધિવિજયના ગુરુ તપેવિજયને એક સાચા ઉદાત્ત જૈનમુનિનું ગૌરવ લેખકે . સૂક્ષ્મ અભ્યાસ દ્રષ્ટિથી આપ્યુ છે. નોંધવું જ જોઇએ કે જૈનમુનિનુ' ગુજરાતી સાહિત્યમાં કદાચ આ સ`શ્રેષ્ઠ ચિત્ર છે.
આજના વિવેચા જેમને ખૂબ આધુનિક વ્યક્તિત્વ ધરાવતા સર્જક' ગણે છે એવા શ્રી ચન્દ્રકાન્ત બક્ષીની નવલકથા ‘એક અને એક’માં કથાનાયક સંજીત આત્મપીડાના ભૂતકાલીન વિચારામાં ગૂંચવાયેલા હોય છે ત્યારે તેના સ્મૃતિ સાહચય માં તગડા જૈન સાધુઓ' ઝમકે છે. અને તેમને માટે તેને ધૃણા કુ ષ થાય છે. સ`છત પેતે શરાબ પીએ છે, માંસાહાર કરે છે અને વાર્તાની નાયિકા સપના જોડે અલગ્ન સંબંધ રાખે છે, સ્વચ્છંદી કહી શકાય એવું જીવન પણ તેને સુખ આપી શકતુ નથી, જ્યારે સાચા જૈન સાધુ સૌંયમી ને નિયમિત જીવન ગાળે છે એટલે તેઓ ‘તગડા’ હોય તેમાં આશ્રય શું? ધમના ઉદ્દેશ જ મનુષ્યને વધારે સુખી બનાવવાને છે અને ધર્મનું ઉલ્લંધન તેને દુ:ખી કરે છે. આવું સત્ય આપણા આવા આધુનિક સજાને કયાંથી સમજાય ?
શ્રી દશકની નવલકથા ઝેર પીધાં છે જાણી જાણી'ના ત્રીજા ભાગના નિર્દેશ જૈન સાધુને કાઇ આવા જ પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. દુનિયાના કાઈ પણુ ધનવાન છાતી ઉપર હાથ મૂકીને એમ નહિ કહી શકે કે તેનું ધન તદ્દન પ્રમાણુક છે. મદિરા, મસ્જિદો, દેવળેા અને ગુરૂદ્વારાઓ જેવાં ધાર્મિ ક સ્થાપત્યા બધે ધાતાં હોય છે. તેની પ્રેરણા લોકોને ધમ ગુરૂ આપતા હોય, છે. કરોડા માણુસે ભૂખમરાથી રખાતા હોય ત્યારે ધમગુરુઓનુ આવુ પગલુ અયોગ્ય જ ગણાવુ જોઇએ. પણ એ બધા ધર્માંત અને ધર્માંશુરુને લાગુ પડે છે. કરોડા રૂપિયાની અનૈતિક આવ આજે ધાર્મિકસ્થાને બંધાવા પાછળ ખર્ચાય છે અને બધા વમાં એ પ્રવૃત્તિ કરે છે. ધર્માચાર્યો કે શ્રીમતાની