________________
તા. ૧૬-૧-૮૫ પ્રબદ્ધ છવન
૧૭૭ હવે જવું છે કે નહિ? બાવે કહ્યું : સૌ રૂપૈયા દેદે તે ' ,
મહિલા વકતૃત્વ તાલીમ-કેન્દ્ર અભી ચલા જાઉં.' પેલાએ કહ્યું : “ભલે, પણ પહેલાં ગામ છેડીને મારી સાથે પરગામ આ પછી રૂપૈયા પરખવું.'
ઉદ્ઘાટન સમારોહ લાલચને માર્યો બા હેડીમાં બે ને પિલાની સાથે પરગામ ગયે. બાવાએ કહ્યું: “અભી સે રૂપૈયા ધર છે.”
* ચીમનલાલ “કલાધર પેલા ખેલાડીએ કહ્યું: “ો રૂપયા ને ગણતા જાઓ.
સંબ'ના ઉપક્રમે શુક્રવાર, તા. ૪-૧-૮૫ ના રોજ આ એક, આ બે, આ ત્રણ્ય, આ યાર, આ પાંસ ને આ
સાંજના ૬-૧૫ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં સો', એમ કહી છ રૂપિયા દઇને ચાલતો થયો. બાવાએ બૂમ
ડે. રમણલાલ ચી. શાહના પ્રમુખરથાને મહિલા વક્તવ પાડી : છે તે છે રૂપૈયા હે, સૌ હાં હૈ?' પેલા ખેલાડીઓ
તાલીમ કેન્દ્રને ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. કહ્યું : “અમારા મલકમાં પાંસ પસ આવે સે તે તમને
. કાર્યક્રમને પ્રારંભ સુધા મહેત્રાની ચિદાનંદ રૂપમ દૂધે જોઇને દીધા સે’ આમ કહી દેટ દઈ ઉપડતી હેડીમાં
શિઅહમની મધુર કેસેટથી થયો હતો. સંધના મંત્રી બેસી રવાના થશે. ઘાટ ઘાટના પાણી પીધેલા બાવાને
શ્રી ચીમનલાલ જે. શાહે સૌનું સ્વાગત કરતા જણાવ્યું વાણિયાએ ઊઠાં જણાવ્યાં. દૂર શા માટે જઈએ ? ગાંધીજીની સમાધિ આગળ સેવા,
કે વફતૃત્વશક્તિ એ માનવીના વિકાસની પગદંડી છે. સંપ અને સુમેળની ભીષ્મપ્રતિજ્ઞા લઈને પછી ભારતના મોટા
વકતૃત્વકલા દ્વારા માનવી સર્વાગી વિકાસ સાધી શકે છે.” ગાણાતા મુત્સદ્દીને ઊંઠા ભણાવનારા કયાં નથી પડયા? તેમ જણાવી આ વકતૃત્વ તાલીમ. વર્ગનાં ઉદ્દઘાટક શ્રીમતી શેરને માથે સવાશેર!
જયોત્સનાબેન શેઠ અને આ વર્ગના સંચાલક પ્રા. ધીરેન્દ્ર | કોઈ માણસે શંકર ભગવાનનું તપ કરીને વરદાનમાં
રેલિયાનો પરિચય આપે છે. એક નાની શંખલી મેળવી. આ શંખલી રોજ સવા તાલે
શ્રીમતી જયોત્સનાબેન શેઠે દીપક પ્રગટાવી તાલીમ સોનું આપતી. તે જોઈને તેના પાડોશીએ વનમાં જઇને વિષ્ણુનું
વર્ગનું ઉદ્દઘાટન કર્યા બાદ જણાવ્યું હતું કે વકતૃત્વ અંગે તપ કર્યું. વિષ્ણુ ભગવાને જોયું કે આ આસુરી બુદ્ધિને
ચચીલ કહેતા કે તમારે જે લોકશાહી ટકાવી ૨.ખવી હોય જીવ અદેખાઈને માર્યો તપ કરી વરદાન લે છે. જગતમાં
તે તમારે બોલવાની કલા સાધ્ય કરવી જરૂરી છે. જઇને દ્રવ્યબળે કે જાણે જગતનું કેવું સત્યાનાશ વાળશે. વકતૃત્વકલા એ જીવનનું અમૃત છે. કોઈને મન સુધી તેમણે વરદાનમાં પેલાને એક પ્રચંડ શંખ આવે અને પહેચવાની તાકાત વકતૃત્વકલામાં છે. કહ્યું: “આની પાસે જે જોઈએ તે માગજે.” પિલાએ ઘેર આવીને શંખનું યથાવિધિ પૂજન કર્યું અને આરતીને અંતે બે હાથ જોડીને ભાવપૂર્વક માગ્યું: “શંખદેવતા! લાખ રૂપિયા આપે.” શંખે કહ્યું: “લે સવા લાખ.' પરંતુ સવાલાખ કયાંય દેખાયા નહિ તેથી પેલાએ પૂછ્યું: કયાં છે સવાલાખ ? શંખે કહ્યું: લે અઢી લાખ, રકમ વધતાં પેલાને ક્રોધ ઊતર્યો, શંખને ઊંચે કરીને જોતાં સવા તેલ રાખ પણ પડી ન હતી. પિલાએ પૂછયું; “કયાં છે અઢી લાખ?”
ખે કહ્યું: “લે પાંચ લાખ, આમ વાદ વધતાં છેવટે માલુસ હા પણ શંખ હાર્યો નહિ. પેલાએ પ્રચંડ ક્રોધથી ગજન
કરી પૂછ્યું; “ગડ શખ !, કયાં છે તમારું ધન?” શંખે કહ્યું: • લે કુબેરભંડારીનું ધન, ગપિડ આસુરી જીવને ઊઠાં ભણાવ્યાં.
અમે નાના હતા ત્યારે પાઠશાળામાં એક શાસ્ત્રીજી ભણાવતા. ક્યારેક મેટા વિદ્યાથીઓના વર્ગ પછી અમારે વર્ગ હોય અને અમે વહેલા પહોંચીએ ત્યારે આ વેદાંતના વગના વિદ્યાર્થીઓને શાસ્ત્રીજી કહેતાઃ “બ્રહ્મ જીવનું ઉપાદાન કારણ છે અને પ્રકૃતિ તેનું નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ આવે ને જાય. ઉપાદાન કારણ સર્વદા અચળ ને નિત્ય રહે છે. જીવ બ્રહ્મ છે ને બ્રા રહેવાનું. વચ્ચે થેડી ગડબડ થઈ ગઈ છે. વચ્ચે પ્રકૃતિએ આવીને ખેલ રમે છે. ને ખેલ બગાડ પણ છે. હું ને મારી ઘરવાળી, હું ને મારાં જનકજનની, હું ને મારી કનકામિની, એવી ભ્રમણ
મહિલા વકતૃત્વ તાલીમ-કેન્દ્રનું દીપક પ્રગટાવી પ્રકૃતિએ જીવને વળગાડી. પરિણામે તે ચૈતન્યમાંથી ચંચડ, ઉદ્દઘાટન કરી રહેલાં શ્રીમતી જ સ્નાબેન શેઠ. મહેશ્વરમાંથી માંકડ, વિષ્ણુમાંથી વાનર, દેવીમાંથી દેડકી અને
તસ્વીરમાં ઉભેલા “સંઘના પ્રમુખ ડે. રમણલાલ જગદીશ્વરમાં જીવડે બની ગયો. આ વળગેલું વળગણ કે
ચી. શાહ અને “સંઘના મંત્રી શ્રી ચીમનલાલ વળગાડ જીવ છોડે ત્યારે જ તેને મુકિત મળે’, શાસ્ત્રીજીનું કેથયિતવ્ય એવું હતું કે પ્રકૃતિએ પુરુષને ઊઠાં ભણાવ્યાં છે.
જે. શાહ જણાય છે.