________________
પ્રશુદ્ધ જીવન
કાળા નાણાંની સમસ્યા અને તેનાં પરિમાણા
– પ્રતાપભાઈ
ભાગીલાલ
જોગવાઈ છતાં વ્યવહારમાં પગલાં લેવાની નબળાઈ અને છેલ્લે શ્રીમંત વગ'ના નનૈતિક ધેારણનુ સતત થતું રહેલુ પતન વગેરેને કાળા નાણાંના ઉત્પાદન અને વૃદ્ધિ માટે જવાબદાર ગણે છે. કાળા નાણાંના સર્જનની ભૂમિકા પૂરી પાડે તેવાં ક્ષેત્રમાં મિલકતની ફેરબદલી, મેટા પાયા પર ઉત્પાદન, વ્યાપાર, ફિલ્મ ઉદ્યોગ, દાણચોરી, વ્યવસાય, આંધકામની પ્રવૃત્તિ અને કાટ્રેકટસનો સમાવેશ થાય છે.
ભારત સરકારે ‘Aspects of the Black Money in India' એ વિષય પર ૬૦૨ પૃષ્ઠ ધરાવતા એક અહેવાલ પ્રકાશિત કર્યાં છે. એ અહેવાલના અંદાજ પ્રમાણે ભારતમાં ૧૯૮૩-૮૪ના વર્ષ દરમિયાન રૂપિયા ૩૧૫૮૪ કરોડથી રૂપિયા ૩૬,૭૮૬ કરોડ સુધી નવી બિનહિસાબી આવક થઈ હતી, જે એ જ વર્ષ ના ધરગથ્થુ ઉત્પાદનના ૧૮થી ૨૧ ટકા જેટલી હતી. હજુ આશ્ચય જનક અને આધાતજનક પણ ?) વાત તો એ છે કે વેરેી ચાતરીને થતી આવકનું પ્રમાણ ઉત્તરશત્તર વધતું જ જાય છે, જેમ કે છે. ૧૯૭૫-૭૬ માં વેરાપાત્ર આવકના ૬૯.૯૫ ટકા આવક બિનહિસાબી હતી તે ૧૯૮૦-૮૧માં વધીને ૭૬.૯૯ ટકા થઇ હતી. આ બધા અદાજ સાવચેતીભર્યાં છે. આ અંદાજ પરથી આપણે કલ્પી શકીએ કે ભૂતકાળનાં વર્ષોમાં ભિંનહિસાખી મિલ્કત અને અસ્કયામતનુ કેટલુ સર્જન થયું હશે ! કાળા નાણાંના વિસ્તાર અને સ્વરૂપ કેવાં પણ હોય, પરંતુ એની ઉત્પત્તિ અને વૃદ્ધિને કઇ રીતે નાથી શકાય એ મહત્ત્વનું છે.
આપણા દેશમાં ધણી ગંભીર સમસ્યાઓ છે. પરંતુ તેમાં કાળા નાણાંની સમસ્યા જુદી ભાત પાડે છે. આપણે ગરીબી કે મેકારીની સમસ્યાના વિચાર કરીએ તે તેમાં સહન કરવાનું ગરીબ કે ખેકાર વ્યકિતને ફાળે આવે છે; કૅન્સરની વાત કરીએ તે કેન્સરના દરદીને સહન કરવુ પડે છે. પરંતુ કાળા નાણાંની સમસ્યામાં એવુ નથી, કાળા નાણાં ધરાવનારની એ. સમસ્યા તા છે.જ. એટલું જ નહિ પરંતુ જેઓ પાસે કાળા નાણાં નથી તે માટે એટલે કે પ્રામાણિક સામાન્યજન અને સરકાર માટે પણ તે સમસ્યા ઊભી કરે છે:
તા. ૧-૯-૯૫
કાળા નાણાંની અર્થ વ્યવસ્થાને ‘સમાંતર અ` વ્યવસ્યા’ ( Parellel Economy) તરીકે ઓળખાવવામાં આવે છે. સામાન્ય હિસાબી પદ્ધતિની મર્યાદા બહાર એના વહીવટ થાય છે. એટલા પૂરતી આ વાત સાચી છે. વળી, હિસાબી અને બિનહિસાબી નાણાંની વ્યવસ્થા હિસાખી નાણાંનુ કાળા નાણામાં અને કાળા નાણાંનું કાયદેસરના નાણાંમાં રૂપાંતરની દૃષ્ટિએ પરસ્પર સકળાએલી છે. એક પગારદાર જ્યારે રહેઠાણ માટે જ ફ્લેટ ખરીદી છે ત્યારે તે ક્લેટની કે'મત · પેાતાની બચત, વિડન્ટ ફંડ ગ્રેચ્યુઇટી વગેરેમાંથી ચૂકવે છે, જે વેરા ભરેલાં કાયદેસરના નાણાં છે. પરંતુ ફ્લેટની કુલ કિ ંમતમાંથી ચેકકસ રકમ માટે તેને રસીદ મળતી નથી. એટલા પૂરતુ એની હિંસાખી મૂડીનુ કાળા નાણુંમાં રૂપાંતર થાય છે, જે બાંધકામના વ્યવસાય કરનારના હાથમાં જાય છે. બીજી બાજુ એક વ્યકિત પંચતારક હોટેલમાં જઈને આડેધડ ખચ' કરે છે, તેના કાળા નાણાં પંચતારક હોટેલના માલિકના હાથમાં હિસાબી નાણાં તરીકે રૂપાંતર પામે છે, એવી જ સ્થિતિ જ્યારે એક વ્યકિત ખેરર ખાન્ડ ખરીદે છે ત્યારે થાય છે. કાળા અને સફેદ નાણાંની દુનિયા પરસ્પર સંકળાએલી છે એ આવા ઘણાં ઉદાહરણો દ્વારા દર્શાવી શકાય. આવી જુદી જુદી રીતે “એકમેકનુ એકમેકમાં રૂપાંતર કરવાના આજે મોટા ધંધા ચાલે છે.
કાળા નાણાંનાં કારણે માંધતા ઉકત અહેવાલ કરવેરાના ઊંચા દર, કરવેરાના વહીવટી માળખાની શિથિલતા, દરેક પ્રકારના આર્થિક પ્રતિબધા, સરકાર અને જાહેર ક્ષેત્રમાં જવાબારીને અભાવ, ચુંટણી લડવા માટે રાજકીય પક્ષા દ્વારા થતું કાળા નાણાંનું ભડાળ, ફુગાવામાં સતત વધારો, કાયામાં પૂરતી
કાળા નાણાંતા સર્જનના આ કારણેાની લખાવી અહીં ચર્ચા કરવા માંગતા નથી. આ કારણેામાંના મારી દષ્ટિએ એક મુખ્ય કારણ પર હું" દૃષ્ટિપાત કરવા માંગુ છું, અને તે છે જાનજાતના પ્રતિબધા. આ પ્રતિબધામાં માત્ર ધારાકીય પ્રતિધોને સમાવેશ નથી થતો પરંતુ નોકરશાહી અને વહીવટી પ્રતિબંધ, વહીવટી શિથિલતા અને કાર્યક્ષમતાના અભાવને પણ તેમાં સમાવેશ થાય છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કાળા નાણાંની સમસ્યાને નાથવા જુદા જુદા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ પર અંકુશો મૂકવામાં
આવ્યા હતા.
આ યુદ્ધની સીધી અસર હેઠળના પશ્ચિમના મેટા ભાગના દેશોએ વિશ્વયુદ્ધ પૂરું થતાં, બને તેટલી ઝડપે આ અકુશે નાબૂદ કર્યાં હતાં. પરંતુ ભારત સરકારે આવા અંકુશા ચાલુ રાખ્યા હતા. કાળા નાણાં અને આવા અકુશાની ભયાનકતાને મહાત્મા ગાંધીજીને ખ્યાલ હતા અને તેમણે એની સામે રાષ્ટ્રને ચેતવણી આપી હતી જેમ કે તા. ૩૧–૧–૧૯૪૭ ની પ્રાર્થના સભામાં એમણે કહ્યુ` હતુઃ અંકુશાથી છેતરપીડી, શાણુ, કાળા નાણાનું વિસ્તરણ, સંગ્રહખોરી અને કૃત્રિમ અછત ઊભી થાય છે.' ૩૮ વર્ષ પહેલાંની આ આષ વાણીયો આપણુને પ્રતીતિ થાય છે કે ગાંધીજી લેાકમાનસને સારી પેઠે સમજતા હતા પરંતુ રાષ્ટ્રપિતાએ દાખવેલ દીધદષ્ટિની આપણે ઉપેક્ષાં કરી છે. ' (ક્રમશ :) * કાળા નાણાંની સમસ્યા અને તેના પરિમાણી વિષે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર ઉપક્રમે ચાજાયેલા પરિસ વાદમાં આઈ. એમ. સી. ના પ્રમુખ તરીકે આપેલ સ્વાગત પ્રવચનના સાર.
શ્રી સુબઇ જૈન યુવક સઘ
ડે. મણુલાલ ચી. શાહના ‘પ્રમુદ્ધ જીવન’માં પ્રગટ થયેલા લેખેનું પુસ્તક
જિનતત્ત્વ'નું પ્રકાશન.
‘સંધ'ના સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટ ગ્રન્થ શ્રેણીના ત્રીજા ગ્રન્થ રૂપે . રમણલાલ ચી. શાહના ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થયેલા. જૈન ધમ વિષયક લેખાના આ ગ્રન્થમાં સૉંચય કરવામાં આવ્યા છે. સાઇઝ : ક્રાઉન સોળ પેઇજી, પૃષ્ઠ સંખ્યા-૧૬૪, પાકું ખાઈન્ડીંગ, પ્રથમ આવૃત્તિ, મૂલ્ય ।. ૨૦-૦૦
મુખ્ય વિક્રેતા : નવભારત સાહિત્ય મંદિર મુંબઈ-૨ અને અમદાવાદ–૧
સધ'ના પેટ્રન અને આજીવન સભ્યાને સધનુ' આ પ્રકાશન શ. ૧૫-૦૦માં આપવામાં આવશે.
લિ. મત્રી
do