________________
- તા. ૧૬-૭-૮૫
ટાપીવાળાં અને ‘પરખ' તરફ આભારની લાગણી વ્યકત કરી અહીં આપું કાવ્ય ઉતારું છું.
શ્રવણ એલગાડા
આકાશ જેવા આકાશ સામે મસ્તક ઊંચુ રાખ્યુ છે. તે પહાડ ડુગરા તા શા વિસાતમાં? ઇન્દ્રગિરિ ને ચન્દ્રગિરિ ટેકરીઓને અડખે પડખે
રમાડતા રમાડતા હુ' આવી રહ્યો છું તારી તરફ પણ તું દેખાતો નથી.
તાપણુ મકકમ પગલે હું આગળ વધી રહ્યો છુ તુ કર્યાંક છે.
પ્રયુદ્ધ જીવન
કાચ તુ ત્યાંજ છે, જે દિશામાં હું આગળ વધી રહ્યો છું પણ તું દેખાતા નથી.
વચ્ચે ઊંચી ભીતેા છે. ઊગ્યાં દ્વારા છે, ઊંચા આડાઅવળા
માર્ગો છે.
તું ત્યાં જ છે.
હું મકકમ પમલે આગળ વધી રહ્યો છું પણ તું દેખાતા નથી.
હું હાંકું છું પણ હારતા નથી સાપની ાની જેમ ઊંચી છે આંખ સામે હજી સેાપાનશ્રેણી. ડંખે છે પણ ડરતા નથી એનાં હલાહલ પગમાં ધારણ કરતા મકકમપણે હુ આવી રહ્યો છું તારી તરફ
ટટાર ચરણુ, ઊંચે મસ્તક.
તું ત્યાં જ છે જે દિશામાં હું આગળ વધી રહ્યો છું
(ગતાંકથી પૂ)
ઝ કાશ્મીર ગયા. એનુ સાંય જોયું, પણ એમને કુદ્દરતના સૌંદર્ય કરતાં માનવસાંય વધુ આકર્ષક લાગ્યું. ક્રુઝ માનતા હતા કે અક્ાં. સાગર કે વેશન રણ * પ્રકૃતિનાં અન્ય તત્ત્વમાં સોંય છે. પરંતુ એવુ જ સાંય શહેરનાં ગલી મહેૉલ્લામાં પણ છે, માત્ર એને જોવા માટે વિશિષ્ટ દૃષ્ટિ જોઈએ. આથી પ્રણય કવિતામાં રોમેન્ટિક ઉદ્ર કે દાખવનાર કવિ પ્રણયમાં જ પુરુષાર્થની સમાપ્તિ માનતા નથી, પ્રય કરતાં પણ ખીજાં કતવ્યેા ઊંચે સ્થાને મૂકે છે. આથી જ ઝ કહે છે, મુઝસે પદ્મલી સી મુહબ્બત મિરી મહખૂબ ન માંગ’ અને આ કાવ્યમાં કવિ કહે છે કે એમણે તે પ્રેયસીમાં જ બધુ જોયુ હતું. જીવનના પ્રકાશ એનામાં જોયા, જગતના આનંદનુ સ્થાયીત્વ તેનામાં નીરખ્યું, એની આંખામાં જ આખુ વિશ્વ લાધ્યું. તુ મળી જાય તે બધું જ મળી જાય એમ માન્યું હતું, પણ પછી ખ્યાલ આવે છે કે ઔર ભી દુવા હૈ જમાને મેં મુહબ્બત કુ સિવા' આ કાવ્યમાં કે એ ‘પહલી સી' શબ્દ પર ભાર મૂકયા છે. કવિની નજર પ્રણયની અંગત લાગણીઓ પરથી જગતની વેદના પર ઠરે છે. ક્ઝે એક મિત્ર સમક્ષ પોતાને મનેભાવ વ્યકત કરતાં કહ્યું હતું કે એમણે રૂપ, જવાની, હોઠ અને આંખો પર પ્રેમ કર્યો, પરંતુ એ પછી એમની નજર સમાજની સાચી વાસ્તવિકતા તરફ વળી; જુલ્મ, અત્યાચાર અને ગરીબી જોઇ. મૃત્યુથી પણુ અંતર જીવન જીવનારા હજારો માનવીએ જોયા અને એ સમયે એમને એવા અનુભવ થયે કે માત્ર હસ્ત સાથે જ પ્રેમ કરવાના નથી, પરંતુ આ દલિત અને પતીતને ચાહવાના છે અને એમનાં ગીત ગાવાના છે, ક્રુઝે એમની શાયરીમાં એશિયા માનવીના સૌંદય'નું આલેખન કર્યુ” ફ્રેઝ એક એવા સÖક હતા કે એમના હૃદય પર હજુરો જન્મ ચમકી રહ્યા હતા. રાવલપીડીની જેલમાં હતા ત્યારે તેમણે લખ્યું :
લખી અે ગમી શામ, મગર શામ હી તે હું'
હવે, હું ત્યાં જ થ્રુ જયાં તું છે,
તારી સન્મુખ.
હું. આદમક તું મારું આંતક
તું ઉન્નત, 'હું' નતમસ્તક
તુ વત
હું જડીભૂત પાષાણ
હે બાહુબલિ,
હું ભરત પરાજિત.
આ કાવ્ય વાંચ્યા પછી હવે શુ કહેવાનુ હોય ?
વિદ્રોહી કવિ ઝ
9. કુમારપાળ દેસાઈ
Be
ક્રુઝની ખાજ મુક્ત માનવની હતી. એમણે માનવીનાં શોષણ અને વેદનાના ઉપાય સમાજવાદી વિચારસરણીમાં જોયે.. પરંતુ પરપરાની ભૂમિમાં આ સર્જકનાં મૂળિયાં એટલાં ઊંડાં ગયાં હતાં કે કાઇ રાજકીય પવન એમને હલાવી કે લલચાવી શકો નહિ, પરંતુ ક્રૂઝની કવિતાએ ઉર્દૂ સાહિત્યમાં મેટુ' પરિવતન આણ્યું. કે ઝ એક બાજુ મિ કવિ તરીકે ધણું ઊંચું સ્થાન મેળવે છે તો બીજી બાજુ એમણે માનવીય મૂલ્યાની પ્રતિષ્ઠા કરી. માનવી પર થતા દરેક પ્રકારના જુલ્મ, શોષણ, અન્યાય, અત્યાચાર, જોહુકમી અને સરમુખત્યારી સામે હું એ જીવનભર સંધ ખેડયો. માશૂકાના ઇશ્વમાં સ સમપ`ણુ કરનાર આશિકની મા સમાજવાદની માકાની તેઓએ શબ્દરૂપે એકનિષ્ઠ ઉપાસના કરી. કયારેક વેદનાથી કયારેક છટાથી, તે કચિત્ કટ્ટાર વાણીમાં ફેઝ કહે છે
બામ-એ-સરવત કે ખુશનશીનાં સે
અઝમતે ચશ્મે–તમ કી ખાત કરશે... જાન જાયેંગે જાનનેવાલે
આવાસ
ફ્રીઝ' ફરહાદ્. આ જમ કી બાત કી ૪ [ શ્વયની ઉત્તુર્વંગ અટ્ટાલિકામાં પ્રસન્ન કરવાવાળાઓની આગળ આંસુભરી-આંખોના ગૌરવની ગરિમાને પ્રસંગ રચે. સમજદાર સમજી જ જશે કે ઝ, જરા કહા જેવા મજૂર અને જમશેદ જેવા બાદશાહની ચર્ચા કરી. અર્થાત્ ફરહાન પ્રેમ આજે પણુ અમર છે જ્યારે જમશેદન ખાદશાહતનું નામનિશાન મળતું નથી. ]
કોઝ સાહિત્યકારને સમાજની સાથે એ રીતે જોડાયેલે માનતા. હતા. એક વ્યક્તિ તરીકે અને ખીજો સાહિત્યકાર તરીકે. સમા જના કાઇ પણ નાગરિક જેવી જવાબદારી તેા સાહિત્યકારે અદા કરવાની છે, પણ બીજી વિશિષ્ટ જવાબદારી પણ સાહિત્ય.. કારે ખજાવવાની છે, જે સાહિત્યકારની કલા સાથે સબંધિત છે. આમ સાહિત્યકારને માથે ખેવડી જવાબદારી છે. આ અન સબધા એકબીજા સાથે ગૂંથાયેલા છે અને તેથી કાઈ સાહિત્ય