________________
પ્રત જીવન
તા. ૧૬-૮૮૫
બિ .
તુમ જિજે હજારો સાલ...
| * મનોજ્ઞા દેસાઇ આ પરમી ઓગસ્ટે આપણી આઝાદી-માનવીની ઉંમરનું શેટલે મળી રહે એટલે બસ!” વાણી-વાતંત્ર્ય અને રોટલાને પરિમાણ સ્વીકારીએ તે–પ્રોતા તરફ એક ડગલું આગળ . સીધો સંબંધ કેટલે ! અમેરિકામાં વાણીસ્વાતંત્રય હોવા છતાં અવધશે. અલબત્ત રાષ્ટ્રીય ઉંમરની સરખામણી માનવ સાથે લગભગ બધાંને રેલે નહીં મળતો હોય ? અને વાણી-સ્વાતંત્ર્યના
ન જ હોય, કારણકે રાષ્ટ્રનું આયુષ્ય માનવની સરખામણીમાં અભાવ છતાં ડાબેરી દેશે માં દરેકે દરેક માણસને રેલ “ઘણું ઘણું વધારે છે. તે છતાં આઝાદીને થયેલાં આ આડત્રીસ મળતા જ હશે વર્ષ એવાં ઓછાં ય નથી કે આપણે આપણને, આપણી જેમ વિધાનમાં જવાબદારીને અભાવ હોય છે, તેમ સરકારને અને આપણી સકળ પ્રજાને દરેક વાતમાં, ‘હજી તે
આપણા વર્તનમાં પણ જવાબદારીને અભાવ છે. ચાર સુધી આપણે નાનાં છીએ..' કરીને ક્ષમ્ય ગણું કાઢીએ.
કામને સમય હોય છતાં, મે જવાબદારીભરી જગ્યાવાળા થોડા દિવસ પહેલાં હું ઈસ્ત્રી લેવા બજારમાં ગઈ હતી. ભણેલા ગણેલા હોદ્દેદારોને પણ રોજ ત્રણ વાગે ઓફિસમાંથી ઈસ્ત્રીમાં રન રેયોન, નાઈલેન વગેરે લખેલો નેબ જોઈતાં નિ:સંકોચ નીકળી જતાં મારી જેમ ઘણાંએ જોયાં હશે. આ કપડાં માટે શી રીતે ફેરવો એ દુકાનવાળાભાઈ મને બતાવતા જોતાં એક સામાન્ય વિધાન ઘણાં કરશે કે, “હવે ભણેલા ગણેલા જ હતા. મેં કહ્યું કે, કોટનનું મુખ્ય બતાવી દો. એની અમારે જ્યાં આવું કરે તે નીચલા હોદ્દેદારોને શે વાંક? વાંક તે કાચ સૌથી વધારે જરૂર પડશે.
ખરે જ પણ જરા ઓછ. ખાદી પહેરે છે ? મારા કપડાં જઈને સોશ્ચર્ય પૂછયું.
આપણુંથી આવું તે ન જ કરાય” એવી કેઈ આંતરલગભગ એંશી ટકા જેટલું...”
ફુરિત જવાબદારી આપણામાં આત્રીસ વર્ષે પણ ઊગતી “અહુ સારું. પણ ઘરમાં બધાં ?” એમણે પૂછયું.
કેમ નહીં હોય ? ખાદીના વપરાશ બીજા કરતાં ઘણું વધારે મેં કહ્યું.
કાળે પૈસે ભેગા કરીને બધાં જ એવું કરે છે...” એમ
માનવાથી હૃદય ઝંખતું ખરેખર બંધ થઈ જતું હશે ? કાળાં નાણુને આજે આવા લેકે જેવા કયાં મળે છે? પણ બહેન સાચું
જીવનની જરૂરિયાત કે જીવનનું એક અનિવાર્ય અંગ ગણનારને કહું, આઝાદી મળી અને ત્રીજે દિવસથી ભાવ વધારે શરૂ થયે.’
પોતે દેશ પ્રત્યેની કોઈ ફરજ ચૂકયે છે એવું કદી લાગતું નહીં શબ્દો સારા વાપર્યતા પણ એમનું કહેવાનું તાત્પર્ય એ
હોય? અને ન લાગતું હોય તે લાગવું ન જોઈએ? હતું કે, બ્રિટિશ રાજ સારું હતું, એમાં શું ખોટું હતું ?
જીવનની ઘણી વાત એવી છે જેમાં આપણે દેશ અને બેશક, અંગ્રેજોએ જે આપ્યું છે તેમાંનું ઘણું આપણે ન કરી શકયા હોત તેમાં ય વળી મુબઇને તે ખૂબ જ દૂર દષ્ટિ વાપરીને
દુનિયા પ્રત્યે આપણી જવાબદારી વિશે સજાગ બની શકીએ. વિકસાવેલું. ચચગેટથી વિરાર સુધીની રેલવે લાઈન કે કેટલીક
જમતી વખતે બાળક છાંડે અને મા કહે કે, “દુનિયામાં ઈમારતે (જેની જાળવણી પણ આપણે સારી રીતે નથી કરી
ને આપણા દેશમાં કેટલાંય એવાં બાળકે છે કે જેમને ખાવાનું શકયા) પણ એ રાજ “આપણું ન હતું. આપણે શાસક ન
નથી મળતું. આપણને ભગવાને આપ્યું છે તે ન ઝંડાય...” હતા. આપણે હજી “આપણી સરકાર રચી ન હતી. બ્રિટિશ
તે બાળકને પણ થોડું જવાબદારી જેવું લાગે. એ પિતાના રાજ સારું હતું” એ વિધાન કરનાર અનેક લોકોને કયારેય
સીમિત કુટુંબની બહાર પણ વિચાર કરતું બને. “એ ન છોડે એમ કેમ પ્રશ્ન નહીં થતું હોય કે, બ્રિટિશરાજ પારકું હોવા
તે કંઈ સીધું ભૂખ્યા બાળકના પેટમાં જવાનું છે?' એવી ‘છતાં કેમ હજી પણ એમ થઈ આવે છે કે એ સારું હતું ? આપણે
દલીલ પણ થાય છે. પરંતુ આ એક વાક્યથી આ સમાજ રચેલા ભારતમાં એવી તે શી ખોટ છે કે આજે આડત્રીસ
પ્રત્યે, દેશ પ્રત્યે, દુનિયા પ્રત્યે અને ઈશ્વર પ્રત્યે આપણું પણ ‘વર્ષનાં વહેણું વાગ્યા પછી પણ આપણને પારકું રાજ યાદ
કંઇક શું છે. એને આપણે ખ્યાલ નિશ્ચિત થાય છે અને આવે છે! એ જે ઊણપ, જે ખામી. છે. એને રાખવામાં કે
બાળક પણ એ દિશામાં કંઈક વિચારે છે. ‘વધારવામાં મારા પિતાને કેટલે હિસ્સો છે? એ ઊણપ દૂર
એક પાદરીએ એક ચોરને જે. અને એણે કહ્યું કે કરવાને મેં કેટલે સક્રિય પ્રયત્ન કર્યો છે?
But for the grace of God, I would have આપણે ઘણીવાર “વિધાન શરી’ હોઈએ છીએ. પૂરતું
been him” “ઈશ્વરના આશીર્વાદ ન હોત તો આજે હું એની વિચાર્યાં વગર આડેધડ વિધાન આપણે કરી નાંખીએ છીએ.
(ચેરની) જગ્યાએ હત” આ વાકપ આપણને પ્રતીતિ કરાવે રલિફેન દસ દિવસથી ચાલતા નથી. આના કરતાં તે
છે કે આપણે જે કંઈ છીએ એમાં આપણુ પુરુષાર્થ ઉપરાંત ( ઇમર્જન્સી : સારી હતી.’ આવાં અનેક વિધાને આપણે
ઈશ્વરના આશીર્વાદ પણ છે.વાતે વાતે અંગ્રેજીમાં “Thank God' સાંભળીએ છીએ.' અહીં ઈમર્જન્સીને અર્થ માત્ર ટેલિફિન
બોલતી વખતે કદાચ આપણને ખ્યાલ પણ નહીં હોય કે છે. જલદી રિપેર થાય એટલા પૂરતો જ પટાવાયો છે. તે વખતે
આપણે ઈશ્વરના આશીર્વાદનો ઉલ્લેખ કરી રહ્યાં છીએ.” એ વિધાનશૂરાં શ્રીમાનને ઈમર્જન્સીની વિગતે યાદ કરાવવાની દેશના, સમાજના ઘણાં ય લેકાએ જીવનમાં કેટલાય પ્રસંગે કઈ ભૂલ કરે તે સામે જવાબ મળશે, હવે એ બધું ઠીક. આપણને મદદ કરી હશે. એ લેકેએ સ્વાર્થથી પ્રેરાઈને કે "વાણું-સ્વાતંત્ર્ય (કટાક્ષમાં ખેલાયેલું)ને શું ધોઈ પીવું છે?
: (અનુસંધાન પૃષ્ઠ ૮૧)... ! ! !
'
- '" માલિક શ્રી મુંબઈ જેન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ ૩૮૫. સરદાર વી. પી. રોડ,
મુંબઈ ૪૦૦ ૦૦૪. ડૅ. : ૩પ૨૯૬ઃમુદ્રણસ્થાન : ટ્રેડ પ્રિન્ટસ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪