SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ -- આયનાને આયનાથી વેર શું છે ઇશ નાહક શૂન્યથી ભરમાય છે.' ', -ર નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ' પર ' . સંભવ છે ત્યાં જ કોઈ પણ રીતે ખુદા મળે.' ' ખાસ ગેળાંકાર કર દેતે એની કબર આમ દુનિયાથી અલગ છે શૂન્યનાં જીવનમરણ, ધાર્મિક, ઔતિહાસિક દ્રષ્ટાંત જુઓ કેટલું બળ આકર્ષણ છે. '. - હરણ સીતાનું તે એક બહાનું છે બધા જ રાવણ અંતે ઢળે છે રામ તરફ.' it' “હૃદય કેરી તૃષ્ણા છે રાધાની ગાગર કેઇનું સ્મરણ શ્યામની કાંકરી છે.” હેબ ના કંઈ વાઘનખ, દંભી ઉમળકાને પરખ કળજુગી મૈત્રીના હર્ષાવેશથી ડરવું ભલું.' જેટલા હાતમ છે એ પણ આખરે મેહતાજ છે, એટલે તેને હાથ મારે કયાંય લંબાતા નથી.” ફકત એક જ નાવ ઊગરશે એ દુનિયાવાસીઓ, નરના તોફાન કરી છે ઇશારત જિંદગી.' શુળી તે થઈ ગઈ છે જાગીર મસૂરની કિન્તુ નથી અનલહક પર કઈને ઈજા.” “દુનિયાને માર્યો શૂન્ય કદાપિ નહીં મરે,. શંકરે કટોરો ઝેરના પી લે તે શું થયું ?' ગઝલનું પઠન હોય કે ગાન, શૂન્યની રજુઆત બહુધા મેદાન મારી જતી હોય છે. કેટલાય મુશાયરા તેમની ઉપસ્થિતિને કારણે આવી ગયા છે, ચિરસ્મરણીય બની ગયા છે. ઘણીવાર - નિષ્ફળ જતા મુશાયરા તેમના આગમને જામી ગયા હોય તેના અનેક સાક્ષીઓ આપણામાંથી મળી શકે છે. તેમના સજને કયાંક ક્યાંક તેમને ઈર્ષાપ્રદ કીતિમાં પણ પ્રદાન છે. તેમના જ સમકાલીન સહગામી પૈકી એક માતબર શાયરને આ શેર તે Uટે પૂરતું ઉદાહરણ છે. * મી સરવાળે છું છતાં ઘાયલ " શુન્ય કરતાં તે હું સવા છું.' - જ્યારે આ શેરને જ પ્રતિસાદ હોય તેને શૂન્ય-ભાઈને _ળતા શેર પણ સચેટ સચાઈને નખશિખ પુરાવે છે. -શિન્ય હું કાંઈ પણ નથી જ્યારે, '' - રીતે કહી શકું સંવાય છું: ખુમારીના બીજા નમૂનાઓ જુઓ: આવી પહોંચે શૂન્ય સભામાં સૌના ચહેરા કાં નિતેજ. જાએ દે શ તે " બેલવા ઊભો નથી આખરી ટાણે સભામાં આટલે કાં શેર છે. " એમને તો એમ કે, ગત બહુ નહીં " } અમામાં શયને લાવી તમે કમાલ કરી. ; '. ગમે તેમ જીવી જશું તોયે . અને હું શીનથી વિસરાઈ જશે ત્યની બધી જ રંગીન અને સુંદર માવજતથી વાચકે "દા એનાયાસ પ્રફલું થઈ મી ઊઠે છે. તેને સુંદર નમૂને. આવા શેર દ્વારા વ્યકત કંઈને રહે છે. ' • ત૬ - “વી પુસ્તક કેણ ન ચૂમે ? ' છે ? ' ને લાવ રૂપાળા મુખને આમ.’ પ્રિયાના રૂપાળા મુખ પરનું ચુંબન પ્રેમીને દૈવી પુસ્તકધર્મગ્રંથ-ચૂમી લીધાના પરમ શ્રદ્ધય સતિષની અનુભૂતિ કરાવે છે. શૂન્ય કમિજાંજી છે. ': “અમારા જે યદિ સને પાર થઈ જાએ . દરેક જિંદગી જનતને સાર થઈ જાઓ.’ ગઝલ એટલે પ્રેમભરી વાતચીત’ એ કથનમાં ૪ળહળતા પ્રેમમિજાજને સ્વાભાવિકતામાંથી હકીકત સુધી (ઇશ્કે હકીક્ત સુધી) પરમ સત્યમાં ગઝલવિકાસને પહોંચાડવાનું સુંદર ગઝલકમ શૂન્ય દ્વારા નોંધપાત્ર રીતે કંડારાયું છે તે તેઓની ઉત્કૃષ્ટતા જ નથી પણ નવા આગતુ માટે સાચો દિશાનિર્દેશ ઘણું છે. ઇશ્કે મિજાજીમાંથી ઇશ્કે હકીકીનું સમર્થન કર કેક ઉમદા શેર (ઉદાહરણુ) આંખે વળગે તેવા સબળ છે. એટલે તે એણે કીધું આત્મપૂજન રાત દી’ ભકત રૂપે શૂન્ય ખુદ ભગવાન પિતા હતો' વાત ઈશ્વરથી કરી મેં રૂબરૂ વષ લગી પણ પછી જાણ્યું કે સામે તે ફક્ત દર્પણ હતું.' હું અગર એવાઈ જાઉં ખુબખુદ્ર નિજમાં , છે ફક્ત એક જ ખુદાં જે મને ખોળી શકે.” નથી માત્ર બેસી રહ્યો દિલના ખૂણે હકીકતમાં બ્રહ્માંડ ઝૂમી રહ્યો છું.” હે શંકા તે લાવો છબીને મિલાવે સ્વયં શૂન્ય રૂપે ખુવ રૂબરૂ છે. There is no end to one's desire. yrstat અંત કદીયે આવતું નથી. અને એ અંગે ફકત બે જ પંક્તિમાં કેટલો બધે સુંદર અને સચેટ શેર છે. ‘સાધન પૂરાં હોય છતાં જીવનની ઊણપનું શું કહેવું, ના પાસ છીપે છે અંતરની; ની આંખમાં પાણી, ખૂટે છે.' ના અંતમાં તે એટલું જ કહેવાનું રહે છે - આવા પ્રખર વિદ્વાન શાયર શૂન્ય પાલનપુરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું સર્વ સજીને એટલું બધું હૃદયસ્પર્શી છે કે હું તે એટલું જ કહીશ કે : શેલ તદ્દન એગળું શચંને મહિમા વિરાટ સાભાર સ્વીકાર તત્વજ્ઞના સીમાસ્ત (વા. મે. શાહનું જીવન અને સાહિત્ય) લે અને પ્રકા. ડો. સુધા નિ. પંડયા, ૧૦, અધ્યાપક નિવાસ, પ્રતાપગંજ વડોદરા ૩૯૦૦૦૨ પ્રથમ આવૃત્તિ કિ. રૂ. પ/૧૦ (પંદર ઓગસ્ટ સુધી ૩૦) લેખક રમણલાલ સોની (૧) કમુબંધે કિડ ૨પ-૦૦ (૨) ઋણાનુબંધ કિ. ૩૦૦ પ્રકાહન: મનુભાઇ શાહ, ૧ બી; સિદ્ધાર્થ સેસાયટી પાલિટેકમિકા પાસે અબાવાડી - અમદાવાદ ૩૮૦૦૧૫, ' ' કન ; - te : * *
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy