SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH, By / South 54 Licence No. : 37 પદ્ધ જીવન T "પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ્ય 'વષ:૪૭ અંક: ૧૦ , છે કે મબઇ તા, ૧૬-૯-૮૫ છુટક નકલ ફા. ૧-૫૦ વાર્ષિક લવાજમ રૂ. ૩૦/- , મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશમાં એર મેઈલ : ૨૦ ૪ ૧૨ સી મેઈલ : ૧૫ ] તંત્રી : રમણલાલ ચી. શાહ * * પ્રતિ કે મ ણ " “પ્રતિક્રમણ” (પડિકમણુ) એ જૈનેને વિશિષ્ટ પારિભાષિક 'मिथ्यादुष्कृताभिधानादभिव्यक्त प्रतिक्रिय प्रतिक्रमणम् ।' -શબ્દ છે. પાપમાંથી પાઇ હાવા માટેની ક્રિયા માટે આ શબ્દ મારાં દુષ્કૃત્યે મિથ્યા છે એવું નિવેદન કરીને પિતાની વપરાય છે. પ્રતિક્રિયા વ્યકત કરવી તેનું નામ પ્રતિક્રમણ. : પ્રતિકમણ શબ્દમાં “ગતિ' ઉપસર્ગ છે. એના જુદા જુદા (3) प्रतिक्रभ्यते प्रमादकृतदेवसिकादिदोषो निराक्रियते. अनेनेति અર્થ થાય છે. અહીં ‘ઘતિ” એટલે પાછું, પ્રતિકૂળ, ઊલટું; પ્રતિહમા | * * * * * * * * * વિપરીત, વિરુદ્ધ ઈત્યાદિ અર્થ છે. “મ્' એ ધાતુ છે. તેને પ્રમાદને કારણે થયેલા દૌવસિકાદિ- દેનું જેના દ્વારા અર્થ થાય છે ગમન, પહેચવું, પસાર થવું, ચઢવું, દાખલ થવું, નિરાકરણ કરવામાં આવે છે તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. પગલાં ઈત્યાદિ, એ. ધાતુને અણુ પ્રત્યય લાગતાં ‘મા’ શબ્દ - (૪) “રાજવાતિક' ગ્રન્થમાં કહ્યું છે: : - બને છે. ઉપસર્ગ, ધાતુ અને પ્રત્યયથી આ રીતે પ્રતિમા અતીતોષનિવર્તન પ્રતિમાનું ! ” , , શબ્દ થાય છે. ભૂતકાળમાં થયેલા દોષની નિવૃત્તિ એટલે પ્રતિક્રમણ. આમ ‘પ્રતિક્રમણ” શબ્દને યૌગિક અર્થ થાય છે, પાછા (૫) “ભગવતી આરાધના'માં કહ્યું છે કે, ફરવું” અથવા મૂળ સ્થાને પાછા આવવું એને વિશેષ અર્થ છે 'स्वकृतादशुभयोगात्प्रतिनिवृत्तिः प्रतिक्रमणम् ।' પ્રમાદને વશ થવાને કારણે શુભ યેગથી અશુભ યેગમાં કાંત પિતાનાથી થયેલા અશુભ યોગેમાંથી પાછા ફરવું તેનું થયેલા જીવનું શુભ યોગમાં પાછા ફરવું. વિશાળ અર્થમાં પ્રતિ નામ પ્રતિકમણુ. કે . . કમણું એટલે પાપને પ્રચાતાપ, અતિચારોની આલોચના, દેનું (૬) સુત્રયોનેભ્યાસુમા સંwાસ્તવ શુમેવ નિવારણ, અશુભની નિવૃત્તિ, અપરાધે માટે ક્ષમાપના. प्रतीपं प्रतिक्ल वा क्रमणं प्रतिक्रमणमिति । પ્રતિકમણની વ્યાખ્યા આપતાં “આવશ્યક -વૃત્તિમાં હરિભદ્ર શુભ યોગમાંથી અશુભ યોગમાં સંક્રાંત થયેલા આત્માનું સૂરિએ કહ્યું છે: ફરી શુભ યોગમાં પાછું આવવું તેનું નામ પ્રતિક્રમણ. . स्वस्थानाद्यत्परस्थान, प्रमादस्य वशादतः । સમયસારમાં કુંદકુંદાચાર્યે કહ્યું છે: તવૈવ ક્રમm Pય, પ્રતિષ્ઠમળમુતે . कम्मं न पुवकय सुहासुह मणेय वित्थर विसेस ।। (પ્રમાદને વશ થવાથી પિતાના સ્થાનથી પરસ્થાને ગયેલાએ तत्तो णियत्तदे अप्पयं तु जो सोचडिक्कमण ॥ મૂળરસ્થાને પાછું ફરવું તેનું નામ પ્રતિક્રમણ) પૂવે બાંધેલાં કર્મોના શુભાશુભ ભાવથી આ માને અલગ વળી તેમણે કહ્યું છે: ‘કરી દે તેનું નામ પ્રતિક્રમણું છે. " : " યોવામિજા માયાવૌવયિસ્થ જે : | - સંત્રા િર સ ષા: પ્રતિમાનાસકૃતઃ 1 ” દુનિયાના તમામ ધર્મોમાં પાપની નિવૃત્તિ માટે કે દોષના નિવારણ માટે કઈકને કઈક પ્રકારની ધાર્મિક ક્રિયાનું વિધાન છે. ' લોપથમિક ભાવ થકી ઔયિક ભાવને વશ જનાર વૈદિક પરંપરામાં સંધ્યા કમને આદેશ છે. યજંવેદમાં સંધ્યાકમ જીવનું તેને જ વિશે પાછું ગમન થવું એટલે કે ઔદયિક કરવા માટે જે મંત્ર છે તેમાં મન, વાણી અને દેહ દ્વારા ભાવથી ક્ષાપશમિક ભાવમાં આવવું. તે પ્રતિકૂળ ગમન થયેલા દુરાચારના વિસર્જન માટે પ્રાર્થના કરાય છે. પારસીઓના અથત પ્રતિક્રમણ.) અવેસ્તા ગ્રન્થમાં પણ મન, વાણી અને કાયા દ્વારા જાણતાં કે - પ્રતિકમણ શબ્દની શાસમન્વેમાં નીચે પ્રમાણે જુદી જુદી અજાણતાં થયેલા દેને માટે રોજેરોજ પ્રશ્રાતાપ કરવાનું વ્યાખ્યાઓ પણ સાંપડે છે: '.. • વિધાન છે. બૌદ્ધધર્મમાં જૈન ધર્મની જેમ પાપદેશના” અથેવા. - - (૧). * વતીયં મળે પ્રતિક્રમણ્ | * “પ્રવારણ ' નામની ક્રિયા છે. દિવસ અને રાત્રિ દરમિયાન પાછા ફરવું (સ્વ-ધર્મમાં, રવ સ્વરૂપમાં, સદ્ભાવમાં, શુદ્ધો- 'જદે જુદે સમયે વ્યકિતગત રીતે કરવાની ‘પાપદેશના રૂપ પગમાં) એનું નામ ' પ્રતિક્રમણ. (૨) “રાજવાંતિક'. તથા ક્રિયા ઉપરાંત ભિખુ અને ભિખુણીઓને માટે સાહિક રીતે ‘સર્વાર્થસિદ્ધિ ગ્રંથમાં કહ્યું છે." " ' , . * * * * * - નિશ્ચિત , નિશ્ચિત દિસે એ થઈ પોતાની પાપની
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy