________________
-
.
H, I* ## #
#
• ત્રાસ
' # s
ગુજા,
a
કાનn struદ કtt,* નક!
કે
ને
.
.
.
કા
મ
- -
. " કા
- - - -
, , ,
, ,
,
38;}s - . : “શુન્યનો મહિમા વિરાટ ! :. !: . : :: : : : : : : 1. શૈલેશ કારી , ' ' : " '! શુન્ય પાલનપુરી એટલે શૂન્ય પાલનપુરી-શૂન્યની પ્રતિભા આગવી કલાસિદ્ધિ છે. કોઈપણ શબ્દને તેની પંકિતમાંથી ખસેડી એટલી બધી સમૃદ્ધ છે કે એમને ગુજરાતનો 'ગાલિબ'
ન શકાય તેટલું દઢ તેમનું આલેખન છે.' . . ગુજરાતના મીર” જેવાં વિશેષણથી નવાજવા કરતાં તેમને માત્ર
“અંગે થાક, ચરણમાં છાલાં, રહબર ખૂટલ, મંઝિલ દૂર, શૂન્ય’ પાલનપુરી જ' કહેવા ઉચિત છે. શૂન્યનું દ્વિતીય વિકલ્પ
તે ય અમારે તે ભરવાની હરણ પેઠે લાંબી કાળ.” નામ પણ શૂન્ય પાલનપુરી જ હોઈ શકે અને એવું છે. પણ ખરું. શૂન્ય નામે, કર્મ વિરહ મહિમા રાખે છે. માત્ર શુન્યને શાબ્દિક વ્યાપ જે જેમ સફળ બ્રહ્માંડ સુધી વિસ્તરે છે તેમ ઘરમાં શિવ, નજરમાં સુંદર, મનમાં સત્યનું અક્ષય ઠા, તેમની સર્જનશકિત પણ તેટલી જ ઉત્કૃષ્ટ છે. શૂન્યનું સમસ્ત આજ કાઈના પુણ્યપ્રતાપે તન છે અમાસ તીરથધામ સજ' એટલે અત્યંત ભવ્ય, સશકત, પરિપૂર્ણ અને ભાગાર ચિરંજીવી પ્રદાન.
નથી માત્ર બેસી રહ્યો ક્લિના ખૂણે | ગુજરાતી ગઝલ-ક્ષેત્રના થોડાક પ્રતિષ્ઠિત ગઝલકારોમાં
હકીકતમાં બ્રહ્માંડ ઘૂમી રહ્યો છું. ‘શૂન્ય પાલનપુરી એક અનિવાર્ય અને નેધપાત્ર વિભૂતિ છે.
ફકત એક સચ્ચાઈને આશરે છે : લગભગ ચાર દાયકાઓની સર્જનકૃતિમાં એમણે ખૂબ જ
ખુદાઓની સામે ઝઝુમી રહ્યો છું.” પ્રાણવાન શાયરી આપણને અર્પણ કરી છે. “શૂન્યનું સર્જન',
ગઝલનું પાત્ર એટલે ખુવારીની ડિવાનગીની ખુમારીમાં રાચતે શન્યનું વિસર્જન’, ‘ત્યનાં અવશેષ', “શૂન્યનું સ્મારક” અને
જીવ. શૂન્યની ખુમારી પણ તેમના સદનની પારાશીશીમાં ઊંચે શૂન્યની સ્મૃતિ- કાઈપણ જાતના ખચકટ વિના એકધારી સરી
ચડત ઝળહળાટ માત્ર છે.. આવતી પ્રાણુવાન કવિતાસરવાણી એ પુરવાર કરે છે કે તેઓ
જાએ દુનિયાની ખબર તે લે કે એને શું થયું? .. સદાબહાર સતત પ્રવૃત્ત સર્જક પ્રતિભા છે, એમના આ
કેમ તાજો ઘાવ દિલ પર આજ દેખાતો નથી ? સામર્થ્ય પર ગુજરાતી ગઝલને નાઝ છે, ગૌરવ છે.
' “વાસ્તવમાં છે અમરતા શૂન્ય મૃત્યુની કળા, ગઝલને ગુજરાતણ બનાવવામાં શૂન્ય પાલનપુરીને ફાળે
જે મરે છે જિંદગીમાં તે મરી શકતા નથી* . . : " અત્યંત પ્રશંસનીય રહ્યો છે. ગઝલને પરભાષાના વળગાડથી ઉગારીને એમણે શુદ્ધ તથા પ્રેરણાત્મક પરિવર્તનથી ગઝલનું જુઓ તે ખરા કેટલી ઊંચી ખુમારી. . . . ગુજરાતીપણુ શેભાવ્યું છે. માતૃભાષાથી સુસંગત એવાં પ્રતીકે,
‘છું શૂન્ય એ ન ભૂલ હે અરિતત્વના પ્રભુ, . ઐતિહાસિક-ધાર્મિક સંદર્ભો અને ગુજરાતી જીવનશૈલીમાંથી
તું તે હશે કે કેમ પણ હું તે જરૂર છું, :::: નીતરીને સ્પષ્ટ બની આવતા, ભાવ અભિગમને કલાત્મક
માનવ જીવનનું સાચું ઘરેણું તે તેનું સ્વમાન છે. સમન્વય સાધી. આપીને તેમણે ખૂબ જ જોરદાર, સમૃદ્ધ રવમાન સાચવવું એનું નામ જ સાચી ખુમારી, ખુમારીને. અણીશુદ્ધ ગઝલે આપણું સાહિત્યને અપી છે. ગઝલને મહિમા ખૂબ જ ઉચ્ચ તબકકાએ છરવાય છે ત્યારે પરભાષામાંથી ગુજરાતણનું સાચું સ્વરૂપ કંડારી આપનાર
‘હાથ લાંબે થઈ શકે છે આપમેળે એ વિમાન આ શાયરની સેવા નોંધપાત્ર છે. ભાષાકર્મ પ્રત્યેની પિતાની
. કોણ છે દાનેશ્વરી એ પર બધે આધાર છે? વિચારસરણીના સમર્થનમાં સ્વયં તેમનું સર્જન જ કહે છે.
જે દિલમાં સુરતી ઈન્સાનિયતનું દર્દ :રહે : ‘મિએને કશું કયાંય બંધન નથી .
એ દિલને દિલ નહીં અલ્લાહની કિતાબ કહે.” લાગણી મુકત છે સ્થળ અને કાળથી
હોય છે બળવાનનું તે મૌન પણ હથિયાર સમ બુલબુલેએ રચી ગુલશનોમાં અને,
એ જે શસ્ત્રોની કરે છે વાત જે કમજોર છે આમ્રકુંજેમાં ગાઈ મયૂરે ગઝલ.”
ખુવારીના છિન્નભિન્ન પ્રાણે હતાશ થવાની વૃત્તિ * “શૂન્યના સમગ્ર સર્જનમાં વહેતો વાણીપ્રવાહ જરાય
પ્રખર વિરેધક છે . : : - ઉછાંછળાપણું પ્રગટાવ્યા વિના ધીર-ગંભીર ગતિએ ધરખમ તે પ્રયાણ કરે છે. એમના પક્ષે આ એક વિશિષ્ટ સિદ્ધિ છેઃ
“વેરાન મયકદા અને તે પણ બહારમાં
શીશાની કારમાંથી સુરાને જગાડીએ." . . , , “ઉગેનું શૈશવ, તમન્નાનું, યૌવન
શૂન્ય એ તખલ્લુસ (ઉપનામ) કેટલું બધું સુંદર છે. . વિચારોનું ધડપણ, કરુણાનું જીવન :
શૂન્યની રચનાઓમાં તખલ્લુસની ગૂંથણી ગઝલસૌંદર્યમાં ચાર . .. કરી ચાર . રંગેની સુંદર મિલાવટ
ચાંદ લગાડી આપે છે: ' રચે છે. કવિતા પ્રતિભા', અમારી. .
' , '
',
. એથ લેવી પડે પથ્થરની. મને, માન્ય નથી બીજાં સજ કે જેઓને જવલ્લે જ પ્રયે જતા હોય એવા
“શૂન્ય છું ઠીક છું ઈછા નથી ઈશ્વર લખું. શબ્દો મેર, કુબેર, મામૂલી, કરુણા, વાહિયાત, ગોખરુ, હંગામી,
: ' અમારી સાથે હિસાબી થવામાં સાર નથી : ", ચિંથરી, તાલાવેલી, પથ્થર ફેડાં, ઊકળતા ચરુ, કારસ્થાન વગેરે
' દરેક રીતે અમે શુન્યને સુમાર છીએ. એમનાં સજૌનું એક આકર્ષક પ્રકરણ છે. તેઓની હથેટીએ
. ઘણા સુંદર શેર ગુજરાતી ગઝલને આપ્યા છે. એમનું અનોખા- ‘અમે કે એકના થઈને સફળ ત્રિલેક લઈ . પણું ઉડીને આંખે વળગે એટલું સબળ છે. શૂન્યની આ એક તમે પણ શૂન્ય થઈ જાઓ તો આ સૃષ્ટિ તમારી છે.