________________
Kied. No MH. By / South 54 Licence No. : 37
પ્રબુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જૈન’નું નવસ’કરણ વર્ષ:૪૭ અક: ૭
છુટક નકલ રૂા. ૧-૫૦
મબઇ તા. ૧૮-૮૫
વાર્ષિક લવાજમ રૂા. ૩૦/
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિ↓ મુખપત્ર પરદેશમાં એર મેઇલ $૨૦ £ ૧૨ સી મેઇલ ૬ ૧૫ કુટું
તંત્રી : રમણલાલ ચી. રાહુ
વિશ્વ પર્યાવરણુ દિન Environ
પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિન (World ment Day) ઊજવાઈ ગયા. વિશ્વની અધિકાંશ વસતિને આ ઊજવણીની ખબર હશે કે કેમ એ પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઊજવાતી કેટલીયે બાબતો પ્રજાના સામાન્ય સ્તર સુધી પહોંચતી નથી, યુરોપ કે અમેરિકા કરતાં એશિયા અને આફ્રિકાના દેશમાં એને પ્રચાર ઓછો થાય છે. એટલે વિશ્વ પાઁવરણ દિન'ની ઊજવણીની ફલશ્રુતિ બહુ મોટી હિ હોય. તેમ છતાં એ દ્વાર યથાવકાશ લેકજાગૃતિનું કાય થાય છે.
ખીજા વિશ્વયુદ્ધ પછી પર્યાવરણની ખાબતમાં ધા સમાજશાસ્ત્રી, અર્થ શાસ્ત્રી, વૈજ્ઞાનિકા સભાન થઈ ગયા છે. વિશ્વમાં કાળન વાયુ અને ખીજા ઝેરી વાયુઓનું ઉત્પાદન ધણુ જ વધી ગયું છે. પવન, પાણી અને માટી પહેલાં જેવાં નિમળ રહ્યાં નથી. વિસે વિસે એ વધુ અને વધુ પ્રદૂષિત થતાં ચાલ્યાં છે. માનવજીવન ઉપર એની ધણી મડી અસર થવા લાગી છે. પ્રદૂષણો કેવી કેવી જાતનાં થાય છે, એનાં કારણા શાં છે અને એના ઉપાયેા વા હોવા જોઇએ, એને પદ્ધતિસર સવિગત અભ્યાસ હવે થવા લાગ્યો છે. પર્યાવરણુ ( Environment) g' જુદુ શાસ્ત્ર થયુ છે અને યુનિવર્સિટી એની કક્ષાએ એને અભ્યાસક્રમ પણ ગોઠવાવા લાગ્યા છે.
ગઇ સદીમાં પર્યાવરણ વિશે આજના જેવા કાઈ પ્રશ્નનો નહોતા. કુદરતી વાતાવરણ નિ`ળ જ હોય એમ સ્વીકારીને રહેણીકરણી, જીવન પદ્ધતિ વિચારાતી. મનુષ્યને પ્રકૃતિપ્રેમ અનેખી કાર્ટિને હતા. નિસગ સાથે તાત્મ્ય સવિશેષ અનુભવાતું. ઇ. સ. ૧૮૫૪ માં અમેરિકાના ત્યારના પ્રમુખ ફ્રેન્કલિન પિયસે રેડ ઇન્ડિયન નેતા પાસેથી જમીન ખરીવા અંગે દરખાસ્ત મૂકી ત્યારે એ નેતાએ આપેલે જવાબ (જુઓ . I. A. A. ના મુખ પત્રને જુન માસના અંક ) મનુષ્યને પ્રકૃતિપ્રેમ ક્રવા ઉચ્ચ હોઈ શકે એના ઘોતક છે. તે નેતા કહે છે, આ ધરતીના ટુકડા તમે વેચાતા માર્ગો છે. પણ અમે તે કેવી રીતે વેચી શકીએ ? એની સાથેનુ આકાશ, વાયુ, ઠંડી, ગરમી એ બધું કેવી રીતે તમને વેચી શકાય કે ખરીદી શકાય? અમારા બાંધવા માટે સમગ્ર ધરતી પવિત્ર છે. એના કણકણમાં અમારા પૂર્વજોનાં પરમાણુએ પડેલાં છે. નદી કે ઝરણાંઓમાં વહેતાં પાણી એ ફકત પાણી નથી. એમાં અમારા પિતૃઓનું રક્ત વહે છે. એ તમને કવી રીતે વેચી શકીએ ?’
જેમ શહેરી સંસ્કૃતિનો વિકાસ થતા જાય છે અને જીવન
નિર્વાહના આંક ઊંચે જતા જાય છે, તેમ પ્રકૃતિ સાથે પ્રેમ અનુભવવાનો સમય માણસ ગુમાવતા જાય છે. કુદરત સાથેતા એના સબંધ, સ ંપર્ક ઔપચારિક બનતા જાય છે. નવી નવી વૈજ્ઞાનિક શાધાએ માનવ-જીવનને સુખસગવડભયુ" બનાવ્યુ છે અને માનવને કુદરતનાં દૂર દૂરનાં કઠિન સ્થાએ પહોંચતા કરી દીધેા છે એ વાતને અસ્વીકાર ન થઈ શકે, પરંતુ ખીજી બાજી વિજ્ઞાને જ માનવ જીવનને વધુ સંકુલ, વ્યગ્ર અને લુષિત બનાવી દીધું છે એ પણ એટલુ જ સાચું છે.
છેલ્લાં કેટલાંક વર્ષોંથી વિશ્વના પ્રકૃતિપ્રેમી, સંસ્કૃતિરક્ષા, સમાજશાસ્ત્રીઓ અને ખુદ વૈજ્ઞાનિક વિશ્વના પર્યા. વણુની બાબતમાં સભાન બની ગયા છે. પીજા વિશ્વયુદ્ધ પછી નવી નવી વૈજ્ઞાનિક શોધોને કારણે તથા વિકસતા જતા ઉદ્યોગાને કારણે તથા ખૂટતાં જતાં ખનીજ તત્ત્વાને કારણે કુદરતની સમતુલા જે ખારવાઈ છે તે પ્રત્યે હવે દુક્ષ સેવી શકાય એમ નથી.
માનવજીવનને વધુ સગવડવાળુ ખતાવવા માટે જીવજં તુઓના ત્વરિત નાશ કરનારાં રસાયણ તથા વાયુનો ઉપયોગ ધણા વચ્ચે છે. ખેતરામાં જંતુનાશક દવાઓ પુષ્કળ છંટાય છે. કારખાનાંએમાંથી નીકળતાં ઝેરી વાયુ કે ઝેરી પાણીની અસર માલે સુધી માનવજીવનને નુકસાન કરતી રહી છે. માછલી વગેરે જળચરો અને પક્ષીઓની વાત તેા વળી જુદી. એવા વાયુના કારણે કયાંક એસિડના વરસા પડયાના બનાવો પણ બન્યા છે. એથી સરવાળે માનવ જીવનને ધણુ' નુકસાન થાય છે. દર વરસે સરેરાશ સાત હજાર માણસો જંતુનાશક દવાઓના કારણે મૃત્યુ પામે છે અને આઠ દસ લાખ માણસાના આરોગ્યને નુકસાન પહેોંચે છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિશ્વ પ્રગતિ કરતું રહ્યું છે. સાથે સાથે નૈતિક અધેાગતિ પણ કરતું રહ્યું છે. મલ્ટીનેશનલ કમ્પની પોતાના માંધા પગાર વૈજ્ઞાનિકા દ્વારા એવી એવી અનિષ્ટ શેાધા કરાવે છે અને મેટા ના મેળવવા માટે જાહેરખબર અને એજન્ટો દ્વારા દુનિયાભરમાં એટલા બધા અવળા પ્રચાર કરે છે કે એમાંથી બચવું અધરું થઈ પડે છે. ખાસ કરીને આફ્રિકા, મધ્ય પૂર્વ અને એશિયાનાં ગરીબ રાષ્ટ્રો કારી નિવારણના અર્થે આવા અનિષ્ટ ઉદ્યોગોના વિકાસમાં લાચારીથી સહકાર આપે છે. અને આવી મોટી કમ્પનીએ તે દ્વારા ધૂમ કમાણી કરે છે.
દિવસે દિવસે વધુ ને વધુ ધાતક રાંદ્રા સ્વરક્ષણ માટે કે આક્રમણની
શસ્ત્રો શેધાઈ રહ્યાં છે. મેટાં પૂર્વ તૈયારી રૂપે યુદ્ધ માટેન