________________
તા. ૧૬ ૮-૮૫
સધ સમાચાર
અયાત્મ-વગ
‘સંધ' તરફથી શનિવાર, તા. ૨૧મી સપ્ટેમ્બર, ૧૯૮૫થી અધ્યાત્મ-વર્ગ શરૂ કરવામાં આવનાર છે. અષાપક તરીકે તત્ત્વચિંતક શ્રી પન્નાલાલ જગજીવન ગાંધી માના સેવા આપનાર છે. વ નીચે પ્રમાણે રહેશે. * દર શનિવારે બપારે ૩-૦૦ થી ૪-૩૦
સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહું
યુદ્ધ જીવન
૩૮૫, સરદાર વી. પી. રેડ, રસધારા કા. એપ. સોસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામની સામે, મુંબઈ ૪૦૦ ૦૦૪.
* દર ગુરુવારે-રાતના ૮-૦૦ થી ૯-૩૦ સ્થળ : શ્રી પન્નાલાલ
જગજીવનદાસ ગાંધીના
નિવાસસ્થાને
૩૦, શ્રીપાળ નગર, જે. મહેતા રે, મુંબઈ-૪૦૦૦૦૬.
વિષય
: ‘દ્રવ્યાનુયાગ’
જે સભ્યો આ અધ્યાત્મ્ય વર્ગમાં જોડાવા ઇચ્છતા હોય તેમને પોતાનું નામ તથા કયા વર્ષોંમાં તે તે વિષે ‘સંધ'ના કાર્યાલયમાં તા. ૧૫ મી લેખિત જણાવવા વિનંતી છે.
જોડાવા ઇચ્છે છે સપ્ટેમ્બર સુધીમાં
લિ. ભવદીય, તરુણાબેન બિપિનભાઇ શાહુ સયાજક
કે. પી. શાહુ પન્નાલાલ ર. શાહ મ‘ત્રી
(પૃ ૮૨થી ચાલુ)
ફરજ સમજીને મદદ કરી હોય તો ય એને ઋણ ગણવામાં બધાંને કાયદો છે-આપણે પણ કયારેક તો કાઈને મદદ કરી જ હશે ને! માત્ર બધાંએ એને ઋણ ગણવું રહ્યું.
જવાબદારી ગણવા જઇશું તે તે એટલી બધી થઈ જશે (ભણુવાની, બાળક ઉછેરવાની, કામકાજની, વાંચવા-લખવા ખેલ વાની.) ૩ ખાજો લાગશે પરંતુ આ જવાબદારીની એ ખૂખી છે કે એને સમજીને નિભાવવાના પ્રયત્ન પણ કરીશુ તે હળવા ફૂલ અતી જઈશું.... મે' મારુ' બનતુ બધુ જ કર્યુ.' એવું વાકય આપણે હૃદય પર હાથ મૂકીને હમાં રોજ દિવસને અંતે અને વનને અંતે ઉચ્ચારી શકીશુ તે એ ઉચ્ચારણને આન અસીમ હશે અને અસભર હશે. આપણે તે તા રાષ્ટ્રના હેજમાં દૂધ જ રેડયું છે એ હકીક્તને આત્મસાષ ગજબનો હોય છે દૂધ રેડવામાં મૂખતા જોનારને સ્વય મૂખ` નહી તે મૃતની તે ગણી શકાય.
કવિ નીરજની કેટલીક પંક્તિ છે,
*सुख न तुम्हारा सुख केवल, जग का भी इस में भाग हैं, फूल डाल का पीछे पहले उपवन का शृंगार हैं '
તમારું સુખ એ માત્ર તમારું નથી. એમાં જગતને પશુ ભાગ છે. ફૂલ ડાળીની તે પછી, પહેલાં એ ઉપવનની શેભા છે.
આપણી પાસેનાં ફૂલોની અંજલિ આપી દેવાની આમાં જરૂરી નથી. સુગ ંધની હાણ કરવાને પ્રશ્ન છે, એની શેલા ખીજાના પણ અધિકાર ગણવાની વાત છે.
શુ
(પૃષ્ઠ ૭૪થી ચાલુ)
વગર જે દાન અપાય તે સાત્ત્વિક દાન (૨) ખલા મેળવવાની ચ્છિા સાથે, કલેશપૂર્વક માગનારને જે દાન અપાય તે રાજ્સ દાન (૩) દેશ, કાળ અને પાત્રની યોગ્યતા ન હોય તેને આદર સત્કાર વિના, અવગણુનાપૂર્ણાંક, ઈચ્છા વગર જે દાન આપવું પડે તે દાન તામસ દાન,
જે પોતાના નામ માટે કે પોતાના વડીલે, પૂર્વજો કેસંસ્થા ઈત્યાદિના સ્મરણાર્થે નામ, તકતી, ફોટા, પુતળુ વગેરે મૂકવાની શરતે દાન આપે છે તેને કીતિ દાન કહેવામાં આવે છે.. એ દાન રાજસ પ્રકારનુ દાન કહેવાય. એ બહુ ઊંચા પ્રકારનું દાન નથી, એમ છતાં એવા પ્રકારના દાનથી અન્ય લામાં પ્રેરણા । અનુમાના થાય છે, એટલે વ્યવહારની દૃષ્ટિએ કીર્તિદાનની ઉપયોગિતા અવશ્ય ગણાય છે. કીતિધન કરતાં. ગુતડ઼ાન ઘણુ ચડિયાતુ અને મોટુ ફળ આપનારુ મનાયું છે.. તો પશુ કીર્તિદાનને નિષેધ નથી એ લક્ષ્યમાં રાખવુ જોઇએ.
દાનના વિષયમાં જૈન ધર્મ માં એક સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. કોઇ વ્યક્તિ ગરીબ કે દુ:ખી હોય તેને સહાય કરવા માટે તેને દાનની રકમ આપવામાં આવે પરંતુ એ રકમથી જો તે માંસાહાર કરાતા હેય અથવા વ્યસન હોવાને કારણે તે દારૂ, જુગાર કે અન્ય વ્યસનમાં તે રકમ વાપરવાનો હોય તો તેવી વ્યક્તિને દાન આપવું કે નહિ એ ધણા વિવાાસ્પદ પ્રશ્ન છે. વ્યવહાર અને સિદ્ધાંતની દૃષ્ટિએ.. માનવતા અને આત્મધમની દૃષ્ટિએ એના જુદા જુદા ઉત્તરા છે.. અલબત્ત દાન દેતી વખતે દાન લેનાર વ્યકિતની પરિસ્થિતિ અને ઇરાવ વિષે બધી જ માહિતી હોતી નથી એટલે જ્યાં. ખબર કે જાણુકારી હોય ત્યાં અહિંસાદિ ધમની પુષ્ટી થાય એવી રીતે દાન આપવું જોએ, પરંતુ જ્યાં કશી માહિત ન હોય ત્યાં ધ્રુવળ અનુકમ્પાના ભાવથી પણ દાન અવશ્ય આપવુ જોઈએ. દાતાના હૃત્યમાં અનુક ંપાને ભાવ રહ્યા કરે એ ઇષ્ટ છે. એટલા માટે જ પણ વાનેર વર્ઝ' એમ કહેવાય છે. દંતકથા પ્રમાણે હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાળને કહ્યું હતુ કે જ્યાં સુધી તે અનુકમ્પાના ભાવથી અન્ય ધમી ઓને દાનન આપે ત્યાં સુધી મહા શ્રાવક'ના બિરુ;તે યોગ્ય તેએ નગણાય.. જ્યાં સુધી મનુષ્ય જીવન છે ત્યાં સુધી સ્થુલ ૬ સક્ષ્મ" દાનને અવકાશ રહેવાના ! -રમણલાલ ચી. શાહ
શ્રી સુબઇ જૈન યુવક સંઘ
ડે. રમણલાલ ચી. શાહના પ્રમુદ્ધ જીવન'માં પ્રગટ થયેલા લેખનું પુસ્તક
‘જિનતત્ત્વ'નું પ્રકાશન.
‘સ‘ધ’ના સ્વ. દીપચંદ્ર ત્રિભોવનાસ શાહ ટ્રસ્ટ ગ્રન્થ શ્રેણીના ત્રીજા ગ્રન્થ રૂપે . રમણલાલ ચી. શાહના પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થયેલા. જૈન ધમ વિષયક લેખાને આ ગ્રન્થમાં સચય કરવામાં આવ્યો છે. સાઈઝ : ગ્રાઉન સોળ પેઇજી, પૃષ્ઠસંખ્યા ૧૬૪, પાકુ' બાઈન્ડીંગ, પ્રથમ આવૃત્તિ. મૂલ્ય રૂા. ૨૦-૦૦
મુખ્ય વિક્રેતા નત્રભાત સાહિત્ય મંદિર મુંબઈ–૨ અને અમદાવાદ-૧
‘સધ’ના પેટ્રન અને આજીવન સભ્યોને સધનું આ પ્રકાશન શ. ૧૫-૦૦માં આપવામાં આવશે.
લિ. મત્રીએ