________________
ન. ૧-૭-૮૫
પ્રથ૮ જીવન
ચી. ના પટેલ - શેકસ્પિયરની મૃત્યુ વિશે બે જાણીતી ઉકિતઓ છે, જે Assistant) તરીકે પણ કામગીરી બજાવવાની આવી ત્યારથી મને કાયમની યાદ રહી ગઈ છેઃ Ripeness is all, અને માથા ઉપર સતત કામને બોજો રહ્યો હતો તે ઊતર્યો હોય Readiness is all એટલે કે, “મૃત્યુ દરેકને આવવાનું જ છે, એમ લાગ્યું. ૪૧ વર્ષે મેં મનની કંઈક હળવાશ અનુભવી. માત્ર તે પાકી ઉંમરે આવે એટલે આપણે ઈચ્છી શકીએ.” ફેબ્રુઆરી માસથી ગુજરાત ઉપર વાદળ ઘેરાયું છે તે વિશે અને, “મૃત્યુ દરેકને આવવાનું જ છે, તેને માટે માનસિક કંઈક લખવાની ઈચ્છા થઈ હતી તે પણું મે માસના અંત તૈયારી હોય એટલે બસ.” મને આ બેય બાબતનું સદભાગ્ય સુધી લખાઈ ગયું, અને હવે મેં કુટુંબના સભ્યોને જાહેર મળ્યું છે: ઉમેરય પાકી છે અને માનસિક તૈયારી પણ છે. જીવનના પ્રશ્નોની ચર્ચામાં નહિ પડવાનું વચન આપ્યું છે. ગયા ડિસેમ્બર માસની ૨૩મી તારીખે મને છાસઠ વર્ષ પૂરાં હવે શું? ઉંમરને કારણે વ્યવસાયી જીવનથી નિવૃત્ત થતી થયાં, આજની આપણી સામાન્ય આયુષ્યમર્યાદાની અપેક્ષા દરેક વ્યકિતને આ પ્રશ્ન મૂંઝવે છે. કોઈ બીજી નેકરી કે પ્રમાણે એ પાકી ઉંમર ન ગણાય, પણ મારી પચીસેક વર્ષની કમાણીની પ્રવૃત્તિ શોધી લે છે, કાઈ મંદિરે કથાવાર્તામાં સમય ઉંમરથી મારા શરીરની જે સ્થિતિ રહી છે તેને વિચાર કરતાં ગાળે છે, કેટલાક નિવૃત્ત દરરોજ સાંજે વૃદ્ધોની બેઠકમાં ભેગા તે પાકી કરતાં પણ્ વધુ ગણાય. હકીકતમાં મારા એક ડોકટર થઈ ચર્ચા-વાર્તાઓમાં આખા દિવસને કંટાળો ઓછો કરે છે, વડીલે મને ૧૯૬૦ની સાલના અરસામાં કહ્યું હતું, “ચીમનભાઈ, કઈ પુત્ર-પુત્રીઓના સંસારના પ્રશ્નોમાં રોકાયેલા રહે છે, અને તમારા શરીરના ઘડિયાળની ચાવી ઊતરી ગઈ છે. હવે તમે આમાંથી એકે માગ નહિ ખેળનાર કે ખાળી શક્તા વૃદ્ધો જેટલું છે તેટલી ઈશ્વરની કૃપા.” એ કૃપા પચીસ વર્ષ ચાલી એકલતા અનુભવતા ઘરમાં બેસી રહે છે અને “ધડપણ કેણે અને હજુ મેં વર્ષ ચાલશે એમ લાગે છે. પિતા કંઈક મે કહ્યું” કાવ્યમાં નરસિંહ મહેતાએ વર્ણવી છે એવી દશામાં
તિષ જાણતા તેમણે ૬૩માં વર્ષે મૃત્યુયોગ બતાવ્યા હતા, જીવે છે. હું કોઈ બીજી નોકરી કે કમાણીની પ્રવૃત્તિમાં જોડાઈ અને ત્યારે બન્યું તે ૧૯૮૮ના જાન્યુઆરીથી ઓકટોબર શકું એવી સ્થિતિમાં નથી, એમ કરવાની આર્થિક જરૂર પણ સુધીના ગાળામાં, એટલે હજુ ત્રણ વર્ષ બાકી છે. ગયા વર્ષે નથી, કથાવાર્તાઓમાં સમય ગાળી શકું એવી મારામાં ધમશ્રદ્ધા ભાદરવા માસમાં પિતાનું શ્રાદ્ધના દિવસે મને એક સ્વપ્ન નથી અને મારા રવભાવની મર્યાદાને કારણે નિકટના મિત્રો આવ્યું હતું તેને મેં એવો અર્થ કર્યો હતો કે આ વર્ષની સિવાય બીજાઓ સાથે સામાન્ય ચર્ચાવાર્તાઓમાં બહુ રસ લઈ દિવાળી સુધીમાં અંત આવો જોઈએ. ચાર માસ પછી કે શકતા નથી. કુટુંબમાં પણ હું ભાગ્યે જ પત્ની કે પુત્ર કે પુત્રી ત્રણ વર્ષ પછી, અથવા તે પછી, જ્યારે આવે ત્યારે હું સાથે એવી ચર્ચાઓમાં જાઉં છું. મારે દયાન આપવું તૈયાર થઈને બે છું. એટલી જ આશા રાખું છું કે લાંબા પડે એવા કોઈ પ્રશ્ન પુત્ર કે પુત્રીને નથી, અને સમય પથારીવશ રહી પીડાવું નહિ પડે.
પૌત્રી ને પૌત્ર મેટાં થઈ મારાથી છૂટાં થયાં હોવાથી તેમની મૃત્યુતા વિચારથી સ્વતંત્ર રીતે ય હું મારા અંતરજીવનની સાથે દરરોજ થોડો સમય ગાળતો તે પણ હવે બંધ થયું છે. વિશા બદલવાનો પ્રયત્ન કરી રહ્યો છું. વગણ, અધ્યા ને અને આખો દિવસ મેં ભારે કરી ઘરમાં એકલે બેસી રહું માથા ઉપર ભાર એ છે કરતે જાઉં છું. છાપાં વાંચવાનાં એ મારા સ્વભાવમાં નથી. તે શું? બંધ કર્યા છે, મનને ગમે તે જ વાંચું છું, નવું જ્ઞાન મેળવવાની - નરસિંહરાવ ભોળાનાથે ઉર્વશી ને પુરુરવા વચ્ચે એક દષ્ટિએ કંઈ વાંચતું નથી, અને અગાઉથી વિચાર કરીને તૈયારી સંવાર કહે છે, તેમાં ઉર્વશી પુરુરવાને વૃદ્ધાવસ્થાનાં નીરસતા. કરવી પડે એવું બેલવાનું કે લખવાનું કેઈ આમંત્રણ ન ને વિષાદમાંથી બહાર લાવવા માનવીય પ્રેમનું દેવી રહસ્ય સ્વીકારવાનો સંકલ્પ કર્યો છે. આમ હું વાનપ્રસ્થના માનસિક સમજાવે છે. તેનાથી નવો પ્રકાશ અનુભવતે પુરુરવા કહે છેઃ ભાવમાં પ્રવેશ કરી રહ્યો છું.
‘પેલા મૃતવત ગુલમહોરના ઝાડનાં સૂકાં કાળાંમાંથી પ્રફુલ, અગ્નિ પણ મારું વાનપ્રસ્થ આધ્યાત્મિક સાધના માટે વ્યાવહારિક જેવાં દીપ્તિવાળાં, કુસુમને ભાર ફૂટ છે, તેમ મારા આ જીણ જીવનમાંથી નિવૃત્તિનું નથી, એવી સાધના પ્રત્યે મને આકર્ષણ કે હત્યમાંથી કંઇક નવીન અંકુરે, પલ્લવે, કુસુમ કૂટતાં લાગે છે.' અણગમો બેમાંથી એકે ભાવ થતો નથી. મારું વાનપ્રસ્થ એ તે ઉર્વશીને એ ઉપમ ખેરી લાગે છે. ...પ્રેમતત્ત્વ જાણનારને, જીવન પૂરું થયું ગણું જે વર્ષ, હવે જીવવાનાં મળે તે તે કહે છે, હૃદયમાં જીણુતાને અનુભવ થાય જ નહિ. એટલે આરામમાં ગાળવાની ઈચ્છાને ભાવ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી કે એવી વ્યકિતનું શરીર જીણું થાય ત્યારેય હૃદય જીણું ન થાય. મારા મનમાં એ ઈચછા ઊગી રહી છે અને એક વર્ષથી તે નરસિંહરાવની ઉર્વશીને અભિપ્રેત છે એવા પ્રેમતત્ત્વને મને પ્રબળ બની છે. ગયા વર્ષના મે માસમાં હાથ ઉપર લખાણનાં અનુભવ થયે નથી, પણ તે કહે છે તેમ મારું શરીર જીણું થયું કામ હતાં તે બધાં પુરાં થઈ જતાં મેં, બીજું કઈ પ્રયત્ન કરવો હોવા છતાં મારું હય જીણું થયું હોય એમ મને લાગતું પડે એવું લખવાનું કામ નહિ સ્વીકારવાનો વિચાર કર્યો હતો. નથી, દેશમાં ને ગુજરાતમાં જે બની રહ્યું છે તેનાથી મારા પણુ વર્ષ દરમિયાન લખવાની વિનંતીઓ ને બોલવાનાં આમં. મનને ખૂબ ઉગ થાય છે, કયારેક વિષાદ પણ અનુભવું છું. ત્રણ મળતાં રહ્યાં અને હું મારા સંકલ્પને વળગી ન રહી થે સમય એ વિષાદ એવો ઘેરે હતું કે મારે વાંચવાશકો. એ બધાં કામમાંથી હું ગયા એપ્રિલ માસની ૩૦મી લખવાને રસ પણ ઊડી ગયા હતા. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ તારીખે છૂટે થયે, અને ૧૯૪૪ના જૂન માસની ૨ ભી તારીખે અજુનને કહે છે, તઢા અન્તાક નિવ૮ શ્રોતથી મૃતય , જોડાયા અને તે સાથે પ્રિન્સિપાલના મદનીશ (Personal એવો મને વાંચવા-લખવા વિશે મનેભાવ થઈ આવ્યો હતો.