________________
-
છે
પ્રત જીવન
તા. ૧૬-૮-૮૫ વિજયા બેન્ક લિ. ના એજન્ટ અને “સંદેશ” (સાપ્તાહિક) ની
વ્યાખ્યાનમાળા ‘ઝબકારે” કટારના લેખક શ્રી રજનીકુમાર પંડ્યા, જૈન સોશ્યલ ગ્રુપના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પુજાણી, શ્રી હરસુખભાઈ તંબળી,
- “સંધના ઉપક્રમે પ્રતિવર્ષ જાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા મંગલયાત્રા'ના તંત્રી શ્રી મનુભાઈ વેરા સહિત રાજકેટ
આ વર્ષે તા. ૧૧--૮૫ થી તા. ૧૮-૯-૮૫ એમ આઠ શહેરના અગ્રણી નાગરિકે હાજર રહ્યા હતા. '
દિવસ માટે રહેશે. આ દિવસે દરમિયાન સવારના ૮-૩૦ થી આભાર .
૯-૨૦ અને ૯-૩૦ થી ૧૦-૩૦ સુધી એમ દરરોજ બે
વ્યાખ્યાને ભારતીય વિદ્યાભવન, કાનજી ખેતશી સભાગૃહ, '. * શ્રી વીસા શ્રીમાળી જૈન સમાજ, રાજકોટના ટ્રસ્ટીઓ
કુલપતિ ક. મા. મુનશી. માર્ગે ચોપાટી, મુંબઈ-૪૦૦ ૦૦૭ અને હોદ્દેદારોએ ૧૧, કરણપરા પરની એમની નવી વાડી
ખાતે યોજવામાં આવ્યા છે. વ્યાખ્યાનમાળાનાં પ્રમુખસ્થાને ચારેય દિવસેને વિના મૂલ્ય આ કેમ્પ માટે આપવાનું
સંધના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહ બિરાજશે. ઔદાર્ય દાખવ્યું હતું. * શ્રી શશિકાન્તભાઈ મહેતા, શ્રી પ્રવીણભાઈ પુંજાણી,
વ્યાખ્યાતા તરીકે પૂ. મુનિશ્રી નિત્યાનંદવિજયજી, શ્રી હરસુખભાઈ તળી વગેરે મિત્રે. કેપને નિર્ણય કર્યો પૂ. મુનિશ્રી ધર્મધુરંધરવિજયજી, ૫ મુનિશ્રી વાત્સલ્યત્યારથી પાર પાડવા સુધીની જવાબદારીમાં ખડે પગે ઉભા દીપ, પૂ. મોરારીબાપુ, પ્રા. ચી. ન. પટેલ, પં. રૂપચંદ રહ્યા. તેમાં ય શ્રી શશિકાન્તભાઈની નમ્રતા અને તત્પરતા સ્પર્શ
ભણશાલી, ડે. રમણલાલ ચી. શાહ, શ્રી શશિકાન્ત જાય તેવી છે.
' . * રાજકેટમાંથી ફૂલછાબ, જયહિન્દ, જનસત્તા, નૂતન
મહેતા, ડે. સાગરમલજી જૈન, ડે, રામજી સિંહ, સેરા (સવારનાં દૈનિક) અકિલા અને લોકમાન્ય (સાંજનાં
'. તારાબેન શાહ, ડે. ગુણવંત શાહ, ડે. કાંતિલાલ દનિકે) દૈનિકે પ્રગટ થાય છે, તદુપરાંત “સારથિ નામે
કાલાણી, ડે. શેખરચંદ્ર જૈન, શ્રી વસંતભાઈ ખેખાણી, સાપ્તાહિક પ્રગટ થાય છે. આ બધાં વર્તમાનપત્રો અને
અને શ્રી હરિભાઈ કઠારી પધારશે. ' સામાયિકે તેમજ મુંબઈ સમાચાર, જન્મભૂમિ, પ્રવાસી, વ્યાખ્યાનના વિષયે સહિત વિગતવાર કાર્યક્રમ હવે પછી ગુજરાત સમાચાર, સૌરાષ્ટ્ર સમાચાર, કચ્છ મિત્ર (ભૂજ)
જણાવવામાં આવશે. વગેરેએ આ કેમ્પ અંગેની માહિતી યથાસમય પ્રગટ કરીને અને તેનું પુનરાવર્તન કરીને તેમ જ “સંધ અને ડો.
વ્યાખ્યાનમાળાને સૈને લાભ લેવા વિનંતી છે. પીઠાવાલાના પરિચયાત્મક લેખ અને કેમ્પના ઉદ્દઘાટન અને અમે આભારી છીએ પૂર્ણાહુતિના સમાચાર પ્રગટ કરીને સંધને સતત લેક સંપર્ક
- વિદેશ પ્રવાસે સ્પેન્સરશિપ યોજના હેઠળ નીચેના મહાનુઊભો કરી આપ્યો હતો. કેમ્પની સફળતામાં આ બધાં વર્તમાન
ભાવે તરફથી દાન મળેલ હતું. આ પ્રમાણે દસ દાતાઓ પત્રને મહત્ત્વનો ફાળો રહ્યો છે. '
તરફથી દાન મળતાં સાત ભાઈઓ અને એક બહેનને વિદેશ . * આકાશવાણી, રાજકેટ કેન્દ્રો કેમ્પના ઉદ્દઘાટન સમારંભનું
પ્રવાસે મોકલવાનું શકય બન્યું હતું. દાતાઓ તરફથી દાન રેકોડિગ કરી, પ્રાદેશિક સમાચારમાં એને પ્રસારિત કર્યા હતા.
મળતા સ્પેન્સરશિપ યોજના સફળતાપૂર્વક હાથ ધરી શકાઈ હતું. છે. બળવંત જાની આ કામમાં કડીરૂપ બન્યા હતા. આ
હતી, જે માટે અમે તેઓને આભારી છીએ, * કેમ્પ દરમિયાન દરદીઓને માર્ગદર્શન આપવા અને ક્રમ વ્યવસ્થા જાળવવામાં શ્રી શીતળભાઈ શશિકાન્ત મહેતા,
રૂા. રકમ
દાતા શ્રી, નરેશ સી. ચિનેય, શ્રી મનસુખભાઈ પટેલ, શ્રી મણિલાલ
૧૫૦૦૦-૦૦ શ્રી. દીપચંદભાઈ એસ. ગાડી શેઠાણી, ડે. પટેલ વગેરેએ વહેલી સવારથી મેડી રાત સુધી ૧૫૦૦૦—૦૦ , સુપ્રતિષ્ઠિત સદૂગ્રહસ્થ સતત સેવા આપી હતી.તદુપરાંત દરદીઓને દવા અને સારવાર ૧૫૦૦૦-૦૦ , ચદેરિયા ફાઉન્ડેશન અંગે માર્ગદર્શન આપવામાં મુંબઈના વ્યાપારી અને શ્રી
૧૫૦૦૦-૦૦ બીપિનભાઈ જૈન ધારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિના ટ્રસ્ટી શ્રી પ્રતાપરાય
૧૫૦૦૦-૦૦ , રૌલેશભાઈ એચ. કોઠારી અને તેમના પરિવાર બેચરદાસ શેઠ આ કેમ્પ માટે ખાસ રાજકેટ પધાર્યા હતા.
- તરફથી ' ' છે. જે. પી. પીઠાવાલા અને એમના માનીશગણને
૧૨૫૦૦-૦૦ , વસનજી લખમશી શાહ અને તેમના પરિવાર તે કેમ ભૂલાય?” છે. સંધિ સમાચાર * *
૧૨૫૦૦-૦૦ , દામજીભાઈ લાલજીભાઈ શાહ અને પરિવાર
તરફથી (ઍકરવાળા) ..मराठी चर्चा सभा : घरकुळ माणि व्यक्तित्व
“સંધ'ના ઉપક્રમે શનિવાર, તા. ૨૪-૮-૮૫ ના સાંજના ૭પ૦-૦૦ , સી. એન. સંધવી અને તેમના પરિવાર તરફથી પાંચ વાગે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રીમતી મૃણાલિની ૭૫૦૦-૦૦ , રસિકલાલ લહેરચંદ શાહ અને તેમના પરિવાર દેસાઈ ધરકુળ અને વ્યકિતત્વ’ એ વિષય પર મરાઠી ભાષામાં
૧ તરફથી - 1 : : : : ' , પ્રવચન આપશે, સૌને સમયસર પધારવા વિનંતી છે.. , પ૦૦૦-૦૦ » વિકાસ પ્રકાશન હ. શ્રી ડુંગરશીભાઈ ગાલા કમલબેન પીપાટી ' . ' . કે પી. શાહ : '
- કુલ : ૧, ૪૦8. . સંયેજકે ? A પનાલાલ ર. શાહ
તરફથી
.