________________
*
પ્રબુદ્ધ જીવન
તા૧૬-૭-૮૫
-
ત્યાગમય જીવન પણ કેવું આનંદમય, અભય, જુ હોય તેને ' વાત દીવાની જેમ એ સરતી જતી હતી, પણ પ્રસન્નતાનું પરિચય આપી જાય છે.
' તેવળ તે વધતું જ હતું. એ રૂઢિપરત ન હતા તેથી, સાંપ્રત સંહિત્યમાં જૈન સંદર્ભને વિચાર કરીએ ત્યારે, તેથી અન્ય સાધુઓ અને શ્રાવકેના શેષને ભોગ પણ - હાલ “જન્મભૂમિ પ્રવાસી'માં પ્રસિદ્ધ થઈ ગયેલી. ધારાવાહી બન્યા હતા.
: : -' , '' નવલકથા “ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ-૩ ની તરત
: “દશંકરની આ ધારાવાહી નવલકથામાં પૂર્ણચન્દ્રજી મહારાજ વાર આવે છે. આ નવલકથાના સર્જક શ્રી મનુભાઈ પંચોળી
અને સમુદ્રવિજયજી તથા અન્ય પાત્ર આવ્યો કે, થડા. ‘દર્શક’ છે. આ કૃતિમાં જૈન સાધુ-સાધ્વીઓનાં પાત્રે આવે છે. સમયમાં જ જન્મભૂમિ-પ્રવાસી’માં અમુક વાચકેએ “બધા.
જેમાં પૂર્ણચન્દ્રજી મહારાજ શાસનસમ્રાટ કહેવાતા હતા. જેઓ જૈનાએ વાંચવા જેવી, યુવાનોએ ખાસ વાંચવા જેવી નવલકથા” " પતે જ્ઞાની આચાર્ય છે. પણ એમને સ્વરૂપચંદ શેઠ સાથે એવું લખ્યું. જ્યારે બીજા વાચકને આ નહીં પણ રુચ્યું નિકટને સંબંધ છે. શેઠ ચારસે સાધુ-સાણીઓ અને બે હજાર હોય. ધર્મની બાબતમાં આપણી લાગણીઓ ઘણી આળી. યાત્રાળુઓના સંધ કાઢવાના છે. આ સમ દરમ્યાન દેશમાં સ્વાતંત્ર્યસંગ્રામ પરાકાષ્ઠાએ પડે છે. દેશનેતાઓની
તાં. ૨૦–૧–'૮૫ના 'જન્મભૂમિ-પ્રવાસી'માં ‘દશક વાચકેના. ધરપકડ થઈ રહી છે. છતાં આ સંઘપતિ કે આચાર્ય માં
પ્રતિભાવ વિશે જે સ્પષ્ટતા કરી છે તે ખરેખર વાંચવા જેવી છે. જમણ રોકવા તૈયાર નથી. બન્નેની દષ્ટિ બાહ્યાચાર
એક સર્જક પાત્ર કે સંદર્ભને કઈ રીતે જુએ છે, ઉપર વિશેષ છે.
આલેખે છે તે યોગ્ય રીતે સમજાવ્યું છે. એક તો એમણે જયારે સંધપતિ સ્વરૂપચંદ શેઠને તીર્થમાલારોપણની વાત
કૃતિને પૂરી થવા સુધી રાહ જેવા કહ્યું છે. કારણ કે હજી આચાર્ય પૂર્ણચન્દ્ર કરે છે, ત્યારે એક કાંતિમાન યુવાન સાધુ
પાત્રની ગતિ કેવી હશે. તે અત્યારે કેમ કહી શકાય ? બીજુ, શીલભદ્ર ઉભા થાય છે અને ભરી સભામાં પૂછે છે, “આપણા
વિનોબાજીનો ઉલ્લેખ કરી લખ્યું છે. બધા ધર્મો, અર્થ સંધપતિ છૂટે હાથે દાન આપે છે, માથું નમાવીને દાન આપે
વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા આજે કાળગ્રસ્ત થયાં છે, તેને એવાને છે, પણ મારે આપનું ધ્યાન એ દોરવાનું છે કે આ ધન કેવી
એવા સ્વરૂપે ટકાવી રાખવાનું શકય નથી. કેટલાક અંશે રીતે કેમ પ્રાપ્ત થાય છે તે આપણે એમને તીર્થમાલારોપણ
ગળી જવાના, તજાવાના અને એ વખતે મતભેદે રહેવાના.” કરીએ તે પહેલાં જાણવું જરૂરી ખરું ?' '
આ મુદ્દો ખરેખર વિચારવા જેવો છે, જૈન ધર્મના પૂર્ણચન્દ્રજી મહારાજ કહે છે, “વહેવાર તે શુદ્ધાશુદ્ધ છે.
સંદર્ભને પણ એ લાગુ પડે છે. આજે કોઈ પૂછે કે, જૈન, કાંઈક પ્રાણાતિપાત, અદત્તાદાન, અનિરછની પ્રતિગ્રહ થત
ધર્મના સંદર્ભને આજના વાતાવરણમાં રજૂ કરતી કૃતિઓ કેટલી હશે જ. પણ વીસ તીર્થંકરોમાંથી કોઈએ ભિક્ષા ગ્રહણ કરતી
સર્જાય છે? નથી જતી તે શા માટે? અને સજવી વખતે આવું કાંઈ પૂછ્યું નથી-દાન ગ્રહણ કરતી વખતે પણ
હોય અને વાચકે સુધી પહોંચાડવી હોય તે કેવી હોવી આવું પૂછવાનું ન હોય. સંસારદ્રવ્ય મલિત છે એટલે તે
જોઈએ ? એનો જવાબ અહીંથી મળે છે. “પરેઢ થતાં પહેલાં દાન કરવું પડે છે. પણ આવા સવાલ થાય છે તે જમાનાની
અને “ઝેર તો પીધાં જાણી જાણી-ભાગ -૩' મને આ સંદર્ભે "તાસીર છે.”
સારી કૃતિઓ લાગી છે. - શીલભદ્ર કહે છે, “આપણા સંધપતિ મુંબઈમાં સરકારને
ચુનીલાલ મડિયાએ “સમ્રાટ શ્રેણિક નામે એક એકાંકી દાગેળામાં જોતાં રસાયણો પૂરા પાડવાનું કારખાનું ચલાવે
લખી છે. જે મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડના ૧૧મા ધોરણના પાઠક છે તેમ બહાર આવ્યું છે.
' પુસ્તકમાં છે. શ્રેણિકની કથા જેમને ખબર છે એવા કે જૈન - સ્વરૂપચંદ પિતે તે કહી દે છે, “રસાયણનું કારખાનું છે ધમી જો આ એકાંકી વાંચે તે ધાર્મિક દૃષ્ટિએ એમને બધું પણુ એ દારૂગેળા માટે ખપ લાગે તેની મને ખબર નથી. યેગ્ય લાગે અને વાંચવામાં રસ પડે. જયારે વિદ્યાથીએ માત્ર પૂર્ણચન્દ્ર કહે છે કે શેઠ એ જાણતા નથી તેથી તેને દોષ સાહિત્યકૃતિ તરીકે આ એકાંકી ભણ્યા તેમને પણ બહુ મજા આવી. તેમને ન લાગે.
એકાંકીમાં શ્રેણિકનું પાત્ર રંગમંચ પર આવતું જ નથી છતાં - વરૂપચંદ અને પૂર્ણચન્દ્ર મહારાજ જેવાં પાત્ર ધર્મની એકાંકી પર છવાઈ જાય છે. સમાટ શ્રેણિકની પુત્રવત્સલતા, કણિકને વાતેમાંથી કેવા બેટા તક ઊભા કરી પિતાની વાત સાચી થયેલ ગેરસમજ, ચેલણનો પસ્તા અને એકાંકીને કરુણ અંત ઠરાવવાનું વલણ લે છે તે દેખાઈ આવે છે. વિચાર અને ધપાત્ર છે. ધર્મ અને સાહિત્યને અવિરોધ ઉત્તમ રીતે વ્યક્ત આચાર વચ્ચેની ખાઈ કેવા અનર્થ સજે છે તે પણ દેખાઈ થયા છે. સાહિત્યકાર તે સાહિત્યકૃતિ સજવાની નેમ રાખે છે, આવે છે. સર્જકનું કામ ઉપદેશ, પ્રચાર કે સુધારો કરવાનું ધર્મપ્રચાર કે ધમવિરોધ એને આશય નથી. જૈન ધર્મની નથી, એ તે માત્ર નિર્દેશ કરે છે. |
કૃતિઓને આજના વાચકે સામે કઈ રીતે મૂકી શકાય એને - જૈન સંદર્ભમાં જોવા જેવું પાત્ર તે સમુદ્રવિજયનું છે,
એક આદર્શ નમૂન–સર્જનાત્મક તટસ્થતા સાથેને “સમ્રાટ જેમણે સંથારો કર્યો છે. ધમની સાથેસાથ જિવાતા જીવનને
શ્રેણિક એકાંકી છે. ' ' . . - અને વ્યવહારનો વિચાર પણ તેઓ કરે છે. એક સમયે તેઓ. છેલ્લે એક કાવ્ય વિશે, પરબ” ના સપ્ટેમ્બર ૧૯૮૪ ના પિતે કાંતિકારી હતા. દેશને માટે બોમ્બ ફોડ્યા હતા. ગાંધીજીના અંકમાં ડે. ચન્દ્રકાન્ત ટોપીવાળાના “પાંચ કાવ્યો છે, જેમાં આદર્શ અને નિર્ભયતા માટે પક્ષપાત ધ્યાન ખેંચે એવે દક્ષિણ ભારતના સ્થળવિશેષેનો સંદર્ભ છે. પાંચમું કાવ્ય શ્રવણુ. છે. સમુદ્રવિજયે કમસિદ્ધાંત અને કર્તાપણાની વાત પણ સચેટ બેલગોડા' છે. જૈન સંભને ઉત્તમ ઉપગ સાહિત્ય કૃતિમાં રીતે સમજાવી છે. એમની શક્તિ પવન વિના ખંડમાં એલ- કઈ રીતે થઈ શકે તેને આ સુંદર નમૂને છે. ડો. ચન્દ્રકાન્ત
“ ના
છે.