SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ પ્રશુદ્ધ મન ભાવવાની 6 માય ઊઠાં જૂની ચૂડી નિશાળાના ભધૃતરમાં માં લેખતિ અહુ જ મહત્ત્વ અપાતુ. અમારા મારતાને એકડે એકથી ચાળીસાં સુર્કીના અક મોઢે હતા. મમને ત્રીાં સુધીના અક્ર ચાલતા. ત્યાર પછીના દસકામાં વીસાં સુધીની મે[પાઠ નક્કી થઇ, અમારા વખતમાં વી/ના અભ્યાસક્રમ કન્યાશાળા માટે હતા તે હવે કુમારશાળામાં આવ્યા. આમ સરલીકરણની પ્રક્રિયા ચાલુ રહી. અમેરિકામાં આપણા હિંદી યુવાના આંકની માંપાડના બળે કડકડાટ દાખલા કરે છે તે જોષને અમેરિકન કરામ માંમાં ક્ર્માંગળાં નાખી જાય છે. તે હિંસાખ વખતે મચ્છુકાઘેાડી નાપરીને મા ખસેડયા કરે છે. ક્રમાં એકડેસ્મેકથી ચાલીસાં પછી પા, અરધુ, પણ', સત્તા, દોઢ, અને અઢી સુધીના અિમતે ગોખાવતા. અમારા મારતા સાડાત્રણૢ સુધીના આંક શીખેલા, જે અમારા વખતમાં બાળકને ખાજો આછા કરવા કાઢી નાખવામાં આવેલા. આ સાડા ત્રણના ક્રિને ઊઠાં કહે છે. ખાભગત કહે છે “ઊંઠે હાથના હું જે લડ્યા, તે તે કર્યાં અળગા જષ પડયા ? ઊડ હાથમાં કારમે, જાગજોગ એટલામાં ભમે. ઊ' હાથનું ગણુતા આપ, તે નર જાણે નહી. અમાપ ઊંડે હાથ તરુ ચંદન તણા, ૉંગે વણ વાળ્યા નહિ ધશે.” દસે પા અઢી થાય પણ દસે ઊઠે પાંત્રીસ થાય. ખીજા ક્ર્માંક વિમાનની ગતિએ ચાલે તે ઊઠાં રેકેટની ગતિએ ઊડે ! ખીજા ફ્રની ગતિ ક્રામખાની તેા ઊઠાંની ગતિ ઊટની. એકવાર ઊપડે એટલે લખી લોંગ ાય તાજોવાજ આની ઉપરથી ઊડા એટલે મેટી મોટી વાતો કે ખંડી ખેડી ખાતાં. બીજા અથ'માં કહીએ તા ાં એટલે ગપ્પ, સાચુ ખાટુ, ઊંધું ચતુ,આડુ અવળુ કાઇ બીજાને ખેવકૂ બનાવે તે હેવાય કે ભાતે ઊઠાં ભણાવ્યાં ! ઊઠાંના ઇતિહાસ લાંખી ક્લાંગ બહુ જૂના જમાનાથી ચાલ્યેા આવે છે. કવિ કહે છેઃ વર્ષા સહસ્ર કૃતાં મૃગલાની કાળ' આ પ્રતિહાસ મહાભારત સુધીા મળે છે. એક અસુરે મહાદેવને પ્રસન્ન કરીને વજ્રપેટી માગી જેથી શ્રી કૃષ્ણને તેમાં પૂરી મારી નખાય. શ્રી કૃષ્ણે વૃદ્ધ વિના વેશ લઇને ત્યાં આવ્યા અને પેલાને કહ્યુ: તારી આપ મારા યજમાન હતા. તેથી તારા ભલા માટે હું તને હુ છુ કે આ વપેટીને ચમત્કારી માનીશ મા. મહાદેવ મગરી કહેવાય. ભાંગના માં કાવે તેમ અકે. આ પેટીમાં પૂરેલાનુ માથુ નીપજે તેની કા! ખાતરી ખરી કે તુ માત્ર મા પેટીમાં ખેસી જો અને જાતે ખાતરી કરી લે કે તારું નામ લેનાર કાણુ છે?” પેલા અસર પેટીમાં ખેડા ઍટલે શ્રીકૃષ્ણે ઢાંકણુ યુ" બંધ! મામ શ્રીકૃષ્ણે પોતાને મારવા આવનારને ઊઠાં ભણાવ્યાં. સમાસુરે તપ કરી મહાદેવને રીઝવ્યા. મહાદેવ કહે કે માગ માગ.’ પેલાએ કહ્યું : જેને માથે હાથ મૂકે તે ભસ્મ ચાય.' બાળાનાથ કહે કે 'તથાસ્તુ.' ભસ્માસુરને ત્યાં ઊભેલાં પાવતીને જોઇ દુઃદ્ધિ સૂઝી અને વરાતાના માથા પર હાથ મૂકવા દોડયા. મહાદેવે જાણ્યુ કે માર્યા એટલે » તા. ૧૬-૧-૮૫ વિદ્યા ત્રિશૂળના ખાજો નાખતા ને નાહા ! ભાગળ મહાદેવ અને પાછળ ભસ્માસુર ! વિષ્ણુએ વૃદ્ધ વિપ્રનું રૂપ લઈને ગોર જમાનના સબંધ કાઢયા ને પૂછ્યું: ક્રમ દાડે છે ! પેલાએ વાત કહી. વિષ્ણુ કહે, ગંજેરીના ખાણનેા તેલ ન હાય', કૈફીના અવાદને ન મનાય, મૂક તારે માથે હાથ તે જો કે તને ઊની માઁય પણ માવે છે? પેલાગે પાતાને માથે જ હાય સૂક્રયા અને શરમનું પૂતળુ ખની ગયા. આ ઊઠાંવિદ્યા. રા સમુદ્રમંથનમાં અમૃત નીકળ્યુ. દેવદાનવામાં ઝગડા થયે કે પહેલાં અમૃત કાણુ પીએ ? વિષ્ણુએ માહિની સ્વરૂપ ધારણૢ કરીને અસુરાને ઊાં ભણુાવી દેને અમૃત પાયું. મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્ય મહાસહાર માધ્ય. ભીમે જોયુ કે વત્સલ પિતા અશ્વત્થામાના મૃત્યુના સમાચાર વિના મટકારો નહિ. તેણે અત્યામા નામના હાથી માગેિ અને દ્રોણાચાય' પાસે જજને કહ્યું : 'અશ્વત્થામા તણાચા. દ્રોણાચાયની છાતી ખેસી ગઇ. પણ ભીમડાને વિશ્વાસ શ » ધમ'રાજા સાચુ ખેલો એમ માની તેમને પૂછ્યું. સત્યવાદી યુધિષ્ઠિરને અસત્યથનનું ટયુશન આપવામાં આવ્યું' હોવાથી તે માલ્યા : હા, અશ્વત્થામા હાયે,' પછી ધીમેથી આચર્યું : 'નરો વા કુંજરા વા,' દ્રોણાચાર્ય' યુધિષ્ઠિરને ધર્નુવિદ્યા ભણાવી, યુધિષ્ઠિરે ગુરુને ઊઠાં ભણાવ્યાં. માટે હરખે મેન દેવકીને પરણાવીને જાન ઊલી ત્યારે કૅસ ઊંધ ઉપર રથ હાંકવા ખેડા, એટલામાં આકાશવા થઈઃ હું રાજા! મા દેવકીના આઠમા ખળક તને મારશે”. કંસે વિચાયુ': ‘ખાર પંદર વરસની બળતરા હુ" અત્યારથી જ શા માટે માંડું? નારદે પ્રક્રટ થઇ કહ્યું, હે રાજન! ને. આંકડા આદિથી ગણાય તેમ મધ્યથી કે અ ંતથી પશુ ગણુાય. માટે કા બાળક માટમેા હો તે કેમ જીવું? માટે પાણી પહેલાં પાળ અધિ ને ચેતનૅ રહેજે! નારછએ વાય માટે કસને અહી ઊઠાં ભણાવેલાં. કોઇ પરદેશી બાદશાહે ભારત પર આક્રમણુ યુ અજાણ્યા મુલકમાં ભામિયા વિના ક્રમ લાવલશ્કર લઈનો જવું? તિલક નામના એક હજામ લાલચના માર્ગે ભેામિચે અન્યા. બાદશાહે પણ તેને શિરપાવ અને કદરદાનીની માટ લાલચ આપી. બાદશાહે રાજ છતાં તિલકે જ્યારે દક્ષિ માગી ત્યારે બાદશાહે કહ્યું: 'તું તારા પેાતાના દેશના રાજા કાદાર ન રહ્યો તે મને શુ વાદાર રહીશ ?” આમ કહી તેણે પેલાને મરાવી નાખ્યો. બાદશાહે લાલચુને ઊર્જા ભાવ્યાં, બ્ 'ગ્રેજ વાઇસરાય હેસ્ટિંગ્સે માવી જ લાલચ આપી ક્રાઇ હિંદીને ફ઼ાડયા, કામ પત્યા પછી પેલાએ અક્ષિસ માગી ત્યારે હેસ્ટિંગ્સે કહ્યુ : મેં તા લાલ કાગળ પર કરાર કરેલા, લાલ કાગળના કરાર અદાલતમાં ન ચાલે.' હેસ્ટિંગ્સે તેને ઊઠાં ભણાવ્યાં. હુ નાના હતા ત્યારે અમારા ગામમાં એક આવે આવ્યે અને ડિંગ નાખીને પડ્યા તે જાય જ નહિ. ગામ, આવેલાને ભૂખ્યા ન રખાય તેથી ગામ તેને પરાણે ખવરાવે મતે કાઇને કાળ ચડયા, તેણે કહ્યુ : ખાવાજી માં ગામમાંથી 1
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy