________________
- '
S
ત૧૬-૮૫
પ્રબુદ્ધ જીવન સાંપ્રત સાહિત્યમાં જેન સંદર્ભ
ગુલાબ દેઢિયા કોઈ સાહિત્યકૃતિને મૂલવીએ અરે એને કૃતિ તરીકે જ છવાઈ રહ્યો. સુનંદાએ બારીમાંથી બહાર જોયું. મૂલવવી જોઈએ, કળાના ધોરણે જ મૂલવવી જોઈએ. છતાં ગામના છેવાડે આવેલા આ ઉપાશ્રયની પાછળ જરા દૂર આપણે કૃતિમાંથી એતિહાસિક સંદર્ભ, યુગચેતના, સામાજિક લીલાં ખેતરે પથરાયેલાં હતાં. સંદર્ભ, કોઈ વાદની અસર એવું એવું પણું શોધવા પ્રયત્ન
લીલાં ખેતરના સેનેરી મેલની ઉપર, નીલ આકાશ નીચે, કરીએ છીએ. ક્યારેક એવા અંશ મળી પણ આવે છે, છતાં
ધવલ પંખીઓની એક હાર ઊડી જઈ રહી હતી. તેથી કૃતિની ગુણવત્તાને નિર્ણય ન લઈ શકાય. કારણ કે,
લીલા, સોનેરી ને શ્વેત રંગનો એ અભુત સંવાદ સુનંદા સર્જકને પ્રથમ અને મુખ્ય આશય કલાકૃતિ સજવાનું હોય છે.
મુગ્ધતાથી જોઈ રહી. પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં તે ધર્મ અને સાહિત્યની
' “જીવનનાં લીલાં ખેતરોમાં અભીપ્સાને સુવર્ણમેલ ઊગે છે જુગલબંધી સારી ચાલી. કયારેક તે બન્ને એકમેકના પર્યાય
ત્યારે આપણે આમ આ ધવલ પંખીની જેમ અનંતતાના જેવા પણ દેખાયા. વર્તમાન સાહિત્યમાં એવું નથી. છતાં
આભ ભણી ઊડવા લાગે છે,' અંજનાશ્રીએ ધીમા સ્વરે કહ્યું. રાધાકૃષ્ણ આજે પણ ગીતમાં નવા નવા સંદર્ભે આવે છે.
‘પૂરઢ થતાં પહેલાંના કોઈ પણ વાચકને સાધ્વી અંજનાશ્રીકૃષ્ણનું પાત્ર નવલકથાકારોને આકર્ષે છે. મહાભારતના ઘણું સંદર્ભ આજના સાહિત્યમાં નવી નવી રીતે આવે છે. જૈન
શ્રીનું પાત્ર વિચારતા કરી દે એવું છે. સાહિત્યકાર કયાંકથી ધર્મનાં પાત્રો, પ્રસંગે, કથાઓનું તેમ નથી, ધાર્મિક સાહિત્ય
પણ કેઇ પણ પાત્ર ઉપાડે ત્યારે એની મૂળ છબિ એમ જ તે એની રીતે સજાતું રહ્યું છે. પણ સાહિત્યમાં જૈન સંદર્ભનું
રહેવા દઈ છેડી રેખાઓમાં ફેરફાર સર્જે છે, તેથી જ
અંજનાશ્રીનું પાત્ર કઈ ગ૭, સંપ્રદાય કે માત્ર જેન પ્રતિબિંબ કેવી રીતે પડે છે, તે જોઈએ.
સાધ્વીનું જ પ્રતિનિધિત્વ નથી કરતું, પણ એક જીવનને પિતાની - કુન્દનિકા કાપડીઆએ પરેઢ થતાં પહેલાં નામની નવલકથા રીતે સમજનાર માનવીને ખ્યાલ આપે છે. સાથોસાથ સર્જકનું ઈ. સ. ૧૯૬૭માં લખે છે. આ કથાની નાયિકા સુનંદા. જે. કામ ઉપદેશ આપવાનું કે કોઈની ટીકા કરવાનું પણ નથી. દાક્તર છે. કથાને આરંભ થાય છે ત્યાં છે. સુનંદા એક તેથી જ અહીં અંજનાશ્રીને મળ્યા પછી એવું લાગે કે અજાણ્યા ગામના મ્યુનિસિપાલિટીના દવાખાનામાં દાક્તર બનીને ખરેખર કેઈ આવી ચેતન્યસભર વ્યકિતને મળવાનું થાય તે આવે છે. એ ગામમાં સુનંદાને અનેક વ્યકિતઓને પરિચય કેવું સારું? જૈન સાધુ-સાધ્વીઓ પણ જો અંજનાશ્રીના પાત્ર થાય છે, દુઃખી વધારે સુખી ઓછી. જ્યાં સૌથી યાદગાર પાત્ર વિશે વિચાર કરે છે. એમને પિતાના જીવનમાં એવું કઈક તે સત્ય નામના માનવીનું છે, પણ અહીં જે વાત કરવી છે અંશ ઉમેરવાની તત્પરતા જરૂર જાગે. ધર્મના પ્રચલિત અથના તે પાત્ર છે, સાધ્વી અંજનાશ્રીનું. અંજનાશ્રીને લ્યુકેમિયા- સીમાડા વિસ્તરે. લેહીના કેન્સરને અસાધ્ય વ્યાધિ છે. છતાં એમને આંતર વૈભવ સુનદાને અંજનાથી કહે છે: “જૈન સાધુઓ લોકોને એમના પરિચયમાં આવતી કઈ પણ વ્યકિતને સમૃદ્ધ બનાવી
ત્યાગ વૈરાગ્યને ઉપદેશ આપતા હોય છે. સંસાર અસાર દે એવો છે.
છે તેમ કહેતા હોય છે. દુનિયાનાં બધાં સુખો ક્ષણિક અંજનાશ્રી જૈન સાધ્વી છે. છતાં માત્ર જૈન સાધ્વી જ હોય છે તેમ સમજાવતા હોય છે, પણ હું તમને કહું નથી, સંયમમાત્ર ઉપદેશને વિષય બન્યા વગર અંજનાશ્રીના છું, એ ત્યાગને વૈરાગ્યમાંથી જે અંદર અજવાળું ન -જીવનમાં સાકાર દેખાય છે. શારીરિક રોગની પીડા છે, મૃત્યુને થતું હોય, જંગલમાં ઉછળતા, વહેતા, ગાતા ઝરણુ જેવો પગરવ સંભળાઈ રહ્યો છે એવાં અંજનાશ્રીને મળ્યા પહેલાં બંધનહીન આનંદ ન પ્રગટતે હોય તે એ ત્યાગ ને વૈરાગ્ય -સુનંદાના મનમાં એમને વિશે કેવી અપેક્ષા હતી ?
બેટા છે. કશું જ અસાર નથી, બધી જ વસ્તુઓમાં ‘ક્રિયાકમથી જ બનેલ, વૈરાગ્ય રંગ એટેલે એક ક્ષુદ્ર અર્થ રહેલું છે, નાનામાં નાની વસ્તુને પણ પોતાની સાર્થકતા ચહેરે જેવાની.”
હોય છે પણ આપણે વસ્તુઓ સાથે આપણો સંવાદ શેધી. પણ સુનંદાની ધારણાથી વિરુદ્ધ, પહેલી જ મુલાકાતમાં
લેવાનું હોય છે. આ સંવાદમાંથી જ સભરતા જન્મી શકે, સાથ્વી અંજનાથી સુગંધને કહે છે, “મારું જીવન પૂરું થવા
લીલાં ખેતર જેવી સભરતા. સ્વતંત્રતા નહિ, આ સભરતા જીવન આવ્યું છે અને મને મરવાનો આનંદ છે. મને જાણે એમ
જીવવાની પહેલી શરત છે. ... કેઈ આદર્શના બેજ નીચે લાગે છે કે હું ઘેર પાછી ફરી રહી છું. તમે સ્ટીવન્સનની
' હૃદયને કચડી નાખવું તે તે હિંસા છે. પિલી કવિતા વાંચી છે ? – ગ્લેડ ડીડ આઈ લિવ એન્ડ ગ્લેલી
- સાધ્વી અંજનાશ્રીને નવલકથાનું એક અન્ય પાત્ર કુમાર ડાય, હમ ઇઝ ધ સેઇલર હોમ ક્રોમ ધ સી, એન્ડ ધ હન્ટર
આ રીતે ઓળખે છે: “મને પણ એ ધીરગંભીર આકાશ જેવાં હોમ ક્રોમ ધ હિલ.” (હું આનંદથી જ છું ને આનંદથી
લાગેલાં. વાત્સલ્યમય, પણ બહુ ઊંચાં, વિશાળ, દૂર.", મૃત્યુ પામું છું. દરિયેથી ખલાસી પાછો ફર્યો છે, પહાડીઓમાં અંજનાશ્રીના અંતકાળને પ્રસંગ લેખિકાએ મમસ્પર્શ રઝડીને શિકારી હવે ઘેર આવ્યું છે.)
બનાવ્યું છે. અંજનાશ્રીનું છેલ્લું વાકય હતું, ‘જીવનને સુંદર ડીવાર પછી અંજનાથી કહે છે: “જુઓ, જુઓ. ત્યાં
, સાર્થક બનાવવું તે જ ધમ. બહાર જુઓ તેમણે જમણો હાથ તરફની બારી ભણી હાથ - પરેઢ થતાં પહેલાં’ નવલકથામાં એવી અંજનશ્રીનું પાત્ર, લંબાવ્યું. તેમના મેં પર બાળકના જે નિરતિશય આનંદ જૈન ધર્મના સોદભને એક આદર્શ સ્થિતિએ રજૂ કરે છે.