________________
Regd. No. MH. By / South 54 Licence No. : 37
TIST :
T
પ્રબુદ્ધ જીવન
છે
પ્રબુદ્ધ ન’નું નવસંસ્કરણ વષ૭:૪૭ અંક: ૯
સંબઇ તા. ૧૯-૮૫ છુટક નકલ રૂ. ૧-૫૦' મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૩૦/-
પરદેશમાં એર મેઇલ ૧ ૨૦ ૧૨ સી મેઇલ ૪ ૧૫ ૧૯. * .13% તંત્રી રમણલાલ ચી. શાહ
r :
- સ યમના મહિમા ? . . . . . . . ભારતમાં ધાર્મિક પવૅની ઉજવણી સાથે વ્રત-સંયમ, least” એ, યમપ્રધાન સમાજમાં શકય છે પરંતુ મનુષ્ય જીવન ત્યાગ-તપશ્ચર્યા અવિનાભાવે સંકળાયેલાં છે.
જેમ વધુ, યમરહિત તેમ કુટુઓ, જ્ઞાતિ, સમાજ કે રાજ્યને ભારતીય પરંપરામાં અનેક સંત-મહાત્માઓએ જીવનને વધુ નિયમે ધડવા પડે. જેમ નિયમ અને કાયદાઓ વધારે સમજવાને, તેના હેતુને પામવાને પુરુષાર્થ કર્યો છે, પિતાના
તેમ સમાજમાં કુટિલતાનું પ્રમાણ વધે અને ક્રિયા-પ્રતિક્રિયા તથા અને અન્ય અનેક લોકોના અનુભવના આધારે જીવનનાં ' ઉત્તરોત્તર વધતી ચાલે. રસ્થલ તથા સૂક્ષ્મ રહસ્યની શોધ કરીને માનવ કલ્યાણ માટે ભારતીય સંસ્કૃતિ ઉપયોગ-પ્રધાન નહિ પરંતુ સંયમ-પ્રધાન જીવન વ્યવસ્થાને બેધ કર્યો છે. .
રહી છે. ઈશાવાસ્યકથિત સેન ન મુનયા! એ એને મંત્ર છે, માનવદેહને સ્પર્શાદિ પાંચ મુખ્ય ઈન્દ્રિય મળી છે. એ
ત્યાગ અને સંયમ ઉપર દુનિયાના બધા જ ધર્મોમાં ઓછોવત્તો ઈન્દ્રિયોના વ્યાપારને ચલાવનાર સૂમ મન પણ મળેલું છે.
ભાર મૂકવામાં આવ્યું છે, પરંતુ સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ તે અર્થાત મનુષ્ય સંસી પંચેન્દ્રિય પ્રાણી છે, મનના તમામ
પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતાં પૌરમ્ય સંસ્કૃતિમાં ત્યાગ અને સંયમને વ્યાપારને, તરંગોને, સ્પદનેને ખુદ મનુષ્ય પોતે સમજી શકતા
મહિમા વિશેષ છે. . નથી, મનના વ્યાપારને ગતિમાન કરનાર આત્મા છે.
સ્થલ ઈન્દ્રિ દ્વારા ભગવાતા ભૌતિક સુખમાં જ એકંદરે એની શકિત અપાર અમાપ છે. ઇન્દ્રિયના કેટલાક
મેટા ભાગના મનુષ્ય રચ્યાપચ્યા રહે છે. સારું કમાવું, સારું - વ્યાપારી નજરે જોઈ શકાય છે. ચિત્તના વ્યાપાર દેખાતા કે
ખાવું પીવું, સુંદર વસ્ત્રો પરિધાન કરવાં, સરસ સજાવેલા ધરે માં , બતાવાતા નથી, પરંતુ અનુભવાય, સમજાયું છે. આત્મતત્ત્વ
રહેવું, ખૂબ હરવું ફરવું,. મહેફિલેની મોજ માણવી સ્વજને, દશ્યમાન નથી, પરંતુ તર્કથી સિદ્ધ છે અને અનુભવથી પ્રતીત
મિત્રે, સંબંધીઓ સાથે મળીને વ્યવહારના પ્રસંગે ઊજવવા છે. આત્મતત્વને સાક્ષાત્કાર, આત્મ સ્વરૂપનું દર્શન અલ્પ
એમાં જ જીવનનું પરમ ધ્યેય સમાપ્ત થઈ જતું હોય એવું સમયને માટે કયારેક કેઈ વિરલ મહાત્માઓને થાય છે. અહ
અનેક લોકોના જીવનમાં જોવા મળે છે. પરંતુ ઈન્દ્રિયાથ પદાર્થ રાત્ર દેહે અને આત્માની ભિન્નતા સ્પષ્ટ રહ્યા કરે એવી અનુ- દ્વારા મળતું સુખ સ્કૂલ અને ક્ષણિક છે, બલકે સુખાભાસ છે, ભૂતિ એથી પણ વિરલ છે.
એવી પ્રતીતિ થાય અને ત્યાગ અને સંયમમાં રહેલું સુખ' વધુ - ભારતીય જીવન મીમાંસકોએ ઉપભોગ કરતાં ત્યાગ અને .
ચષિા છે એવો જેને અનુભવ થયે હોય તે જ એ સુખનું સાચું મૂલ્ય સમજી શકે.
. . . . . સંયમ ઉપર વધારે ભાર મૂકયો છે. મનુષ્ય મનુષ્ય વચ્ચેના તથા ઈતર જીવસૃષ્ટિ સાથેના પરસ્પરના વ્યવહારને માટે કેટલાક
સંયમ એટલે સમ્યક યમ. અર્થાત રસ અને રુચિપૂર્વક,
સાચી શ્રદ્ધાથી ઉચ્ચતર યેય માટે સ્વેચ્છાએ સ્વીકારેલું નિયમેની આવશ્યક્તા રહે છે. પિતાના શરીરને તંદુરસ્ત
નિયંત્રણ. સંયમ એટલે સયક યમનું પાલન કરવું અથવા યમનું રાખવા માટે જેમ કેટલાક નિયમો જરૂરી છે. તેમ સમાજને .
સમ્યા પ્રકારે પાલન કરવું. જેમના જીવનમાં સંયમનું થોડું પણ તંદુરસ્ત રાખવા માટે પણ કેટલાક નિયમોની જરૂર છૅ...
પાલન થતું હશે તે અનુભવથી કહી શકશે અસંયમિત જીવન આપણે ત્યાં પ્રાચીન સમયથી થમ અને નિયમ એવા
કરતાં સયમિતે છેવન કેટલું બધું ચઢિયાતું છે. - , બે શબ્દો વપરાતા આવ્યા છે. વ્યવહારમાં પરસ્પરની અનુકૂળતા
- સ્વછએ સમજણપૂર્વક ભોગપભોગનાં સોધને કે પદાર્થોને . માટે વ્યકિત, સમાજ કે રાજય દ્વારા નકકી થયેલાં નિયંત્રણોને
ત્યાગ કરવા, રૂપ સંયમનો મહિમા પણે માટે મનાવે છે.* નિયમ કહી શકાય. કેટલાક નિયમે, નિયંત્રણે કાયદાનું સ્વરૂપ
સંત મહાત્માઓના પરિચયથી, સંત્સગથી કે ઉત્તમગ્રન્થના ધારણ કરે છે અને તેનું ઉલ્લંધન કરનારને શિક્ષા થાય છે.
પરિશીલનથી સારાસાર વિવેક આવે છે. છવૈનમાં શું ગ્રહણ . (૧) મ ર્સ વેચછાએ પોતાના જીવનને માટે કેટલાક નિયંત્રણો = :. કરવા છે. છે અને શું ત્યાં જવું છે એ વિશે પરિપકવ "
સ્વીકારી લે. તેને ‘ય’ કહેવામાં આવે છે. મનુષ્યનું જીવન ' . બુદ્ધિઃ એથી ખીલે છે. ' + કે, 'હું - 1 - - - - જેટલું યમપ્રધાન તેટલા નિયમે ઓછા કરવા પડે. “The * : 4! સંયમનું પાલન સહ અને આનંદપૂર્વક થાય તે એમાં best government is that which governs the " કઈ કષ્ટ લાગતું નથી, પરંતુ માણસ જે જાગૃત ન રહે તે