________________
= - -
તા. ૧૬-૮૮૫" "'".
03 * * * * *
*
* * *પ્રકલ
વન
ક . . . . .
. : વીતેલાં વર્ષો ' . . . . . . . - ,
પ્રા. ચી ના. પટેલ " મારી વીતેલાં વર્ષોની વાર્તામાં (જો એને વાર્તાનું રૂપાળું બાવીસ વર્ષને થયું તે પહેલાં કઈ વાર શરદી ખાંસી નામ આપી શકાય તે) મુખ્ય પાત્ર : મારું શરીર રહ્યું છે. થયાં નહોતાં. એક વાર ગામની પાસે આવેલા ગંદા પાણીના મધ્યયુગના ઈટાલિયન સાધુપુરુષ સંત ફ્રાન્સિસ પોતાના શરીરને
તળાવમાં ત્રણ કલાક સુધી નાહ્યો હતો, અને કશું થયું નહોતું. . Brother Ass, ગદ્દભભાઈ કહેતાં મારું શરીર જન્મથી એવા
ઓગણીસ વર્ષના હતા ત્યારે એક માસ આબુ રહેશે. ત્યાં -ગભભાઈની જેમ વત્યુ છે અને છેલ્લાં વીસ વર્ષમાં તે આઠ સવાર-સાંજ અર્ધી-અર્ધો કલાક નખી તળાવમાં તરતે, અને વાર હોસ્પિટલની યાત્રાએ જઈ આવ્યું છે. એટલે મારાં. કઈ દિવસ શરદી થઈ નહોતી. કયારેક પેટમાં દુખતું તે દાદી સ્મરણે હું એ ગવંભભાઈના પાત્રથી શરૂ કરીશ.
મેથી ફકાવતાં તેથી પાંચ મિનિટમાં મટી જતું. કોઈ વાર માથું " કુટુંબમાં કહેવાતું કે તું એક વર્ષનો હતો ત્યારે મારે દુખતું તો કપાળે અમૃતાંજન ઘસત અને દશ મિનિટમાં મટી જતું. સાત વર્ષ મોટો ભાઈ અને હું સાથે માંદા પડયા હતા. કઈ વાર ઝાડા થયા હોય એમ યાદ નથી. કોલેજમાં હતો ત્યારે માતાપિતાએ મને એક માંચડીમાં મૂકી રાખ્યો હતો અને બધું ઓગણીસ વર્ષની ઉંમરે પહેલી વાર થયા. ડોકટર અઠવાડિયામાં ધ્યાન મોટા ભાઇની સેવામાં આપતાં (માતાપિતાને પ્રેમ બધાં બે દિવસ આવતા, એટલે તેઓ આવ્યા તે પહેલાં બે દિવસ બાળકે ઉપર પિતે માને છે એટલે નિષ્પક્ષપાતી નથી હોતા. દવા વિના શ્રી અરવિંદના Essays on the Bhagavad મને પિતાને કયારેક લાગે છે કે મને પુત્ર કરતાં પુત્રી વધારે Gita વાંચો પડી રહ્યો. ડોકટર આવ્યા એટલે તેમની દવાથી વહાલી છે. એક વાર પુત્ર કે પુત્રી સાથે માંદો પડ્યાં હતાં એક જ દિવસમાં સારું થઈ ગયેલું. હજુ પણ વર્ષમાં એકાદ ત્યારે પત્નીએ રડતાં રડતાં આક્રોશ કર્યો હતે. છોકરીનું જે વાર મેલેરિયા થાય છે ત્યારે પહેલા દિવસે દેઢ ટીકડી, બીજા થાય તે ખરું, મારા દીકરાને બચાવે, અને પુત્રી મારી છાતી દિવસે એક અને ત્રીજા દિવસે અધી એટલી દવાથી મટી જાય છે. ‘ઉપર પડીને ખૂબ રડી હતી. આજે મા ને દીકરી મારી સામે : બાળપણમાં રમતાં પડી જતા અને વાગીને લોહી નીકળતું એક થઈ ગયાં છે. અને પુત્ર મારા પક્ષે લાગે છે. કેવી છે ત્યારે દવામાં કશું નહિ. એની મેળે મટી જતું. એકવાર પતંગ ઈશ્વરની માયા!) પણ અંગ્રેજીમાં કહેવત છે, Man proposes ચગાવતાં પાછળ પગલાં ભરતે હતું ત્યારે પણ રસ્તામાં બેલા and God disposes માણસ ઈચ્છે છે કંઈ અને ઈશ્વર કરે છે કૂતરા ઉપર પડે છે અને તે કરડવું, રડયા વિના દાદી પાસે કંઈ: મોટેભાઈ ગયે અને હું જીવી ગયા. માતા પિતાએ ગયો અને તેમણે ઘામાં છીકણું દાબી દીધી. એક જ દિવસમાં માંગીમાં મારી દરકાર નહોતી કરી તેના બદલામાં પછી મને મટી ગયું. એકવાર બિલાડીએ જમણા હાથ ઉપર ખેં દાંત એમને ખૂબ પ્રેમ મળે (ટલે તે આગળ ઉપર બાળપણનાં બેસાડ્યા હતા (તેમાંના એકની નિશાની હજુ દેખાય છે). તેને રમરમાં આવશે). ' ; ': હું
ઘા વગર દવાએ મટી ગયા હતા. મારી દશ વર્ષની ઉંમરે, : કાની કઈ દવાથી હું સારે એ મને કેઇએ કહેલું નહિ, ૧૯૨૯ માં, પિતાની ખેડાના કલેકટરની ઓફિસમાં બદલી થઈ
અને મેં તે વિશે જિજ્ઞાસા બતાવેલી નહિ, આ લખું છું ત્યારે ત્યાં બે વાર જન્મી થયે હતે. એક વાર મારી બેટી બહેન "લાગે છે કે પિત છેક ૧૯૭૦ ની સાલ સુધી જીવ્યા, તેમને પૂછ્યું પૂરીએ તળતી હતી. તેની સાથે હુંય તળવા છે ત્યારે હોત તે એ વિગતો જાણવા મળત. પણ સંભવ છે કે હું કઈ જમણા પગની પિંડી ઉપર ઉકળતા તેલનું પડતાં મોટે દવા વિના મારા શરીરની પ્રતિકાર શકિતથી જ સારો થઈ ફાલે થે હતા. તેની શી દવા કરી હતી તે યાદ નથી, પણ ગયે હઈશ. ઘણી ઘણી માંદગી પછી આજ સુધી શરીર
પાક નહોતે. "બીજા એકબે પ્રસંગે પાયે હશે ત્યારે ટકી રહ્યું છે તે ઉપરથી મને લાગે છે કે મારી પ્રતિકારશકિત અવળીસમોના પાંડાથી મટી ગયેલું. એક દિવસ નિશાળેથી ' ખરેખર સારી હશે. થોડી વિગતેથી વાચકોને પણ એની દોડતે ઘેર આવતા હતા ત્યારે પડી ગયેલું અને હાથમાં ખાતરી થશે. મારી દશ વર્ષની ઉમર સુધી અમે અમારા 'પતરાની પિટી હતી તેની કિનારે ઉપરના હોઠ ઉપર વાગતાં વતન અસારવામાં રહ્યા (અસારવા અમદાવાદની નવી સિવિલ 'ઊંડો ઘા પડયે અને લેહી તૂટી પડયું. ઘેર પહોંચી ઘા ધોઈ હોસ્પિટલ પાસે આવેલું પરું છે. કવિ ન્હાનાલાલને મિત્રની સાથે ફરવા ગયે. બીજે દિવસે હોઠ ફૂલીને ઢાં જેવો એક વાર મળવાનું થયેલું ત્યારે તેમણે કહેલું કે 'થઈ ગયો. પિતા સિવિલ સર્જન પાસે લઈ ગયા. તેમણે માત્ર અસારવા એટલે આશાવલ્લી, આશાભીલનું ગામ.) ત્યાં ૫ ૫ કલાકે પોટેશિયમ પમેંગેનેટના કોગળા કરવાનું કહ્યું. એકબે . સુધી ગામમાં એક નાનું મ્યુનિસિપલ દવાખાનું હતું. દિવસે તાવ રહ્યો, પણ ચારેક દિવસમાં ઘા રુઝાઈ-ગ..એક. ત્યાં માત્ર એક જ વાર મને પટી લગાડવા લઈ જવો પડયો. "દિવસ રાત્રે દશ વાગે કાનમાં અતિશય પીડા થંઈ આવી. પિતા હતે. દર વર્ષે ભાદરવા માસમાં તાવ આવતે. દવામાં બા. વૈદ્ય પાસે પાસે લઈ ગયા, તેમણે' કાનમાં લીલા રંગની કોઈ નેજર બાંધતી, દાદી કરિયાતા ને કુળવી કરીને ઉકાળો પાતાં, પ્રવાહી દવા નાખી અને તક્ષણ પીડા શાંત થઈ ગઈ. તે પછી " અને પિતાજી, પોસ્ટ-ઓફિસેમાં વિનિનની ગોળીઓ મળતી તે કયારેય કાનમાં કશું થયું નથી. અસારવામાં હતા ત્યારે ત્રણેક લાવી રાખેલી હોય તેમાંથી એકને આપતા. ત્રણમાંથી કયો વાર વીંછી કરડે હતે. પણ મને વીંછી, ચુડતે નહિ, અને ઉપાય કામ કરતે એ ખબર નથી, પણ મેલેાિ અચૂક મટી એક વાર હું ર ન હતું. ત્રીજા ને છેલ્લા પ્રસંગે દાદી જતિ મેલેરિયા સિવાય બીજા કોઈ પ્રકારને તાવ આ ગામમાં એક બ્રાહ્મણ બાઈ રહેતી તેની પાસે લઈ ગયાં હતાં, હોય એવું સ્મરણ નથી. જિંદગીમાં કયારેય ન્યૂમેનિયા કે તેમણે જમણા હાથ ઉપર હળવેથી આંગળીઓ કરવી કંઈક મંત્ર ટાઈફોડ થયા નથી.
ભયે અને હું દાદી સાથે હસતા હસતે ઘેર આવ્યું. આવું