________________
ત, ૧-૮૯૮૫
પ્રબુદ્ધ જીવન શેરીના છોકરાઓને ભેગા કરીને સંસ્કૃતના ગ્રન્થનું પાન પછી બ્રિટનની સરકારના નિમંત્રણથી તેઓ ૧૯૬૦માં ઈગ્લેન્ડના કરાવતા. એમનાં માતા દેવરબાને પણ સંસ્કૃત ધાર્મિક પ્રવાસે પણ જઈ. આવ્યા હતા.
1 , , , ; : ગ્ર વિશે ઊંડી પ્રીતિ હતી. ૯૩ વર્ષની વયે એમનું
- મનુભાઈ મહેતાનું ‘વિજ્ઞાનમુદ્રા' નામનું પુસ્તક ગુર્જરાતી અવસાન થયું ત્યાં સુધી આખી ભગવદ્ગીતા એમને કંઠા
સમાજને વિજ્ઞાનાભિમુખ કરવામાં ઘણું મદદરૂપ થઈ શકે એવું હતી. આવાં માતાપિતાના તેજસ્વી સંતાન મનુભાઈથી કાલિદાસનાં
છે. વિજ્ઞાન વિષયક અનેક પુસ્તકોના અનુવાડ પણ તેમણે કર્યા યજ્ઞયક્ષિણી, મેધમાલા અને મદનનાં વણનો તથા બાણભટ્ટના
છે. તેમણે બાર પરિચય પુસ્તિકાઓ લખી છે. ' અછોડ સરેવરમાં તરતી હંસીએ ભૂલી ન જ શકાય તે ! ને મનુભાઈને છેવ તે પાછો, ખાંસાહેબ અબ્દુલ કરીમખાં,
મનુભાઈને સંતાન નથી, પણ એમણે સંતાનપ્રેમ કરી ઉસ્તાદ ફૈયાઝખાં અને કેસરબાઈના સંગીત ભણી પણ ખેંચાત
જાર્યો હતો. પહેલાં એમણે સાળાની પુત્રી જયોતિને દીકરી રહેતા હતા. એમની વિજ્ઞાન બુદ્ધિ બ્રહ્માંડનાં સંચલને આપવા
માની, જતિ હર્ષદભાઈ ભટ્ટને પરણીને સાસરે ગઈ તે પછી
એમની જ દીકરી મંજરીને પણ મનુભાઈ જયાબહેને દીકરી માટે પણ આતુર. બની હતી. મનુભાઈને જીવ આવ બહુરંગી
તરીકે અપનાવી લીધી. આંતરચેતના પ્રવાહ લઈને આવેલે વિરલ જીવ હતે. આખરે એમને પણ ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર’માં જ નોકરી
- મનુભાઈનાં સહધર્મચારિણી જયાબહેન સીધાસાદા, ધર્મિક ને મળી ગઈ. પણ અભ્યાસી વ એટલે કાયમી રાતપાળી કરે
ઘરરખુ, આર્યસંસ્કૃતિની લાક્ષણિક તેહાળ નારી છે. મનુભાઈ અને દિવસે જ્ઞાનોપાસના ! આમ ગાડું હળવે હળવે સરાડે
અભ્યાસખંડમા અવકાશવિજ્ઞાનના સીમાડા ઢળતા હોય તે પડતું હતું ત્યાં વળી પાછ માઠા દાવ આવી લાગ્યા. બેકાર જયાબહેન હરિસ્મરણમાં મગ્ન હોય એ એમના પત્રકાર, બન્યા, આવે વખતે દાદથી મુંબઈ આવવા માટે ગાંઠે નિવાસમાંના ધરનું ધણુ પત્રકારોને પરિચિત એવું લાક્ષણિક એકેય પૈસે નહિ એટલે ઠેઠ લગણ ચાલતાં ચાલતાં કેટ દશ્ય છે. મનુભાઈ જતાં એ દશ્ય હવે નંદવાઈ ગયું છે. પણ પહેલા થેડા વખત પછી “જન્મભૂમિમાં ઉપરતળે શું ખરેખર એ નંદવાઈ ગયું છે? કદાચ બે વિભાગમાં વહેંચાઈ ફેરફાર થયા એમાં આ બંને ભાઈઓને સમાવેશ થઈ ગયું છે ! મનુભાઈને તે આત્મા નકકી બ્રહ્માન્ડનાં રહસ્ય ગયે. અહીં એમને સધળાં કામમાં સફળતા જ વરતી રહી. ટૂંઢવા નીકળી પડયે હશે ને જયાબહેન આજે પણ કામની ધગશ, પુરુષાર્થમાં કમીના નહિ ને સંસ્થા પ્રત્યેની હરિરકરણમાં જ મગ્ન કપી શકાય છે. મનુભાઈ હયાત હતા તે વફાદારી ખાસ તરી આવતાં. પત્રકાર તરીકે ગજુ' સિદ્ધ થયા વેળાનું જ આ દ્રશ્ય છે....પણ બે વચ્ચે કેટલું અંતર...!
શહેનશાહ ને શાચર
બહાદુરશાહ ઝફર
3 પ્રવીણચન્દ્ર છે. રૂપારેલ બાબર જેવા પ્રખર પરાક્રમીને હાથે સ્થપાયેલા અકબર પ્રાપ્ત થયાં. મુગલ બાદશાહોની રંગીન જીવનચર્યાએ ભય. જેવી મહાન વિભૂતિના પુસ્નાથથી બુલંદીના સર્વોચ્ચ વાતાવરણમાં ઉછરેલા હોવા છતાં, રવભાવેજ સૂફી જન્મેલા શિખરે પહોંચેલા, જાજવલ્યમાન ને જાહોજલાલીભર્યા મુગલ
ઝફરના હયામાં નાની ઉંમરથી જ કવિતા પ્રત્યે અનુરાગ સામ્રાજયનાં ત્રણ વર્ષના ગાળા દરમિયાન ભારતે કલા -
જાગ્યું હતું, જે શરૂઆતમાં શાહ નસીર અને પાછળથી કારીગરી, સાહિત્ય, સ્થાપત્ય વગેરે ક્ષેત્રે સારી એવી પ્રગતિ
ઉસ્તાદ ઝૌકના માર્ગદર્શન હેઠળ વિકાસ પામતે રહ્યો સાધી હતી. પણ પછીના બાદશાહ ઔરંગઝેબની,
અનેક વિદ્યામાં પારંગત થયેલા આ સુશીલ, સંસ્કારીને નીતિરીતિઓ તથા નાદિરશાહ ને અહમદશાહની ચઢાઈઓએ અને માંહોમાંહોનાં લડાઈ-ઝગડાઓએ આ મજબૂત રાજ્યના પાયા
સાલસ રવભાવના શાહઝાદા જોડે વિધિએ જબરી છલના માંડી: હચમચાવી નાખ્યા. રાજ્યની તિજોરી ને તાકાત, અને ખાલી થઈ
શાહઝાદાની આખી જિંદગી અનેક દુ:ખદ અને આઘાત.. ગયાં હતા. તાજમહાલ, મયૂરાસન, હિનૂર વગેરે માત્ર આશ્વા
જનક પ્રસંગોની પરંપરાથી છવાઈ ગઈ. સન લેવાની સ્મૃતિઓ થઈ પડ્યાં હતાં. આટલું ઓછું હોય
એકવાર મહાદજી સિંધિયા કઈ ઝગો પતાવવા દિલ્હીની બહાર તેમ, શાહ આલમના વખતમાં બાદશાહત પર મરાઠાઓએ
ગયા હતા ત્યારે રહિલા સરદાર ગુલામ કાદિર દિલ્હી પર ચઢી જમાવેલું વર્ચસ વખત જતાં અંગ્રેજોએ આંચકી લીધું હતું.
આવ્યો. લૂંટફાટ, મારફાડ ને અનેક અત્યાચાર ગુજાર્યા. શાહ આલ- આથમતા મુગલ સામ્રાજ્યની આવી વિષાદઘેરી સંસ્થામાં, મને જમીન ઉપર પછાડી એ છાતી પર ચઢી બે ને ખંજરની ઔરંગઝેબની ચોથી પેઢીના બાદશાહ આલમના શાસનકાળમાં,
અણી વડે એના બંને ડોળા બહાર કાઢી લીધા. બધાં જતાં જ એના બીજા પુત્ર મિર્ઝા અકબર શાહને ત્યાં, એની હિન્દુ બેગમ
રહ્યાં, કોઈ આંગળી સરખી ઊંચી કરી ન શકયું. પાછળથી જો કે લાલબાઇની કૂખે તા. ૨૪મી ઓકટોબર ૧૭૭૫ને દિને, મુગલ
સિંધિયાએ દિરહી આવી આનું પૂરેપૂરું વેર વાળ્યું, પણ દાદા સામ્રાજ્યના છેલ્લા બાદશાહ સિરાજુદ્દીન બહાદુરશાહ ઝફરને
પર ગુજરેલા આ કર સિતમનું દશ્ય ઝફર જીવનભર ભૂલી જન્મ થયે. નમીઓએ નક્ષત્ર વગેરેની ગણતરી કરી એમનું
ન શકયા. નામ “અબુઝફર” રાખ્યું.
'મુગલ રાજકુંટુંબમાં રાજગાદી માટે ભાઈઓ કે પિતા સામ્રાજ્યની આવી કંગાલ હાલતમાં પણ શાહઝાદા અણુ- જોડે લડી લેવાની પરંપરા તે હતી જ. પણ એ બાબતમાં ઝફરને, મુગલ યુવરાજને છાજે તેવાં લાલન પાલન ને શિક્ષાદીક્ષા ઝફર અનન્ય અપવાદરૂપ વતા. શાહઆલમના મૃત્યુ પછી ગાદી