SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૨૫ પ્રબુદ્ધ જીવન ગુજરાતી સાહિત્યમાં -ડા. હુસમુખ ટાશી થૈડાક સમય પહેલાં ‘પ્રબુદ્ધ જીવન' માં શ્રી. ગુલાખ દેઢિયાએ સાંપ્રત સાહિત્યમાં જૈન સંદર્ભ વિશે બહુ ઉત્સાહથી લખ્યું છે પણ તેમાં લેખકની ખૂબ નિર્દોષતા રાય છે. શ્રી દેઢિયાએ પોતાના લેખમાં સમ્રાટ શ્રેણિક’' એકાંકીને કે ‘શ્રવણ ખેલગાડા' જેવી કવિતાના અભિભૂત થઈને નિર્દે'શ કર્યાં છે. પરંતુ આવાં દૃષ્ટાંતે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જૈનસમાજ અને ધનુ જે પ્રતિબિંબ પડયું છે તે ખૂબ ક્લેશકારક છે; અને તે ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું એક કલ ંક્તિ કહી શકાય ૐ વુ પ્રકરણુ છે. ગુજરાતી ભાષાને તેના વ્યાકરણને અને તેના સાહિત્યને ધડવામાં સમ જૈનાચાર્યાએ માયાનું કામ યુ" છે. એવું જ્યારે સભારીએ છીએ. ત્યારે તે આ ઘટના વધારે આધાત આપે છે. ખુદૃ શ્રી દેઢિયાના લેખમાં જેનો ઉલ્લેખ થયો છે એ એ. શ્રીમતી કુંદનિકા કાપડિયાની નવલકથામાં નિર્દેશ પણ વક્રદષ્ટિને જ દ્યોતક છે. પરોઢ થતાં પહેલાં' નામની નલલકથામાં તેની નાયિકા સુના જૈન સાધુ સબંધે જે વિચારે છે તે જ તેનું પ્રમાણ છે. સુનદાની અપેક્ષા પ્રમાણે જૈન સાધુ એટલે ક્રિયાકમથી જડ બનેલા, વૈગગ્ય રંગ એટલાએક ક્ષુદ્ર રહેશ.' (!) ક્રિયાકમથી માણુસ જડ બને છે ને વૈરાગ્યથી તેના ચહેરા ક્ષુદ્ર લાગે છે એવી વિચારણા શ્રી કનૈયાલાલ મુનશીની મ*જરીથી માંડીને શ્રીમતી કુંદનિકા કાપડિયાની સુનંદા સુધીનાં ગુજરાતી પાત્રા કરતાં આવ્યાં છે, પણ સાચા જૈન સાધુઓને પૂછશેા તા એ જરૂર કહેશે કે ‘વિલાસ વૈભવથી છકી ગયેલા તે હિં*સક વિચારાથી ભરપૂર એવા સુદ્ધ ચહેરા તા સંસારીના હોય છે, સાધુઓને નહિ.' જે લેખક્રેા વ્ય કત - સ્વાતયની લગભગ હિંસક કહી શકાય એવી વિચારામાં રાચે છે.તેએ જૈનસાધુનું રવાતંત્ર્ય જાણે સહી શકતાં નથી, સૌંસારીઓને જે ક્ષુદ્ર લાગે તે વૈરાગીઓને ભવ્ય લાગતુ હોવાને પૂરા સંભવ છે. ઉકત નવલકથાનાં સાધ્વી અંજનાશ્રી કહે છે : 'જૈન સાધુઓ લેાકાને ત્યાય-વૈરાગ્યને ઉપદેશ આપતા હોય છે. સંસાર અસાર છે તેમ કહેતા હોય છે. દુનિયામાં બધાં સુખે ક્ષણિક હોય છે તેમ સમજાવતા હોય છે, પણ હું તમને કહુ’ છું...કશુ જ અસાર નથી, બધી જ વસ્તુમાં અથ રહેલો છે...” આવા શબ્દો કાઇ જૈન સાધ્વી એલે ખરાં? કાં તે એ જૈન સાધ્વીને જૈનદર્શન સમજાયું નથી અથવા તા પછી એ જૈન સાધ્વી જ નથી. કેમ કે જૈનદર્શનનેા પાયા સિદ્ધાંત સંસારની અસારતાનેા છે; જીવનની પ્રત્યેક વસ્તુની વ્ય તા સમજાવવાના છે. અધાં ભૌતિક સુખાતે જૈનદર્શન ક્ષણિક માને છે એટલે અજનાશ્રીની ફિલસૂફી ટકી શકે તેમ નથી. આવા ઉપદેશ આપતાં પહેલાં કેટલાંક જૈન સાધુઓએ સાધુત્વ છાડયુ છે. અજતાશ્રીએ તેમનુ' અનુકરણ કરીને પછી પેાતાના ક્રાંતિકારી વિચારશ આપ્યા હોત તો જૈન સાધુત્વને અને નવલકથાની કલાંને પણ મોટા લાભ થયા હોત. આપણે સંસારને ગમે તેટલા સેહામા માનીએ, તેમાં ખૂબ સાર જઇએ, જીવનસુખાને ક્ષણભંગુર નહિ પણ શાશ્વત માનીએ પર ંતુ તેના ગહન પ્રવાહો જુદા જ હોય છે. જૈન ન જીવનના 3 ૯૫ જૈનસ સ તાગ અગાધ ઊંડાણેથી મેળવે છે, સપાટી ઉપરથી નહિ. આપણાં ઉત્તમ મહાકાવ્યોમાંથી પણ શુ નિષ્પન્ન થાય છે. ? પ્રજાપ્રેમ અને લાકકલ્યાણુની ભાવનાને વરેલા ભગવાન રામ પોતાનાં સ્વજનો સાથે અતે સ નદીમાં સમાધિ લ્યે છે. યુદ્ધની ભયાનકતા અને ભગવાન શ્રીકૃષ્ણના દેહેત્સંગ પછી પાંડવ જીવન છેડીને હિમાલયની હિમાચ્છાદિત પહાડીઓમાં પોતાનુ જીવન સમાપ્ત કરે છે. ક`યોગ અને કલ્યાણ મુગ્ધની પ્રભુપ્રેરિત ભવ્ય ગીતા પણ પછી તે અજુ નને રોકી શકતી નથી. પાશ્ચાત્ય સાહિત્યમાં પણ શૈકસ્પિયરથી માંડીને થોમસ હાડી સુધીની સમથ પ્રતિભા જીવનની નિષ્ફળતાઓનું વિષાદ જન્મ નિરૂપણ કરે છે. ખુદ્દે આજનું સર્જનાત્મક સાહિત્ય તપાસા, અસ્તિત્વવાદી સજા જીવનની નિઃસારતાની ખૂબ નજીક છે. અને Abserતેના સજા તે જીવનને બથ કે નિરર્થીક જ માને છે. પણ તે સિદ્ધ કલાસ્વામીએ છે. એટલે સંસારની વ્યતાને પણ રસભરી વાણીમાં પેશ કરી શકે છે; જૈન કવિએ અને દાશ`નિકા પ્રચલિત અથમાં કલાકારો નથી એટલે તેમના અભિગમ સીને શુષ્ક લાગે છે. છતાં જૈન કવિઓ અને નિા દષ્ટિ કેટલી આધુનિક છે તેને આજે ખ્યાલ આવે છે. આપણે ત્યાં સાહિત્યને કેવળ શબ્દોની કલા કે કલાકારની લીલા માનનારા શ્રી સુરેશ જોષી પેાતાની એ- લીલા દ્વારા જે જીવન વિસ્તારે છે એ કેવુ છે? ક્ષુબ્ધ, કંગાળ અને વેદનાએથી ભરેલુ ! આ લખનાર સાથે ખૂબ જ પ્રેમભરી વાતા કરતાં તેમણે એકવાર કહેલુ ખરે, જીવનના કોઇ અર્થ નથી !' (પણ ત્યારે તેમના ચહેશ ક્ષુદ્ર નહિ, ચમકતા જ લાગેલા !) સંસારની અસારતા સમજવા માટે દૂર દૂર અતીતમાં કે નજીકના સમયમાં પણ જવાની જરૂર નથી. આજે આપણે ત્યાં શું ચાલી રહ્યું છે? વિદેશામાં ભારત ‘ફેરટીવલ ઓફ ઇન્ડીયા ઊજવી રહ્યું હતું ત્યારે ધર આંગણે તેના પ્રદેશે સળગતા હતા. ગુજરાતના છેલ્લા પાંચ મહિનાના ઇતિહાસ, સંસારમાં કેટલે સાર રહેલા છે એ જરૂર દર્શાવે છે. પંજાબમાં અને દિલ્હીમાં નિર્દોષ માનવીઓની થતી હત્યા પાછળ જરૂર કઈં અ રહેલા હશે! ભૂપ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, યુદ્ધો, હુલ્લડા, નિર્દોષોની હત્યાઓ, આંતરિક કલા અને સંધર્ષા, ગરીખા ઉપરના અત્યાચારો અને નિર્દોષ નારીઓ ઉપર થતા બળાત્કારો પાળ જીવનનું જરૂર કાઇ સૌન્દર્યાં દહેલુ હશે. માણુસની સ્વાદેન્દ્રિયને વળ પાથવા માટે રાજ અસખ્ય મૂગા પશુની થતી તલ જીવનનું કાઇ અલૌકિક સૌ જ દર્શાવે છે ! જીવન વિશે ા' પણ લેખક પોતાની રીતે જરૂર વિચારી શકે છે. પણ પોતાના વિચારાનું પ્રાગટય કરવા માટે વીતરણી જૈન સાધુ સાધ્વીઓનાં પાત્રાનુ આલખન લઇને એક મહાન ધમ'ના પાયાના સિદ્ધાંતાની વિબના કરવામાં ઔચિત્ય કેટલું ? શ્રી કનૈયાલાલ મુનશીની પ્રખ્યાત નવલત્રયી પાટણની - પ્રભુતા’, ‘ગુજરાતના નાથ' અને ‘રાજાધિરાજ'માં જૈન સાધુ, જૈત સ'પ્રદાય અને જૈનધમી આનુ જે નિરૂપણ થયું છે તે માત્ર . જૈના જ સહી શકે, ‘ પાટણની પ્રભુતા માં જૈન જતિ આનંદ
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy