SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-૮-૮૫ આગળ નીકળી ગયો હત્તા. ને આને લખતે જ પછીની શાયરી એક નવો જ એક લેતી દેખાય છે. ડરની કાઈ પણ સહૃદયને વ્યા ને વેદના છે, વિષાદ છે.' ઊંડાણ તે અનુભૂતિની એમના સાચા પરિચય છે! શુદ્ધ જીવન પક્ષી જતી એમની રચનાઓમાં ને વલોપાત છે, હતાશ ને લાચારી સચ્ચાઈને રણકા છે. આ જ તો ત્રી સહજ રીતે એ કહે છેલગતા નહી જી મેશ ઉન્હેં યાર મે કિસકી બની છે આલમે નાપાયાદાર મેં આ બેબુનિયાદ ઉજજડ જેવી દુનિયામાં કાંઈનું કઇં ચાલ્યુ છે?- થયુ છે? આમાં મારું મન શી રીતે લાગે એમને ઘેરી વળેલી હતાશા, ને શુન્યતાની અનુભૂતિ કેવી મુખર થઇ છે?-સાંભળે ન કિસીકી આંખ કા સૂર દૂ ન કિસી કે ક્લિકા કરાર દ જો કિસી કે કામ ન આ સકે. મે વા, એક મુક્તે-ગુખાર તું કાઇની આંખો માટે હું પ્રકાશરૂપ થઈ શકયો છું. ન કાઈ હયા માટે શાતારૂપ બની શકયો છુ. હું તો માત્ર મુઠ્ઠીભર ધૂળ જેવા છુ, જે ાને કશાય ઉપયોગમાં આવી શકે એમ નથી! • વેદના તે વલેપાતથી રસાયેલી એમની કેટલીયે હૃદયસ્પશી' શ્રી મુંબઇ જૈન યુવક સબની સ્પોન્સરશિપ યોજના હેઠળ આપણા સમાજની વિવિધ જાહેર ક્ષેત્રની આડ સંનિષ્ઠ વ્યક્તિ આને તા. ૧૧મી જૂનથી તા. ૩૦મી જૂન, ૧૯૮૫ સુધી વીસ સિના યુરોપના સાંસ્કૃતિક પ્રવાસે મોકલાય હતી. તે બધા આ વિદેશયાત્રાએથી સુખરૂપ મુબઇ પરત આવી જતાં તેમનુ અભિવાદન કરવા અને તેમની વિદેશયાત્રાના અનુભવને સાંભળવા માટેના એક કાર્યક્રમ સમાજરત્ન શ્રી જયંતીલાલ રતનચંદ. શાહના પ્રમુખસ્થાને શનિવાર તા. ૧૩ ૭ ૮પના સાંજના ૬-૧૫ કલાકે પરમાન કાપડિયા સભાગૃહમાં યોજવામાં આવેલ હતા.. રચના એમની રંગૂનની નજરના કાળ દરમિયાન થઈ હતી. એમાંની કેટલીક, એમની મુલાકાતે જનારાઓ દ્વારા ભારત સુધી પહેોંચી તે આકી બધી કાળની ઊંડી ગર્તામાં હંમેશને માટે ગરક થઈ ગઈ. કાર્યક્રમનો પ્રારંભ શ્રી બંસીભાઈ ખંભાતવાળાની મધુર સ્વરે ગવાયેલ પ્રાથનાથી થયા હતા. ‘સ’ધના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહે વિદેશ પ્રવાસની આ યેજનાની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે જૈન યુવક સંઘે સમાજના વિવિધ સ્તરના લોકોને ઉપયોગી અને યોગ્ય વ્યક્તિને યોગ્ય તક મળે એવી જે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આરબી છે, તેમાં સમાજનાં વિવિધ ક્ષેત્રાની તેજસ્વી વ્યકિતને સ્પોન્સરશિપ ચેન્જના હેઠળ વિદેશના પ્રવાસે મેકલવાની આ પ્રવૃત્તિ પણ આ વર્ષે શરૂ કરી છે. આ યોજના હેઠળ આઠ ભાઈ અહેતાને શ્રી શાંતિલાલ ટી. શેઠ, શ્રી બચુભાઈ દેશી શ્રી તેમચંદ્ર ગાલા, પ્રા. કલાબહેન શાહ, શ્રી જયેન્દ્ર શાહ, પ્રે, ગુલાબ દેઢિયા તથા શ્રી બંસીભાઈ ખંભાતવાલા-યુરોપના પ્રવાસે મેકલવામાં આવ્યાં હતાં. વિદેશ ચાંત્રાના તેમના અનુભવે આજે આપણે સાંભળીશું હાણીશું. ‘સંઘના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે આ વિદેશયાત્રા અંગે આનંદ વ્યકત કરતા જણાંવ્યુ હતુ કે ભારતનું મેધધનુષ્ય વિદેશ જઇ આવીને એક નવી દૃષ્ટિ પ્રાપ્ત કરી આ. એમાંની એમની એક આહ' સાંભળીએ જ' ખુ-એ-ગુલ, રફીકેનસીમે-ચમન હૈ. હમ ! દોસ્તો ! વતનમે ગરીબૂલવતન હોય તમ! ફૂલની ખુશ્ન તે હ ંમેશા બગીયાની હવા સાથે સકળાયેલી જ હોય છે. પપ્પુ દોસ્તો! મારી હાલત તે જુઓ! હું તે ખુદ મારા દેશમાં-વતનમાં હોવા છતાં અહીં પરદેશી જેવી દશામાં પડયા છુ. મારા દેશમાં જ મારા દેશથી વ`ચિત જેવી દશામાં પાયા -ને આવી દશામાંથી મુકિત ઝંખતા, હિન્દુસ્તાનના શહેન શાહ સિરાજુદ્દીન અક્રૂર, વેપારીમાંથી દેશના માલિક બની ખેઢુલા અ ંગ્રેજોની કુદ અને જીવનના બંધનોથી સને ૧૮૬૨ ના નવેમ્બરની ૯મી તારીખે ખરેખર મુકત થયા ! યુરાપના પ્રવાસ ખેડી પાછા ફરેલ જૈન મિત્રા સાથે વાર્તાલાપ * ચીમનલાલ એમ. શાહ, કલાધર' પરત આવ્યુ‘ છે. વિદેશયાત્રાનો તેમને અનુભવ તેમના પરિવારમાં, મિત્રામાં, સ્વજનોમાં પ્રેરણાત્મક ખની રહેશે. ‘સધ' દ્વારા આ સ્તુત્ય કાય થયું છે. સમાજની અન્ય સસ્થાઓએ પણ આ કાય' ઉપાડી લેવા જેવુ છે. આ વતનપરસ્ત, આઝાદીના ચાહક શહેશાહની આંખે મૃત્યુ સમયે પણુ, રંગૂનની ધરતી પરથી, વતન તરફ-હિંદ ભુમિ તરફ-દિલ્હી તરફ મ’ડાયેલી હતી. મૂક વેદના ગાતી હતી. અપને મને કા ગમ નહીં, લેક્તિ . હાય, તુઝ સે જુદાઈ હતી ! આ આઠ મહાનુભાવામાંથી સર્વ પ્રથમ શ્રી શાંતિલાલ ટી. શેઠે પોતાની આ યાદગાર સફરને વર્ણવતાં જણાવ્યુ હતુ કે આ અદ્ભુત, આહલા યાત્રાનાં અનેક સ્મરણાં અમારા નેત્રપટ પર તરવરે છે. ખાસ કરીને ડે. રમણભાઇના પ્રયાસોથી લડનમાં અમારી ઊતરવાની જમવાની વગેરે જે સુવિધા થઈ અને અમારે જે આતિથ્ય અને સત્કાર થયો તે ખરેખર અમારા જીવનને અનન્ય લહાવા હતા, મુંબઇમાં ૨૫ અને કચ્છમાં ૧૫ એક્યુપ્રેસરનાં તાલીમ કેન્દ્રો સ્થાપનાર શ્રી ચીમનભાઈ દવે આ સમયે લંડનમાં હતા. તેમને અને તેમની પ્રવૃત્તિના ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યુ હતું કે શ્રી ચીમનભાઇ દવેના પ્રયાસથી લંડનમાં એકયુપ્રેસરના ખે તાલીમ કેન્દ્રના પ્રારંભ છે. એકયુપ્રેસરની તાલીમ વિનામૂલ્યે આપવી, અને તેની સારવારને કો જ ચાજ ન લેવા. તેમની આવી નિઃસ્વાર્થ ભાવનાથી લંડનના લોકેા ખૂબ જ પ્રભાવિત થયા છે. લંડનમાં તેમની પ્રવૃત્તિને સારે એવા આવકાર મળી રહ્યો છે. આ વિદેશયાત્રાની એક યાદગાર વાત હતી ડૉ. પદ્મનાભ જૈન સાથેનુ અમારુ મિલન. ડૉ. જૈન કૅલિફોર્નિયા યુનિ. માં પ્રેસર તરીકે કાય કરે છે. યુવક સધની વ્યાખ્યાનમાળામાં તે વ્યાખ્યાન આપવા આવી ગયાં છે. આ સમયે તેએ લંડન યુનિ. ની મુલાકાતે આવ્યા હતા અને અમારા યજમાનના ઘરે તે જમવા પધાર્યાં હતા.. અહી
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy