SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રહ જીવન તા. ૧-૭-૮૫ માનવની સન્મુખ કરવાનું બની શકતું નથી, એનામાં જાત અંગેની સભાનતા અને સમ્માતા પ્રેરી શકાતી નથી. એ સૌથી વિશે તે પિતાને જાણે એવી આત્માઓળખ માટે એને તૈયાર કરી શકાતું નથી. ઈશ્વર, ગુરુ કે નેતાઓ એવું કરે પણ શાના? તે તે બધું ઉથલી પડે. ધર્મો પણ સંસારપ્રપંચની જેમ કયાં -નરસા વિસ્તર્યા? માનવીય માયાને તિરસ્કારીને એમણે જ મેટી માયા વિસ્તારી હતી ! જીવનગૅચ એમણે પણ વધારી હતી ! - બુદ્ધ અને મહાવીરે જીવનને ભરપૂર સાક્ષાત્કાર કર્યો હતે. એની ભાતને પૂરી ઉકેલ્યા પછી જ ઉપદેશના પુwાથે વળ્યા હતા. મનુષ્યની વાસ્તવિકતાઓના મૂળમાં રહેલી તૃષ્ણાથી એએ. ભૂકી ગયેલા નહિ, બલકે એને મુકાબલો કરનારી કશ્માળુ અને પ્રોત્સાહક વાણી વડે, મનુષ્યને જીવન–જાગ્રત કરી મૂકનારી ધાર્મિંકતા એમણે બરાબર પ્રસરાવી હતી. ખ્રિસ્તી ધાર્મિકતામાં પણુ મનુષ્યને જ ભરપૂર સ્વીકાર છે. ઈસુ ક્ષમામૂતિ છે. મનુષ્યને માફ કરીને ચાહનારી એ નરી વારતવિક વિચારધારામાં માનવપ્રેમ સિવાય બીજું કશું છલકાતું નથી. માટે એ પ્રેમમૂતિ પંણ છે. એમનો બધો બોધ માનવીય નીતિમત્તામાં પરિણમે છે, અને માનવ સિવાય એમનું કશું કાઈ સૂત્ર નથી. માર્કસ અને નિશે અને માનવીય ઈછા પર પ્રગટેલા સમાજને પિતાની રીતે ઝંખતા હતા, તે ગાંધીએ બધા કર્મયોગ માણસના સંસારને વિશે જ માંડે હતે. સત્ય અને અહિંસા એમના દૃષ્ટાન્તમાં કેરા ધર્મો નથી, કહે કે જીવનસાધનાનાં મહામૂલાં ઉપકરણ છે. આ સૌએ જીવનગૂંચનું નવ-રૂપ બરાબર સ્પષ્ટ એટલે, સહજપણે કઈ શ્રદ્ધાળુ બની છવી જાય એ વિરલતા સ્વીકાર્યા પછી પણ, એમ જ કહેવું રહે છે કે શ્રદ્ધા કઈ મહોરું નથી. મરજી પડે ત્યારે પહેરી-કાઢી શકાય એવી કોઈ સગવડિયા ધાર્મિકતા હોઈ શકે નહીં. ગુરુ-આજ્ઞાથી કે બલાત્ આધ્યાત્મિક થઈ જવાતું નથી. ઈશ્વરને જાણવા કરતાં જાતને જાણવી વધારે જરૂરી તે છે, પણ વધારે સરળ પણ છે. શ્રદ્ધા કરતાં આત્મશ્રદ્ધા વધુ વાસ્તવિક લાગણી છે. એને ખુશીથી ટકાવી શકાય. સામાન્યપણે શ્રદ્ધા આંધળી હોય છે, આત્મશ્રદ્ધા આંધળી હોય તે પણ માર્ગદર્શક છે. જીવ, જગત કે ઈશ્વરને પાર પામવા કરતાં જાતને પાર પામ સુકર છે. અસ્તિત્વની રેખાઓ વડે ઊભી થયેલી પિતાના જીવનની ભતેને જાણીએ, તે વિશ્વજ્ઞાન ફાલતુ લાગે. એવું આત્મજ્ઞાન જાગૃતિ પ્રેરે અને સ્વને સતત સંકેરવાની પ્રેરણું આપે. આપણે કાળપણ પર નર્યા ભંગુર છીએ અને આપણું જીવન અમરતું જ છે એ. બેધ, નિરાશા કે વૈરાગ્યજનક નથી. એથી જ આપણને આપણા સ્વાતની તેમજ દાયિત્વની પ્રતીતિ મળે છે. આપણે જીવનરાગ એ વડે વિશ થઈ આવે છે. જીવન માટે સદા આવશ્યક એવી સભાનતા આવા આત્મબંધ વિના અશકય છે. સ્વ-તત્ર વ્યકિત જ અન્યને શ્રદ્ધાળુ રાખી શકે છે. ઈશ્વરની આજે કશી ભાળ મળતી નથી. એટલે“મામેકમ શરણમ્ વ્રજ’ જેવો અવાજ પણ પરા અને બેદો ભાસે છે. ત્યારે સ્વના શરણમાં આશ્રમ-દ્ધાવાન બની રહેવું એ જ ઉપાય છે. શ્રદ્ધા નહીં', આત્મશ્રદ્ધા સેતુ છેઃ રવને સ્વ સાથે જોડતો માનવીય અને વાસ્તવિક સેતુ. સદા આપણને આ પાર રાખનાર સેતુ , , ' ' તીર્થાટન * શાસ્ત્રી પ્રીતમપ્રસાદદાસ , ગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા : : બેલે, દે રે, દે તે પુણ્ય દીધાં જેવાં છે !” એમ કહીને કાનમાં એક ગામમાં એક માણસને જાત્રા કરવાને બહુ શોખ. તેણે ધોળકાની વાત કરી, પછી બ્રાહ્મણને બોલાવીને સંકલ્પ કાવ્ય ગામમાં એક શેઠને વાત કરી કે મારે તીર્થ કરવા જવું છે કે, “આ આપા કાશીએ જઈ આવ્યા છે, તીર્થ કરી આવ્યા રૂપિયા પાંચસે વ્યાજે આપે. શેઠે સારું કામ માનીને રૂપિયા છે તે પુણ્ય તમને આપવામાં આવે છે.' આપ્યા. પેલો માણસ યાત્રાએ નીકળે. માર્ગમાં ધોળકા આવ્યું. ' આ દ્રષ્ટાંત આપીને યોગીજી મહારાજ કહેતા, “દુનિયામાં અહીં કેરી, કેળાં વગેરે સારાં મળે. આ બધી લાલચમાં તે લેકે આવા તીર્થ કરે છે. તેમાં તીર્થ કરનારનું અને તેનું ત્યાં જ રહી ગયે. દરરોજ કેરીઓ મંગાવે, કેળાં મંગાવે ને જમે. પુણ્ય સ્વીકારનારનું શું ભલું થાય ?” - એમ કરતાં બે માસમાં તે રૂપિયા પાંચસો ખૂટી રહ્યા. ધૂળકામાં ખૂબ લ કર્યો ને રૂપિયા પાંચસે ઉડાડી દીધા પછી - વીર્ય અને અથવા તાતિ અને જે વડે તરી જવાય છે, પાછા ઘેર આવવા નીકળ્યા. સાબરમતી નદી વચ્ચે આવી, તેનું તરી જાય છે. તેનું નામ તીર્થ. તીર્થાટન એ ઉચ્ચ પાણી ભરી લીધું; ને તેની કાવડ કરીને લાવ્યા. ' પ્રકારનું તપ છે. તીર્થનાં દર્શનથી ભગવત્ પ્રેમ વધે છે. - ગામમાં સૌએ તેનું સામૈયું કર્યું. નાના મેટાં સે સામે સ્વૈચ્છિક રીતે બ્રહ્મચર્ય પાળવાને સુઅવસર પ્રાપ્ત થાય છે. લેવા ગયા કે આપ કાશીએ યાત્રા કરીને આવે છે. ઘણાં અયોગ્ય આચરણ કરતાં મન પાછું વળે છે. અંતરદષ્ટિ થાય છે થે ફરીને આવે છે તેથી ઘણું પુણ્ય ભેગું કરીને આવ્યા અને સંતસમાગમને અલૌકિક આનંદ મળે છે. . હશે. એમનાં ડર્શનથી સન્માનથી આપણને પણ પુણ્ય મળશે શાસ્ત્રકારોએ તીર્થના ચાર વિભાગ કર્યા છે: આર્ષ, દેવ, એમ માની સે આવ્યા. આપાએ સૌને કાવડનું પાણી પાયું. માનુષ અને આસુર. ઈશ્વર અને ધર્મને નહિ માનનારા પણ બે માસ સુધી આમ ચાલ્યું. પછી પેલા શેઠ ઉધરાણીએ એક યા બીજી રીતે તીર્થની મહત્તા સમજે છે. મોઢે એટલે ' આવ્યા અને કહ્યું, “હવે મારા રૂપિયા પાછા આપે.' સામ્યવાદીઓનું મકકા અથવા કાશી, તે લેનિનના મૃતદેહનું ત્યારે પેલે આપ કહે, “આપીશ, આપીશ.” એમ વાયદા કરે સ્થાન ગણાઇ છે. તેને લેનિનની સમાધિ પણ કહેવામાં આવે છે. ષણ આપે નહિ. પછી શેઠ કહે, ‘તમારે પૈસા ન આપવા હોય હજારી માનવીએ ત્યાં હાથ જોડીને સ્તુતિ કરે છે. દિલ્હીને તે ગંગાજીનું પુણ્ય ઘો: તીર્થાટનનું પુણ્ય દ્યો. કંઈક તે આપવું રાજઘાટ તે ગાંધીજીની સમાધિ છે. પોરબંદરનું, કીતિમંદિર પશે. ત્યારે તેનાં દીકરા કહે; પુણ્ય ન દેવાય; માં યાત્રા કરી - ગાંધીજીનું જન્મસ્થાન છે ત્યાં જવાહરલાલ નહેરુ ૧૫ ઓગસ્ટ છે. તીર્થનું પુણ્ય એમ આપી દેવાતું હશે ? ત્યારે આપ તથા ૨ ઓકટોબરે સ્તુતિ કરવા આવતા.
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy