________________
પ્રયુદ્ધ જીવન
તા. ૧-૭૮૫ એ ભાવ પહેલે થયો તે દિવસે મેં ગવાસિષ્ઠ વાંચવાને અષત્ન ( ' 'જે હું નિરહે અપ્રત્યક્ષ સેવા ન કરી શક્યો ને કઇ કર્યું હતું, પણ તેમાં મન સ્થિર થયું નહિ. હકીક્તમાં મારે
નહિ, પ્રત્યક્ષ, બધાંને દેખાય અને મને યશ મળે એવી જીવનરસ સુકાયો નહોતે. વિષામાંય તે વહેતે રહ્યો છે અને
સેવા પ્રવૃત્તિય કંઈ નથી કરી શકો એને મને કયારેક અસંતોષ પ્રગટ થવા માટે કોઈ નવી દિશા બળી રહ્યો છે. તે તેને
રહે છે. હવે જ્યારે અર્થ ને કામની વાસનાઓ મળી પડી છે, જડશે? અને જડશે તે કેવી હશે?
ત્યારે એવી કોઈ સેવા પ્રવૃત્તિમાં જોડવાની કયારેક ઊમિ થઈ " ગાંધીજીના વિચારેથી પ્રેરાયેલા, Small is Beautiful આવે છે. પણ આપણા સમાજમાં વૃદ્ધોની જીવતી રહેલી પુસ્તકના પ્રખ્યાત જમીન લેખક શુમાખરે કૃતાર્થતા અનુભવવા શકિતઓને સેવા પ્રવૃત્તિઓ દ્વારા અવકાશ આપવાની કઈ માટે માણસને કેવા જીવનની જરૂર છે તે વિશે એક માસિકમાં
વ્યવસ્થા નથી. પશ્ચિમના જીવનને મને અનુભભ નથી, પણ લખ્યું હતું : “There are three things healthy કાચ ત્યાંય નથી. ધરડાંનાં ઘર” ચાલે છે, અને આપણું people most need to do-to be creatively દેશમાં પણ કયાંક શરૂ થયાં છે. પણ એવી રીતે સમાજ ને productive, to render service, and to act in કુટુંબથી વિખૂટા રહેવાનું કોઈ વૃદ્ધને તૃપ્તિકર 'ને બની શકે. accordance with their moral impulses.' મને તે એવી રીતે રહેવાનું જ ગમે. કુટુંબ સાથે રહી હું આમાંથી પહેલી ને છેલ્લી બાબત વિશે હું પ્રમાણમાં મારા શરીરની મર્યાદામાં કંઈ સેવા પ્રવૃત્તિમાં જોડાઈ શકું સદ્દભાગી રહ્યો છું. પંદરેક વર્ષ સુધી ત્રણ કોલેજોમાં તે તેને આવકારું, જોકે શરીર તેમાં કેટલે સહકાર આપે એ નોકરી કરી તેમાં અષાપનકાર્યમાં મને પૂરે સંતોષ આપે એક મટી શંકા છે. દિવસને મોટે ભાગ મારે પથારીમાં એવી સફળતા નહતી મળી, પણ તે કોલેજની સંચાલન પડી રહેવું પડે છે, વાંચવા-લખવાનું કામ પણ સૂતેસતો. કામગીરીમાં હું ઠીક ફાળો આપી શક્યા હતા અને કરું છું. છતાં સાહિત્યમાં મેં જે કંઈ વાંચ્યું છે અને વિદ્યાથીઓ તથા બીજા અધ્યાપકે સાથે સદૂભાવભર્યા સંબં
તેને વિશે વિચાર્યું છે તેને કોઈ યુવાન જિજ્ઞાસુઓને લાભ ધાને આનંદ મેળવી શકો હતા. તે પછી ગાંધીજીનાં આપી શકું તે શરીરની અગવ; વેઠીને પણ મને તેમ કરવાનું ગમે. લખાણોનાં સંપાદનકાર્યમાં જોડાયે. તેમાં હું ૧૯૬૧ ના
- પણ તે શક્ય નથી લાગતું. એવી સક્રિય પ્રવૃત્તિના વિકલ્પ સપ્ટેમ્બરથી આ વર્ષના માર્ચ માસ સુધી સાડી ગ્રેવીસ વર્ષ,
મેં સમય ગાળવા અંતરપ્રેરણા થાય તેમ સ્વાન્ત:સુખાય લખતાં મારું અંતર પ્રસન્ન થાય એવું કામ કરતો રહ્યો અને નેકરીની
રહેવું એમ વિચાર્યું છે. ગાંધીજીનાં લખાણોના વીસ વર્ષના ને વ્યવહારની ઘણી મુશ્કેલીઓની વચ્ચે હું મારા અંતરાત્માને
સતત વાંચન ને અભ્યાસને પરિણામે એમનાં જીવનને સેવાયજ્ઞ અક્ષત રાખી શકો છું.
વિશે મેં જે જાણ્યું ને વિચાર્યુ છે તે વિશે એક લેખમાળા પણ બીજી બાબત, સેવાની, તે વિશે મને અસંતોષ રહી કરવાની કલ્પના છે. પણ તે પહેલાં મારા વીતેલા જીવનનાં ગયો છે. પંદર-સોળ વર્ષની ઉંમરે મને સેવાની ભાવના રકુરી કેટલાંક સ્મરણો વિશે લખવાનું મન છે. તે સ્મરણેના લેખનમાં હતી. એ ઉંમરે મેં સ્વામી વિવેકાનંદના એક વ્યાખ્યાન કે કઈ પૂર્વનિશ્ચિત જનો નહિ હોય, સ્મરણો જેમ જાગ્રત થશે લેખમાં, નિરહંભાવે કરેલી સેવાની સુંદરતા વિશે વાંચ્યું તેમ લખીશ અને તે મારી પૂરી આત્મકથા નહિ હોય. માત્ર હતું, તે મારી કલ્પનામાં ઊંડું અંકિત થઈ ગયું હતું. જે પ્રસંગે, ઘટનાઓ ને અનુભવો વિશે મને નિકટના મિત્રે. પ્રભાતે પ્રકુલેલું ગુલાબ જોઈ આપણી આંખ પ્રસન્ન સાથે વાત કરવાનું ગમે તે વિશે પ્રબુદ્ધ જીવન’ના વાચકોને થાય છે, પણું તેને પ્રફુલ્લિત કરી વાયુમાં વિલીન થઈ મિત્ર ગણી તેમની સમક્ષ વિચાર-વિહાર જેવું કંઈક કરીશ. ગયેલાં ઝાકળનાં બિંદુઓને આપણે જોઈ શકતા નથી. આવાં આશા રાખું છું કે તેમાં વાયુને અરુચિકર લાગે એવા સહજપ્રેરિત સેવાકૃત્યને અંગ્રેજ પ્રકૃતિકવિ વર્ડઝવર્થ “Little અહંભાવની છાયા નહિ આવે. nameless unremembered acts of kindness and of love' કહ્યાં હતાં. મારી કલ્પનાને એવા અહરહિત સેવા
સાભાર સ્વીકાર ભાવનું ખૂબ આકર્ષણ રહ્યું છે. ગાંધીજી પ્રત્યે મને હદયને
ચપે મહેરે ચારે કોર: નેમચંદ ગાલા, કિ. ૩૫-૦૦ સાચે પૂજ્યભાવ થયો છે કારણ કે એમનામાં મેં એવી સેવા
કપ્રિય પ્રકાશન : ૧૧૦ પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦૦૦૨. ભાવના પૂર્ણ રૂપે પ્રગટેલી જોઈ છે. એમની બધી સેવા જાહેરમાં થઈ હતી, પણ તેમનું અંતર કીતિ લેભથી સંપૂર્ણ મુક્ત હતું.
'એન. એમ. ઠકકર એન્ડ કુ. ૧૪૦ પ્રિન્સેસ સ્ટ્રીટ, દક્ષિણ આફ્રિકામાં સને ૧૯૦૪માં તેમણે ફિનિકસ આશ્રમ રથા
મુંબઈ ૪૦૦૦૦૨ નાં પ્રકાશને લેખક–શ્રી અનુભવાનંદજી હત તેની સ્થાપના અને તેના સંચાલનમાં તેમના મુખ્ય કાર્યા
(૧) દીપ દીપે' અજવાળાં કિં. ૧૨-૫૦ (૨) અનુભવસાથી તેમના ભત્રીજા મગનલાલ ગાંધી હતા. મગનલાલે ૧૯૦૯માં વાણી કિ. ૧૦-૦૦ (સોક્રેટીસ અને પ્લેટનાં જીવનગાંધીજીને, આશ્રમના નામની સાથે ગાંધીજીનું નામ જોવું
સૂત્ર કિં. ૧૮-૭૫ (૪) સંસ્કાર રામાયણ ભા. ૧-૨ જોઈએ એવું સૂચન કર્યું હશે, તેના ઉત્તરમાં ગાંધીજીએ લખ્યું
કિં. ૨૫-૦૦ (૫) અમૃત સંજીવની કિં. ૧૨–૫૦ (૬) હતું: ‘ફિનિક્સનું નામ ફિનિકસ સિવાયું કંઈ જ નહીં એ સાક્ષી ગોપાલ કિં. ૧૨–૫૦ (૭) પર સત્ય કિં. ૧૨-૫૦ બરાબર છે. મારું નામ ભુલાઈ જાય એમ માગું છું. મારું
(૮) જીવવાની કળા કિં. ૮-૭૫ (૯) સેનેરી સૂત્રો કાય રહે એમ ઈચ્છું છું. જે નામ ભુલાય તે જ કાર્ય રહે.”
કિ. ૧૨–૫૦ (હકીકતમાં થયું ઊલટું જ-નામ રહ્યું ને કાયર ભુલાઈ ગયું. કેવી સતેની સુવાસ લે. રતુભાઈ શેઠ કિ. ૧૦-૦૦ , વિધિવક્તા !) આવા નિરહ સેવાભાવને મારામાં એક અંશ સકે પાંવ તો મિલે ગાંવ: શ્રી રત્નસુંદરવિજયજી પણ પ્રગટ હેત તે હું મારા જીવનને ધન્ય ગણત. પણ હું મહારાજ કિં. ૧૦-૦૦ રત્નયજ્ઞ ટ્રસ્ટ C/o કલ્પેશ વી. શાહ, એવા સભાગ્યને પાત્ર ન નીવડ્યું.
| ૩૬, હસમુખ કાલેનીવિજયનગર રોડ, નારણપુરા, અમદાવાદ -૧૩