________________
પ્રબદ્ધ છગન : : :
તા. ૧૮-૮૫ સ્નેહ, સૌન્દર્ય અને સૌજન્યથી છલકાતી કવિતા
'', : -ડો. હરીશ વ્યાસ કવિતા એ તે સ્વાતિ નક્ષત્રમાં, છીપમાં ઝિલાયેલું પ્રતિભાનું કવિને માતા પ્રત્યે ય અપાર મમતા છે. આપણું કવિશ્રી બુંદ છે, જે શુભ મતી સ્વરૂપે લાધે છે. આદમીના ગૌરવ- બેટાદકરે ગાયું છે ને ? જનનીની જોડ જગે નહિ મળે રે લ’ . -ગાનમાં જીવનભર તરબોળ રહેનાર શ્રી શેખાદમ આબુવાલાની આના જ સંદર્ભમાં શેખાદમની, માતા પ્રત્યેની મમતા કેવી કવિતા એ “સ્નેહ, સૌન્દર્ય અને સૌજન્યથી છલકાતી કવિતા' છે.
ઉત્કટ છે! પ્રસ્તુત કવિએ ‘તાજમહાલમાં મુકતક, ખુરશીમાં કટાક્ષ
અમે જનમ લે તે મેહર બાં હોના, -વ્ય તેમજ “ચાંદની, સોનેરી લટ,” “અજંપ” હવાની હવેલી’
મેરી બારબાર માં હોના !' : " તથા ધિરતે બાદલ ખૂલતે બાદલ” જેવા ગઝલ-સંગ્રહો આપીને
માતાની ગોદ એ બાળક માટે એક તદ્દન શાન્ત અને સલામત સાહિત્યની અદ્દભુત સેવા કરી છે. એમની કવિતાનો આસ્વાદ
સ્થાન છે. બાળકને બહુ થોડાંક વર્ષો માટે એ ગોદન કરતાં કરતાં, એમની પ્રતિભાને પ્રસાદ માણીએ.
લાભ મળે છે. એનાથી દૂર દૂર ફેંકાયેલા શેખાદમની તડપન ' ઇન્સાન અને ઇન્સાનિયતનું ગાન કવિએ ભારતથી માંડીને તે જુઓ ! ઠેઠ યુરોપ અને જર્મની સુધી પ્રસરાવ્યું છે. નમ્રતા એ સમુ- તૂ કભી રહેતી નહીં હૈ સાથ મેં, નતિની ગુકિલ્લી છે, જયારે અકડાઈ એ અધ:પતનની મહાચવી
- કિસ લિયે આતી હૈ મેરે હાથ મેં? છે. ઈન્સાનની જેમ જીવવા માટે કવિ નમ્રતા અને દુવાને
કવિની માતા માટેની આ મમતા અને વાત્સલ્ય દિલને આવશ્યક ગણે છે:
સ્પર્શી જાય તેવાં છે. “આમ ઉઠાથે હાથ દુઆ માંગતે રહે;
આ ઉપરાંત “આવી ગયું હસવું” કાવ્યમાં કલ્પનેની અદ્ભુત શાયદ કભી તો છ સકે, ઈન્સાનકી તરહ !
સૃષ્ટિ પ્રગટ થઈ છે. વેદનાને હસી નાખતા કવિની ઝિંદાદિલી છે. એમની કવિતામાં આપણા મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશી
તે જુઓ! કહે છે તેમ, “સૌન્દર્યો પી, ઉઝરણુ ગાશે પછી આપમેળે !”
કિનારે આવીને જ્યારે અચાનક નાવ ડૂબી ગે; પ્રકૃતિપ્રેમી શેખાદમ આગલા જનમમાંયે પતંગિયું બનવા માગે
- ઉછાળા મારતી મઝધાર પર, આવી ગયું હસવું.' ' છે, જેથી ઊડવાની ખૂબ મજા પડે ! આ ઝંખનાને મૂત કરતાં
ઉછાળા મારતી મઝધાર પાર કરે અને કિનારે આવીને નાવ. કવિ ગાય છે:
ડૂબી જાય એ ખરેખર વિચિત્ર વાત છે! સાથે લઈને ચાલે - ‘આદમ યે સોચતે હૈ કિ અગલે જનમ મેં હમ;
અને મંઝિલ નજદિક આવી ત્યારે જ છોડી દેવામાં આવે એ તિતલી બને, હવાઓ મેં નાચે, ઉડા કરે!”
કેવી વિચિત્ર બાબત છે! ' : યુરોપ અને જમીનમાં વર્ષો સુધી ભારત અને ભારતીય
મને હાથે લીધે, મંઝિલ મળી, ત્યારે મૂકી દીધો; સંસ્કૃતિની યશોગાથા ફેલાવનાર શેખાદમ દૂરથી યે વતનને તમારા રમ્ય આભાર પર, આવી ગયું હસવું !” ભૂલતા નથી. એમની એ વતનપરસ્તી કવિતામાં અભિવ્યકત
ચરણમાં કંઈ ગુલાલે ધરે છે, પરંતુ કોઈકે તે કંટકે ધરે છે થતી જુઓ:
તે યે કવિ એને હસી લે છે ! : “પરદેશ મેં મનાતે હૈઆદમી દિવાલી હમ,
જવાની છે અચલતા છે, અડગતા છે. અટલતા છે : ' દીપક વતન કે આંખ મેં, લાખોં મચલ, ગયે!”
ચરણમાં કંટક ધરનાર પર, આવી ગયું હસવું !” ભગીરથ પ્રયત્ન ગંગા આકાશમાંથી ઠેઠ ધરતી સુધી વહી સનાતનને મારવાની તાકાત કાઈનમાં નથી. ઊઠેલી જુલ્મની. આવી. ગંગાના આ અધઃપતનને ય આ કવિ ગરિમાથી
તલવાર પર કવિને હાસ્ય આવી જાય છે ! ' - અંકિત કરે છે તે ય ધ્યાનાકર્ષક છે. '
સનાતન હોય એને કોઈ પણ મારી નથી શક્ત, ગંગા કે હી મિલા હૈ યે કહને કા હક સુનો; '
ઊઠેલી જુલ્મની તલવાર પર, આવી ગયું હસવું !” નીચે ગિરી તે દેખિયે, કિતની બુલંદ હૈ !” આપણી કવિતામાંથી રાધા-કૃષ્ણને બાદ કરી નાખીએ, તે.
- પિતાને જીતી ગયેલી હાર પર કવિને હસવું આવે છે તે અધી કવિતા ભાગ્યે જ બચે. શેખાદમ પણ એ કૃષ્ણ ગેપીના
જોવા જેવું છે : ભલેને એમની અનોખી શૈલીમાં સરસ રજૂ કરે છે! એમને
જવાની રૂપ સામે કેટલું ઝુમી શકે છે !
મને છતી ગરેલી હાર પર, આવી ગયું હસવું !” . ગોપી અને કૃષ્ણ કયાં દેખાય છે? જે તેમણે અદ્દભુત રીતે
એ જ રીતે ખાલી ગયેલી વાર પર કવિને હસવું આવી દર્શાવ્યું છે :
' '
| એ ખ્વાહિશે હે જે મનમેં, હે યે મેરી ગેપિયાં;
જાય છે તે ય જુએ : " . મેરી જવાની ભી તે, કન્ડેયા કા રાસ હો !”.
ભલે ઠંડી રહ્યો , ગત તારે થયે ખંડિત. - | ગનની ઇચ્છાએ માં કવિ ગેપીએ જુએ છે અને પોતાની • મને ખાલી ગયેલી વાર પર, આવી ગયું હસવું! ” જવાનીને કહાના રાસ રૂપે ભાળે છે. એ જ ભાવને કવિ “જીવનને એક લડત રૂપે કવિ આમ છ એ છે , ' !. . આગળ નેખી રીતે પ્રગટાવે છે : .
- “સત છે અસત છે, સરતું જગત છે.' છેડી થી ઉસને જબ લબે-જમુના-એ બાંસુરી;
" કરી લડત છે! હું છું', જગન ' હા છે કે, • • • ભગવાન ભી તભી સે તો, ઇન્સાન હે ગયા.
. (અનુસંધાન પૃષ્ઠ ૭૧ પર) : !' ! -મલિક શ્રી મુંબઈ જેને યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી રેડ, સંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૬ : મુદ્રણસ્થાન : ટ્રેડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ' * * ૪૦૦ ૦૦૪,
,