SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન પદ કાર એમ કહે કે મારું કામ તે માત્ર સાહિત્ય સૌંદયનાં મૂલ્યોનુ જતન કરવાનુ` જ છે અને પ્રવતમાન સમાજ સાથે મારે કાઇ સબંધ નથી તે એ માન્યતાના કોઝ વિરોધ કરે છે. સાહિત્ય. કારે વ્યક્તિ તરીકે સમાજના વિકાસ અને પરિવત નની ખેવના કરવાની હોય છે અને કાઇ પણ પ્રકારનું પેાએટીક લાયસન્સ’ આમાંથી સાહિત્યકારને બાકાત રાખી શકે નહિ. હું ઝ એ અબતમાં સ્પષ્ટ હતા કે કવિએ એના એકદડિયા મહેલમાંથી બહાર આવીને આસપાસની માનવયાતનાના ખ્યાલ કરવા જોઈએ. જો કે તે માનતા હતા ૩ એવી બીજી પળેાજથી એણે દૂર રહેવુ જોઇએ. આ ઊર્મિકવિની કવિતામાં મત્રમુગ્ધ કરી દેનારી સંગીતમયતા છે. ક્રુઝની કવિતામાં ઉર્દૂની પર ંપરાગત પ્રણયકવિતામાં “રીબ'ને ખલનાયક તરીકે રજૂ કરવામાં આવતા હતા. એ રકીબ “પ્રત્યે ક્રોધ, તિરસ્કાર અને ધૃણા જેવા ભાવેા કવિ પ્રગટ કરતા, પરંતુ કે જે રીખ સે' નામના કાવ્યમાં એક નવા જ પ્રગતિશીલ દૃષ્ટિકઋણ આપ્યો. જેમાં કવિ રખને કહે છે કે આ પ્રેમથી આપણે બંને શુ' શું શીખ્યા અને શું શું પામ્યા : આજઝી સીખી, ગરીખાં કી હિમાયત સીખી 1 થાસે હિરમાન કૅ, દુખ દર્દ કે માની સીખે ॥ ઝેર દસ્તાં કે મસાયબા સમઝના સીખા । “સદર આવ્યું કે ખેઝ કે માની સીખે ફૈઝ ઉર્દૂની કલાસિકલ કવિતાના બધા જ અસબાબ અપનાવે છે. ફૌઝ ઇશ્કને પણ ખે અથ માં પ્રયોજે છે. એની કવિતા - દા ઈશ્ક ’માં પ્રાર્થમાં ઇશ્કને વિચારધારા કે સંધર્ષના પ્રેમ સાથે જોડે છે અને પછી મહમૂળના દકિ સાથે જોડે છે. આમ એક પ્રતીક પરપરાગત અમાં આવે છે, જ્યારે ખીજું પ્રતીક નવીન સામાજિક સંદર્ભને રજૂ કરે છે. જે એની કવિતામાં આવાં રંધર પરાવાદી પ્રતીાને કલામયતાથી સામાજિક કે રાજકીય પ્રતીક તરીકે પ્રયોજ્યાં છે. એની શૈલીમાં કામળ, મંદ ગતિ છે. એનુ શબ્દોનું ચયન સૂઝભયુ છે. કવિની શ્રદ્ધા સમાજવા:માં હતી, પર ંતુ સજન સમયે તે તે પ્રગતિશીલ કવિ લાગવાને બદ્દલે ગાલિબ અને કિબાલની ઉચ્ચ કાવ્યપ્રશુાલિને નજરમાં રાખીને ગહન તત્ત્વચિંતનમાં ડૂબ્યા હોય જેવા કવિ લાગે છે. કેઝની કવિતામાં mystic તત્ત્વ પણ જોવા મળે છે. આમ એક બાજુ વ્યક્તિગત આરઝુના તરડાટ છે, તે · શ્રીજી બાજુ સમાજના ખેસહારા લેાકાની વેના છે. એક તરફ “માનવીય ભાવેની રંગલીલા છે, તે બીજી તરફ સમાજવાદી મ્બારસરણીની પ્રભાવકતા છે. પ્રણય-કવિતા અને કાવ્યભાષામાં ક્રેઝ કલાસિકલ લાગે છે તે એના કાવ્યવિષય પરત્વે આધુનિક જણાય છે. આમ બે તદ્દન વિરોધી ધ્રુવ ફેઝમાં એક સાથે અને કયાંક લલગ લાગે છે, આથી જ ક્રેઝને lyisist revolutionary જેવા વિરોધી શબ્દોથી ઓળખવામાં આવ્યા હશે. હું તો અવાજ એ માનવ જાતિના અવાજ બની રહ્યો. જોની આ વિશ્વજનીનતાને લીધે માત્ર પાકિસ્તાન કે ભારતમાં નહિ, ખક રશિયા, અમેરિકા, બ્રિટન અને ફ્રાંસમાં પણ સેમાન લોકચાહના પામ્યા, થોડા સમય પાકિસ્તાનના હું કેસરમુખત્યારીથી કંટાળીને તે કેંદ્યુતમાં રહેવા ગા હતા. તા. ૧૬ ૭ ૮૫ ખૈરુતના સહાર ક્રૂઝના હૃદયને હચમચાવી ગયો અને એમણે એ સમયે લખેલુ કાળ ફિલીસ્તની બચ્ચે કે લિયે લેરી' અત્યંત હૃદયદ્રાવક કાવ્ય છે. એક રીતે જોઇએ તે ફક્રે ઇકબાલની આજસ્વી કલ્પતાને આત્મસાત કરી અને એ એવા લય અને રંગમાં રજૂ કરી જેથી જગતની વ્યાપક વેના એમાં સમાવેશ પામી રશકે. ફ્રેઝમાં ઇશ્ક અને ઇન્સાનિયતનો સુમેળ છે. એની ગઝલો ભાવકને એની સૃષ્ટિમાં લીન કરી દે તેવી રસસતપક છે તે એની નઝમ (કાવ્ય) ઉર્દૂની સર્વોત્તમ નઝમની' હાળમાં ઊભી રહે તેવી છે, આથી એ ગઝલ લખવા જાય છે ત્યારે એમની નઝમની વિશેષતા ગઝલમાં સુંદર કાવ્યરૂપ ધારણ કરે છે. એ ઉર્દૂ સાહિત્યને ચિંતન અને ભાવાભિવ્યકિતની નવી ટેકનિક આપી, જે યુગના યથાને પ્રગટ કરવા માટે કારગત નીવડી; ક્રૂઝના કાવ્યસ’ગ્રહો નકશે ફરિયાદી' (૧૯૪૧) ‘દસ્તે-સખા' (૧૯૫૨), જિન્હાના (૧૯૫૬), ‘હસ્તે—તહે–સંગ' (૧૯૬૪), ભરે–વાદિયે.. સીના' (૧૯૭૧), ‘શામે–શહરે-યારાં’ (૧૯૭૮), ભારે સુખુન હમારે’ (૧૯૮૨) અને ‘નકતા હૈ વફા (૧૯૮૪) મળે છે. કે ઝ વિચારોત્તેજક નિખધકાર પણ હતા. એમણે સાહિત્ય, સંસ્કૃતિ અને રાજકારણના આંતરસંબંધ વિશે મામિક વિશ્લેષણ કર્યુ છે, તેમ જ યુદ્ધ અને શાંતિની સમસ્યાઓ પર ગંભીર પર્યેષણા કરી છે. મીઝાન’ (૧૯૬૩) એ એમને લેખસંગ્રહ છે. તે સલીખે મેરે ‘દરીયે મે' (૧૯૭૧) એ એમની પત્ની એલિસ ક્રુઝને લખેલા પાને સંગ્રહ છે. પાકિસ્તાન ટાઈમ્સ' અને ઈમરોઝ' દ્વારા ગભીર પત્રકારત્વ અને ઉચ્ચ કક્ષાનુ` સપાનકાય' કયુ . વિશ્વા ધ્રુત્વની ભાવનાને દઢ કરવા અને શાંતિપ્રયાસાને વેગવાન બનાવવા માટે એમણે અનેક દેશેાની યાત્રા કરી. અગણિત માનવાનાં હૃદયમાં ધરબાયેલી વેટ્ટનાને વાચા આપતા કવિ ‘તરાના' કાવ્યમાં ક્રાંતિનુ એલાન કરે છેઃ દરબારે વતન મેં જબ કીનિ સબ જાને વાલે જાએગે કુછ અપની સજા કા પહુચેગે, કુછ અપની જજા' લે જાએગે એ ખાકનશીના ! ઉર્દુ ખાવા વકત કરીબ આ પહુંચા -જબ તખ્ત ગિરાએ જાએંગે, જબ તાજ ઉછાલે જાએગે અખ ટૂટ ગિરેગી જ જીરે, અબ ઝિન્દાને કા ખેર નહીં જો દરિયા ઝુમ કે ઉગે, તિનાં સે ન ટાલે જાએગે કટતે ભી ચલા ખઢતે ભી ચલા, બાજૂ ભી બહુત હું સર ભી બહુત ચલતે ભી ચલા કિ અબ ડેરે મઝિલ હી પે ાલે જાએંગે એ જુલ્મ કે મારા ! લખ ખાલે ચૂપ રહનેવાલા ચૂપ કબ તક કુછ હ" તેા ઇન સે અેગા, કુછ દૂર તા નાલે જાએગે' જ્યાં સુધી પૃથ્વી પર અન્યાય અને આતક પ્રવતે છે ત્યાં સુધી ક્રેઝને અક્ષરદેહ મરવાને ક્રાંતિ અને વિદ્રોહની પ્રેરણા પૂરી પાડશે. ૧ પારિતોષિક ૨ ધૂળ-માટીમાં રહેવાવાળા ૩ રાજ્ય-સિહાસન ૪ કારાગારાની ૫ પ્રલય, વિનાશ આત નાદ.
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy