SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૮૫ શસ્ત્ર સરંજામ ખડક જાય છે. વાત ભલે તેઓ શાંતિની કરતા રનેભાઈ, સૂર્યકાન્તાબહેન વગેરે હાજર હતાં. હોય, અમેરિકા હોય કે સેવિયેત યુનિયન, પાકિસ્તાન હોય કે ભારત, ઈરાક હોય કે ઇરાન, દરેક રાષ્ટ્ર પિતાને આધુનિક શસ્ત્રોથી : સ્વ. રસિકકાકા વિશે લેખ મેં સાંભળેલી વાતને આધારે સુસજજ બનાવવાની પ્રવૃત્તિમાં સતત માં રહે છે. અણુ : લખ્યું હતું. તેમાં ઉપર જણાવેલી તથા બીજી જે કંઈ સરતબમ્બ અને બીજા પ્રકારના બોમ્બના પ્રવેગે, બીજા વિશ્વ ચૂક હોય છે તે માટે વાચકેની ક્ષમા ઈચ્છું છું. યુદ્ધ પછી નિયમિત થતા રહ્યા છે, વધતા રહ્યા છે. શસ્ત્રોના -રમણલાલ ચી. શાહ-તંત્રી સરંજામેના પ્રાગે, ઉત્પાદન અને ઉપયોગને કારણે વિશ્વના પર્યાવરણ પર માઠી અસર થયા કરે છે. શસોના ઉત્પાદનની પ્રબુદ્ધ જીવન અંગે અસર વિશ્વના અર્થકારણ ઉપર પણ થાય છે અને એથી વિશ્વની પ્રાકૃતિક સફળતાની સાથે આર્થિક : સમતુલા પણ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રને, આજીવન અને ખેરવાય છે. એની માઠી અસર ક્રમે ક્રમે ગરીબ દેશની નીચલા વાર્ષિક સભ્ય, શુભેચો, “પ્રબુદ્ધ જીવન’ના ગાહકે. અને સ્તરની પ્રજા ઉપર સૌથી વધુ થાય છે. ચાહક, લેખક-મિત્ર અને વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓને આખા વિશ્વની હવા પહેલાં જેવી નિર્મળ રહી નથી. નમ્ર અરજ છે કેનદી, સરોવર કે સાગરના પાણી પ્રતિદિન વધુને વધુ મલિન (૧) “પ્રબુદ્ધ જીવનમાં કોઈપણ ધંધાદારી પેઢી કે કઈપણ થવા લાગ્યાં છે. ખેતરની જમીનમાં સારાં રસાયણની સાથે સામાજિક, ધાર્મિક વગેરે પ્રકારની સંસ્થાઓની કઈ પણ, માઠાં રસાયણનું મિશ્રણ થવા લાગ્યું છે. પૃથ્વી, પાણી અને જાહેર ખબર (Advertisement) લેવામાં આવતી નથી. વાયુના ભૌતિક પ્રદૂષણની સાથે પ્રચારાત્મક માધ્યમો દ્વારા થતાં ટા પ્રચારને કારણે વૈચારિક પ્રદૂષણ પણ દુનિયામાં ઘણું (૨) પ્રબુદ્ધ જીવનમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સિવાય વધી ગયું છે. અન્ય કોઈ સંસ્થાના કાર્યક્રમની વિગત કે સમાચાર કીડી, ઈયળ, મધમાખી, ગરોળી, ઉંદર દેડકાથી માંડીને (Announcement) લેવામાં આવતા નથી. સાપ કે વાઘ જેવાં હિંસક પ્રાણીઓ, એ તમામ જીવસૃષ્ટિ | (૩) “પ્રબુદ્ધ જીવનમાં “સંધુ સિવાયની અન્ય કોઈ સાથે માનવ સમતલ જીવન જીવતે આવ્યું છે. જીવસૃષ્ટિમાં સંસ્થાઓના થઈ ગયેલ કાર્યક્રમોના અહેવાલ પ્રગટ કરવામાં એ દરેક જીવનું પિતાનું સ્થાન છે અને પિતાને ક્રમ છે. આવતા નથી. અને સ્થાનભ્રષ્ટ કે ક્રમભ્રષ્ટ કરવા જતાં કે સમગ્રપણે એને નાશ કરવા જતાં કુદરતની સમતુલા ખેરવાય છે. એની (૪) અન્ય કોઈ પણ સંસ્થાઓ માટેની દાનની અપીલે. માનવજીવન ઉપર શારીરિક તેમ જ માનસિક દષ્ટિએ ઘણી છાપવામાં આવતી નથી. અસર લાંબે ગાળે વરતાય છે. એવું માત્ર પ્રકૃતિપ્રેમીઓ નહિ, (૫) સામાન્ય રીતે કોઈ પણ વ્યકિતની અંગત સિદ્ધિઓના માનસશાસ્ત્રી અને વૈજ્ઞાનિકે પણ કહે છે. સમાચાર લેવામાં આવતા નથી. (અપવાદરૂપ સંજોગોમાં. વિચારવંત મનુષ્યોએ વર્ણ, જાતિ કે રાષ્ટ્રના ભેદ ભૂલીને કાર્યવાહક સમિતિ તેને નિર્ણય લઈ શકે છે.) નિર્મળ પર્યાવરણની દિશામાં એક મતે જાગૃતિ આણી, સંગીન કાર્ય કરવાની જરૂર છે. “વિશ્વ પર્યાવરણ દિન’ની ઊજવણી એ (૬) પ્રબુદ્ધ જીવનમાં ચિંતનાત્મક લેખે આપવામાં આવે દિશાનું એક સ્તુત્ય પગલું છે. ઉત્તરોત્તર એ વધુ સંગીન, છે, એટલે વ્યાખ્યા વગેરેના અહેવાલ લેખના સ્વરૂપના. સક્રિય અને ફળદાયી બનશે એવી આશા રાખીએ. હશે અને પ્રબુદ્ધ જીવનના ધોરણને અનુરૂપ લાગશે તે જ * રમણલાલ ચી. શાહ સ્વીકારી શકાશે. લી. મંત્રીઓ સરતચૂક પ્રબુદ્ધ જીવન’ના તા. ૧-૭-૧૯૮૫ના અંકમાં સ્વ. રસિકલાલ મેહનલાલ ઝવેરી વિશે લખેલા મારા શ્રદ્ધાંજલિ લેખમાં સાભાર સ્વીકાર નીચેની કેટલીક સરતચૂક થયેલી જણાય છે તે સુધારી લેવા વાયરા વસંતના લૂ વૈશાખની : મુનિ રત્નસુંદરવિજય વાચકોને વિનંતી છે. કિ. ૧૦-૦૦ રત્નત્રયી ટ્રસ્ટ C,0. કલ્પેશ વી. શાહ, ૩૬ હસમુખ - (૧) “રસિકભાઈ રસોઈએ અને નકર રાખીને પોતે ઘરમાં કોલોની, વિજયનગર રેડ, નારાયણપુરા અમદાવાદ ૩૮૦૦૧૩ એકલા રહેતા.” એમ મેં લખ્યું છે પરંતુ તેમની સાથે તેમની ખીલતાં પારિજાત આપણે : આનંદ : મુનિશ્રી મુનિ ભત્રીજી રાગિણી લગ્ન થયાં ત્યાં સુધી ઘણું વર્ષ રહી હતી; અને છેલ્લાં કેટલાંક વર્ષથી એમના ભત્રીજા રનેભાઈના પુત્ર શ્રી ચંદ્રવિજયજી કિ. ૪ ૦૦, પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ, શાંતિ નિકેતન, સમીરભાઈ એમની દેખભાળ રાખવા અને એમને સહવાસ તીથલ (જિ. વલસાડ) આપવા રહેતા હતા. ; ! (૨) પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવાનું હતું ત્યારે પિતે એકલા શાંતિપથ-દશન : જિનેન્દ્ર વણ અનુ. સુનંદાબેન - ચૂપચાપ હોસ્પિટલમાં પહોંચી ગયા..એમ મેં લખ્યું છે, પરંતુ હોર કિ. ૧૦-૦૦ શ્રી સસ્કૃતં-સેવા-સાધના કેન્દ્ર સ્થળ : ' ' સ્ટેટના ઓપરેશન વખતે એમના મેટાભાઈ રમણભાઈ, ભત્રીજા આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કાબા ૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર)
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy