________________
પ્રાદ્ધ જીવન
પર આવેલા ઝરના પિતા અકબર શાહે, ઝફર ગાદી વાસ હેવા છતાં કૌટુબિંક ખટપટને પરિણામે બીજા શાહઝાદાને ગાદીવારસ જાહેર કર્યાં અંગ્રેજોએ ફરનો પક્ષ લીધો ત્યારે અકબર શાહ એવું પણ કહેવાની હદે ગયે • કે અણુ ઝક્ર મારા દીકરે જ નથી. સૂફી પ્રકૃતિના ઝાર, આ કડવા ઘૂંટડા પણ ગળી ગયા. સ ંજોગવશાત એ શાહઝાદો અકાળે અવસાન પામ્યો ને સને ૧૮૩૭ની ૩૦ મી ડિસેમ્બરે ૬૨ વર્ષની વયે ઝાર ગાદીનશીન થયા.
પરંતું આ બાદશાહત પણ કેવી વિડંબના હતી ! એક તરફ શહેનશાહનું ઉચ્ચતમ ગૌરવભયુ" સ્થાન ને ખીજી તરફ અસહ્ય લાચારીભરી અહીનતા ! આવી વિષમ આત્યંતિક પરિસ્થિતિમાં મુકાયેલા સૂફી ને શાયર પ્રકૃતિના સવેદનશીલ હ યાની અભિવ્યક્તિ સ્વાભાવિક રીતે જ કાવ્યરવરૂપે પ્રસ્ફુરિત
થવા માંડી.
ચાહતે હો ક્રમ નિશાં અપના, વે મિક્લે નકશે પા, જો કિટવિટ જાને કા હૈ ના કી ગહ પર ! પૂરેપૂરા ફના થવાની રાહ પર ચાલનારા, પાછળ પેાતાની સ્મૃતિ રહે એવી અપેક્ષા રાખતા નથી; એમનુ જીવન તા માર્ગ પર ડેલાં પછિચો જે વુ-પગલાંની છાપ જેવું હોય છે, જેના નૃસીબમાં વહેલા મેહા ભૂંસાઇ જવાનું જ લખાયેલુ હોય છે.
બહાદુરશાહ આમ જુએ તેા હિન્દુસ્તાનના શહેનશાહ હતા, પરંતું પ્રકૃતિથી એ સંવેદનશીલ શાયર · પણ હતા. તત્કાલીન રાજકારણમાં એમની મુત્સદ્દોગીરી-એમણે બતાવી કરી હેત તાકે-કેટલી કારગત નીવડી શકી હોત, એ એક મૂ'ઝવે
એવે સવાલ છે. આમ છતાં ૧૮૫૭ની ક્રાંતિ પ્રસંગે એમણે એમણે ભારતની પ્રજાજોગ ખહાર પાડેલા ઢંઢેરાના શબ્દો, એમને તે સમયના રાજકારણમાં પશુ, ઊંડી દેશદાઝવાળી વિશિષ્ટ ને વિરલ વ્યકિત તરીકે રજૂ કરે છે. એ ઢંઢેરામાં હતું. હિન્દુસ્તાન "ઝાદ થાય એ મારા દિલની તમન્ના છે... (એ માટે) હુ મારા તમામ હકકા-આદશાહી અધિકારો છેાડી દેવા તથા તમે જેને ચૂટા તેના હાથમાં મારી જાતને સોંપી દેવા તૈયાર છું ....
· વનભર અન્યાય, અત્યાચાર ને યાતના ભોગવનાર ઝર બાદશાહ કે મુત્સદ્દી કરતાં એક સહય મનુષ્ય ને ઉચ્ચ કક્ષાના સવેનશીલ સજ્જન હતા. હિંદુ-મુસ્લિમ જેવા કઇ જાતિભેદને એમના દિલમાં સ્થાન જ ન હતું. એમની પકિતમાં છેઃ
તે કાળે મે' હું શેખ વહી લુતદે મે" હું નાહકકા તેરે લિમે યે ભટકાવ પડ ગયા ! શેખ, જે કાળામાં છે તે જ મંદિરમાં છે. તારું દિલ, હતું આ ભેદભાવમાં ભળતું રહે છે.' વળી કહ્યું છે.
ન દેખા કહી' વે જવા, જે દેખા ખાના – એ – લિમે.
તા. ૧ ૮૮૫
પરદેશમાં અમૃત મળે એમ હોય તો જે, હુ તે મારા વતનની-મારા દેશની મારી પાસે જ રહેવાનુ વધુ પસંદ કરું પછી ભલેને મારું વતન વેરાન હોય !
અદ્યુત મસ્જિદમે સર મારા, હેત સા હુઢા ભુતખાના ! એ પ્રકાશમાન જાતિને શેાધવા મંદિર ને મસ્જિદ, ખ‘તેમાં મૂળ ફાં માર્યા પણ કયાંય એ ન મળી. એનાં તે તે કતરમાં જ દર્શન થયા !'
કાંતિકારી સિપાહીઓએ દિલ્હી પહેાંચી ખાશાહના આશીદ મળ્યા તે ખાધાખોરાકીની સહાય મળી.
જીત મે’"અગર આખે-બકાં ભી હો તે ઉસસે, શ્રુતર · મેરૈ નઝદી હૈ ખાવતને મુસ્ક !
આવી આરઝુવાળા વતનપરસ્ત ખાશાહે, નિર્દોષોની હત્યા, લૂટફાટ તથા કયાંય અગ્નિકાંડ ન કરવાની શરતે એમને માટે ખાધાખોરાકીને પ્રબંધ કરી આપ્યું.. માનવતાની આવી વિશાળ ને ઉદાર દષ્ટિને લઇને સ્તે ક્રાંતિકારીઓએ જાહેર કયુ` કે સફળ થયે, બહાદુરશાહને જ સાચા અર્થમાં દેશના શહેનશાહપદે સ્થાપીશું–તે ક્રાંતિકારીઓએ તે એમને નામે આદેશ પણ જારી કરવા માંડયા ! ૮૨ વર્ષના વૃદ્ધ બહાદુરશાહ પોતે તે કઈ કરી શકે એમ હતા જ નહી' એ કેવળ જોતા જ રહ્યા !
બળવામાં બાદશાહ પણુ સ’કળાયેલા છે એની જાણ તા અંગ્રેજોને થઈ જ હતી. એમણે દિલ્હી કરી કબ્જે કર્યુ ત્યારે બાદશાહ, સપરિવાર, હુમાયૂના મકખરામાં જઈ પાયા. ક્રાંતિકારીઓએ તે એમને વધુ સુરક્ષિત સ્થાને લઈ જવા ઘણા આગ્રહ કર્યાં પણ મિર્ઝા ઈલાહીબક્ષની સલાહ માની એ ત્યાં જ રહ્યા. પણ આ ઇલાહીબક્ષ તા અંગ્રેજોને મળતિય હતા. એણે વિશ્વાસધાત કરી બાદશાહને અંગ્રેજોના હાથમાં સોંપી દીધા.
અંગ્રેજ વેપારી કંપનીએ હિન્દુસ્તાનના સમ્રાટ પર, અળવામાં સંકળાયેલા હોવાના આરોપ મૂકી એમની સામે મુકદ્દમો ચલાવ્યો તે એમને પભ્રષ્ટ કર્યા તથા આજીવન કેદ ભાગવતા રંગૂન મેકલી દીધા...વતનપરસ્ત શહેનશાહનું હૈયુ રડી ઊઠયું.
જલાયા યારને એં સાં કિ હમ વતન સે ચલે,
તૌર શસ્ત્ર કે, રાતે ઇસ અંજુમન સે ચલે, ન બાગમાંને ઈજાઝત દી સેર કરને કી,
ખુશી સે આયે થે, રાતે હુએ ચમન સે ચલે ! જેમને દાત માન્યા, એમણે જ અમને એવા દુભવ્યા, કે ભરસભામાંથી અમારે વિદાય લેવી પડી. વતન છેડવુ પડ્યુ. અમે જ્યાં ઉલ્લાસભેર આવ્યા હતા. ત્યાં જ, હવે અમારે માટે હરવા ફરવાની પણ છૂટ ન રહી. આંસુની નીતરતી આંખે અમે ખગમાંથી- અમારા વતનમાંથી વિદાય લીધી.
ઝના સમય ને સંજોગો એમને માટે રાજકીય ક્ષેત્રે જેમ કમનસીબ નીવડયા તેમ સાહિત્યિક ક્ષેત્રે પણ એટલા જ કમનસીખીભર્યાં નીવડયા ! ઉર્દૂ શાયરીને ક્ષેત્રે ગાલીબ અને ઝૌક તત્કાલીન સાહિત્ય-વિશ્વ પર એવા છવાઇ ગયા હતા કે ઝફરની વિશિષ્ટ પ્રતિભા પણ એમને મુકાખલે આગળ આવી ન શકી. પરિણામે વર્ષોં સુધી એ ઠીક ડીક ઉપેક્ષિત રહ્યા.
પણ હવે શાયર તરીકેનુ' એમનું મહત્ત્વ ને એમની શાયરીની વિશિષ્ટતા આપણે પિછાન્યાં છે. તત્કાલીન શાયરીમાં દેખાતી કારસિયત તથા ભારેખમપણાથી ઝારની રચનાઓ અળગી રહી છે, ત્યારે ઉર્દૂ શાયરીમાં છલકાતી શૃંગારની પ્રચૂરતાથી પણ ઝફર અળગા રહ્યા છે. આમ છતાં પ્રચલિત પ્રતીકા પ્રયોજીને પણ. એમની રચનાએમાં જે સરળતા સાથે સ-રસતા, પ્રવાહિતા ને પ્રાસાદિકતા, સહયતા ને સચોટતા સધાઈ છે, તે ઝકરને સહેજે તત્કાલીન કાળમાંથી ઉપાડી લઈ વર્તમાન ઉર્દૂ શાયરીની નિકટ મૂકી દે છે.
આમ ઝર, એમના સમય કરતાં, આ બાબતમાં ઘણા જ