SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ' * L: : : : : : : : પ્રબુદ્ધ જીવન _', -, * ** . ... ' ૫ યુ ષ ણ વ્યા પ્રખ્યા ન મા ના . * * * * * સેવંતીલાલ કાંતિલાલ દ્રસ્ટના આર્થિક સહયોગથી . . . . . . શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી બુધવાર, તા, ૧૧-૯-૮૫ થી બુધવાર, તા. ૧૮-૯-૮૫ એમ આઠ દિવસની' વ્યાખ્યાનસભામાં ભારતીય વિદ્યા ભવન, કાનજી ખેતશી સભાગૃહ, કુલપતિ ક. મા. મુનશી માર્ગ, ચોપાટી મુંબઈ ૪૦૦ ૦૦૭. ખાતે ચવામાં આવી છે. આ આય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડે, રમણલાલ ચી. શાહ ભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦થી ૯-૨૦ અને ૯-૩૦ થી ૧૦-૨૦ એમ રોજ બે વ્યાખ્યાને રહેશે. વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે. , દિવસ .... , વ્યાખ્યાતા તે વિષય ૧૧૯–૮૫, બુધવાર, ૧. શ્રી શશિકાન્ત મહેતા કલ્પસૂત્ર : - * * * * * * * * * * ૨. શ્રી મુનિશ્રી. વાત્સલ્યદીપ , , , આંખનું મૌન' '' . , ' "૧૨-૯-'A ગુરુવાર जैन आचार क्रियाओंका शारीरिक प्रभाव ૨. પૂ. મુનિશ્રી ધર્મધુરંધરવિજયજી . , વાતા ૧૩--૮૫ શુક્રવાર ૧. શ્રી. હરિભાઈ કોઠારી માનવી તે છે ઉભી રેખા ૨. ડે. સાગરમલ જૈન जैन धर्म में धार्मिक सहिष्णुता ... ૧૧૪૯૫૧ શનિવારે કે : ', "૧. . રમણલાલ ચી. શાહ . પ્રતિક્રમણ , * * * * * * . . . . . :: કાંતિલાલ કાલાણી - આધ્યાત્મિક માર્ગની ખેજ : ' , ' ડાં વિવાર . . . ૧. કે. રામજી સિંહ : गांधी विचार पर जैन धर्म का प्रभाव - - J " - :: ૨. 3. ગુણંવંત શાહ શ્રીકૃષ્ણનું જીવન-સંગીત ૧૬-૯-૪૫ સેમવાર ૧. ડે. શેખરચંદ્ર જૈન ધર્મ: માનયતા વિશાલ ા સાધન .. , '૨. પ્ર. ચી. ન. પટેલ ધમ-શ્રદ્ધાની કટોકટી " ૧-૮-૮૫ મંગળવાર : * ૧. શ્રી વસંતભાઈ ખાણી ધાર્મિક જીવનનું અધિષ્ઠાનઃ ત્યાગ અને વૈરાગ્ય . " : , . . . . . પૂ. મુનિશ્રી નિત્યાનંદવિજયજી साधनाका मापदंड-समता ૧ -૫" બુધવારે : ૧. પ્રા. તારાબેન ર. શાહ ધર્મનું મૂળ-વિનય ' ' . . . ૨. પૂ. મોરારીબાપુ ' રામાયણમાં ભકિતનો મહિમા ' ' , , ' . * વ્યાખ્યાનમાળાની શરૂઆતમાં દરરોજ પ્રાર્થના અને ભજન બેઝ ચેટરજી, શ્રી ગોપીબેન ઉપાધ્યાય, શ્રી વીણાબેન મહેતા, શ્રી કોકીલાબેન વકાણી, શ્રી મનમોહન સાયગલ અને શ્રી શેભાબેન સંધવી, શ્રી ચંદ્રાબેન કોઠારી, શ્રી આરતીબેન નિર્મળ, શ્રી સેનાલીબેન જાલેરા રજૂ કરશે. " . " ૧૬. : - - આ વ્યાખ્યાને લાભ લેવા સંધના પેટ્રને, આજીવન સભ્ય, શુભેચછકેર તથા મિત્રને પ્રેમભર્યુ નિમંત્રણ છે. લિ. મંત્રીઓ - - - - - : ગાંધીજી અને ભારતનું બંધારણ - કૃષ્ણકાંત જોશી સામાન્ય છાપ એવી છે કે ૧૯૧૭ થી ૧૯૪૮ સુધીનાં બન્ને ગાંધીજીએ તેમાં ભારતની સુગંધ જરૂર મેળવી છે. અને વર્ષો દરમ્યાન ગાંધીજી ભારતના રાજકીય જીવનમાં ' પૂર્ણપણે ટુ ધ લાસ્ટ્ર નો ગાંધીજીએ ગુજરાતી અનુવાદ કર્યો અને તેને પછવાઈ ગયા હતા. તેમની રાજકીય, સામાજિક અને આર્થિક ‘સર્વોદય’ સત્તા આપી. થેરેની જેમ જ ગાંધીજીનું માનવું હતું ' વિચારણાની ભારતીય રાજનીતિમાં તેમ જ રાજકારણીઓ ઉપર કે જે સરકાર એાછામાં ઓછું રાજ કરે તે સરકાર ઉત્તમ. ઘેરી અસર પડી હતી. એવું કોઈ પણ ક્ષેત્ર ન હતું જેમાં ગાંધી- તેમનું લક્ષ્ય પણ રાજ્યવિહીન સમાજનું હતું. ' જીના શબ્દનું વજન ન પડતું હોય. ખરેખર આ વાત સાચી અધિકાર (Right). અને ફરજ (Duty) વિશે ગાંધીજી છે? ના. એવાં પણ કેટલાંક ક્ષેત્ર છે જેમાં ગાંધીજીની વિચાર ચોકકા મત ધરાવતા હતા- તેઓ દઢપણે માનતા હતા કે વધારાની જોઈએ તેવી અસર થઈ ન હતી. ભારતના બંધારણની જ ફરજના ભાન વિના માત્ર અધિકારની જ. વાત કરવી અનુચિત વાત લઈએ તે વિચાર આવે કે તેની રચનામાં ગાંધી વિચાર- છે. પિતાનામાં રહેલી શકિતઓ અને શકયતાઓને ખીલવવા 'ચારનું માન કેટલું? તે માટે ગાંધીજીના વિચારોને પાયે અધિકારે જરૂરી છે તેવી જ રીતે પોતાની ફરજો બજાવવાથી , તપાસોએ આ શકિતઓ અને શકયતાએ કંઈક જુદા જ તેજી સાથે એ વાત તે સે. શાણે છે કે ગાંધીજી રોઝિન અને થેરેના ખીલી ઊઠે છે, ': '' : : : : ક વિચારોથી ખૂબ પ્રભ્રાંવિત થયા હતા. તેમના આખાયે વિચાર ' ' ' આપણું બંધારણમાં મૂળભૂત અધિકાર Fundal સંપુટના પાયામાં મહાનુભાવોનું તત્ત્વજ્ઞાન રહેલું છે. અલ- * * * * ** (અનંસંધાન પૃષ્ઠ હ૧ ઉપર) * * * * * - માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનું સ્થળ : ૩૮૫, સરકાર વી.પી. રેડ, - મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે.નં. ૭૫૨૯૬ ક મુર્થસ્થાન : રેડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકરે શેડ રેડ, ગગાર્મ મુંબઈ - ૪૦:૦૦૪,
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy