________________
Regd. No. MH. By / South 54 Licence No. : 37
પ્રબુદ્ધ જીવને
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વષ:૪૭ અંક: ૮
મુંબઇ તા. ૧૬૪-૮૫ છુટક નક્લ રૂ. ૧૫૦ મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર , વાર્ષિક લવાજમ રૂા. ૩૦
પરદેશમાં એર મેઈલ : ૨૦ £ ૧૨ સી મેઈલ ૧ ૧૫ ૪૯ તંત્રી : રમણલાલ ચી. શાહ
મે
સરખી ન હોમિક ધ્યેય , પૂર્વ શ્રી પણ સંભવ
દા ન ધ પર્યુષણ પર્વ આવે એટલે જેની લક્ષ્મીને પ્રવાહ દાનના માર્ગે વેગથી વહેવા લાગે. આમ પણ બારે માસ એમની દાનની પ્રવૃત્તિ તે ચાલતી જ હોય. કેટલીક સાર્વજનિક કે સાધમિક કાર્યો માટે, તે કેટલીક ધાર્મિક પ્રવૃત્તિઓ માટે આ દાનને પ્રવાહ સતત વહેતે રહે છે. એકલ દોકલ વ્યકિત જે ન કરી શકે તેવાં મેટા કાર્યો. નાની સામુયિક દાન પ્રવૃત્તિથી સિદ્ધ થયેલાં જોઈ શકાય છે. એ દરેક કાર્યની ઉપગિતા એક સરખી ન હોય, કારણ કે દરેકની પાછળ રહેલું સામાજિક, ધાર્મિક કે આધ્યાત્મિક ધ્યેય એકસરખું ન હોય. એવાં દૂરદર્શી ધ્યેયને સમજવાના અભાવને કારણે કે પૂર્વ ગ્રંથિને કારણે એક યા અન્ય વર્ગ તરફથી વખતોવખત ટીકા થવાને પણ સંભવ રહે. પરંતુ એકંદરે દાનની પ્રવૃત્તિઓની ઉપયોગિતા સ્વીકૃત છે.
જે સમાજમાં આર્થિક અસમાનતા મેણ પ્રમાણમાં છે ત્યાં દ્વાન પ્રવૃત્તિને ઘણે અવક્ષશ રહેવાને. જ્યાં સમાજવા. સામ્યવાદ કે કલ્યાણ રાજ્ય (Welfare State) દ્વારા આર્થિક અસમાનતા બહુધા દૂર થઈ છે ત્યાં લક્ષ્મી દ્વારા થતી દાન પ્રવૃત્તિને બહુ અવકાશ નથી. ગરીના કલ્યાણ માટે દાન પ્રવૃત્તિ અત્યાવશ્યક છે, ઇષ્ટ છે, પરંતુ એવી પ્રવૃત્તિ જરાં પુષ્કળ થતી હોય ત્યાં શેષકશેષિત વર્ગોનું પ્રમાણ મેટું છે એમ પ્રતીત થાય. સમાજનું એ ભૂષણ નહિ, બલકે દૂધણ ગણાય. આદર્શ સ્થિતિ તો એ ગણાય કે જ્યાં દાતા ઘણા હોય પણ લક્ષ્મીનું દાન લેવાવાળા યાચક કોઈ ન હોય. પરંતુ એવી પરિસ્થિતિનું નિર્માણ ઘણું અઘરું છે; નિર્માણ થયા પછી એવી સ્થિતિ ચિરકાળ ટકાવી રાખવી ધંણી કઠિન છે અને જયાં કૈ છે ત્યાં અન્ય પ્રકારનાં સ્થલ સૂમ દૂષણે સમાજમાં કે સત્તાધારી વર્ગમાં પ્રગટ થાય છે. મનુષ્ય પ્રકૃતિ એવી છે કે સર્વથા, સંપૂર્ણ અને આદર્શ કહી શકાય એવા સમાજનું નિર્માણ અશકય છે. - ગરીબ કે જરૂરિયાતવાળા માણસને પૈસાની મદદ કરવી એટલે જ અર્થ કાનને નથી. વ્યવહારમાં કેટલાંય સામુલયિક સત્કાર્યો કે યોજનાઓ માટે લેકે પિતાના પૈસા આપે છે. એટલે દાન શબ્દ ઉદારતાથી આપેલી આર્થિક સહાયની અર્થમાં વિશેષ રૂઢ થયેલ છે.
‘હીવતે દતિ ાન' એવી દાનની વ્યાખ્યા આપવામાં
આવે છે. પ્રાચીનકાળમાં ગાય, ભેંસ, બકરી, ઘેટું વગેરે ઉપયોગી પાળેલા પ્રાણીઓ માણસની મેટી સંપત્તિરૂપ ગણાતાં અને એનું દાન બહુ મહત્ત્વનું લેખાતું. વર્તમાન સમયમાં તબીબી વિજ્ઞાનની પ્રગતિ પછી રકતદાન, નેત્રદાન, હૃદયદાન, કિડનીના દેહદાન વગેરે પ્રકારનાં દાનનો મહિમા પણ વધતે ચાલે છે. જીવ ત કે મૃત મનુષ્યદેહ કે તેનાં અંગોની, ઉપયોગિતા વધતી ચાલી છે. અને એથી બીજા દુઃખી છો. ઉપયોગી થવાની પ્રવૃત્તિને માનવતાની ભાવનાના વિકાસ સાથે ઉપગ વળે છે: દાનની પ્રવૃત્તિને વ્યાપ આમ વધતે ચાલ્યો છે.
જગતની તમામ પ્રજાઓમાં ધનનું દાન દેવામાં જે કેટલાક લોકે મોખરે છે તેમાં જેનું સ્થાન મહત્ત્વનું છે. જૈન સમાજ સમયે સમયે વ્યક્તિગત સહાય રૂપે કે માનવ કલ્યાણની વિવિધ મેટી જનાઓ માટે જે દાનને પ્રવાહી વહેવડાવે છે તે અમાપ છે. દાન એ કોઈ પણ જૈનને સામાન્ય સગુણ છે. દાન એ જૈનની શેભા છે. જે જીવનમાં કયારેય પણું દાન કરતે નથી તે “જૈન” શબ્દને પાત્ર ઠરતો નથી.
* જૈન ધમમાં અપરિગ્રહ અથવા ગૃહસ્થને માટે પરિગ્રહ પરિમાણને વ્રત તરીકે ઓળખાવ્યું છે. સમયે સમયે માણસે પિતાના પરિગ્રહને તપાસી યથાશક ઓછું કરવા માટે દાન દેવું જોઈએ. કેટલાય સાચા શ્રાવકે એ બાબતમાં બહુ સજાગ અને સચિંત હોય છે. નવી કમાણી ન કરવી અને જે સંપત્તિ હોય તેમાંથી થોડી થોડી ઓછી કરી શુભ કાર્યને માટે આપી દેવાની ભાવના એવા શ્રાવકે સેવતા હોય છે. અલબત્ત એવા કેટલાક માણસે પણ છે જે કાળાધોળાં કે ગોલમાલ કરીને ઘણું ધન એકઠું કરે છે અને પછી સમાજમાં માનપાન માટે દાન કરે છે. હરિભદ્રસૂરિએ કહ્યું છે તેમ તેઓ પ્રથમ કાદવ કીચડમાં પગ ખરડે છે અને પછી સાફ કરે છે. કે -
દાનને ભાવ ફકત પૈસા પૂરતું સીમિત નથી. આ સંસારમાં કઈ પણ જીવ અન્ય જીવોના કે કુદરતી તવેના સહકાર કે આલંબન વિના પિતાનું જીવન ટકાવી ન શકે. સ્થલ દષ્ટિએ જોઈએ તે ધરતી પર વસતા માનવીને હવા, પાણી અને પ્રકાશની જરૂર જીવન ટકાવવા માટે પડે છે. પૃથ્વી વાયું, તેજ વગેરેમાં પણ તે પ્રકારના સ્થલ – સૂક્ષ્મ જીવે છે એમ જે