________________
Regd. No. MH. By / South 54 Licence No. : 37
Fપ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન ”નું નવસંસ્કરણ વર્ષ : ૪૭ અંક : ૫
નાઇ તા. ૧-૭-૮૫ છુટક નકલ ક. ૧–૫૦ વાષક લવાજમ રૂા. ૩૦/
મુંબક જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક પરરસમાં એર મેઈલ $ ૨૦ £ ૧૨ સી મેઇલ : ૧૫ ૪
તંત્રી : રમણલાલ ચી. શાહ
સ્વ. રસિકલાલ મો. ઝવેરી અમારા જૈન યુવક સંધના ઉપ પ્રમુખ શ્રી રસિકલાલ ખાદી અપનાવી, પહેરણ, ધેતિયું, બંડી અને ટોપીને ભારતીય મોહનલાલ ઝવેરીનું મંગળવાર, તા. ૧૮ મી જૂને સવારે ૮૩ વેશ અપનાવ્યું અને મુંબઈ પ્રદેશ કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા વર્ષની ઉંમરે અવસાન થયું. એમના સ્વર્ગવાસથી અમે એક
બન્યા. એમણે જીવનમાં સાદાઈ આણી. સ્વચ્છતા, સમયની વત્સલ વડીલ, મિત્ર જેવા મુરબ્બી અને સાથી કાર્યકર
નિયમિતતા, વ્યવસ્થિતતા અને જીવન પ્રત્યેના જીવંત રસિક -ગુમાવ્યા છે.
અભિગમના પશ્ચિમના સગુણોવાળા રસિકભાઈના જીવનમાં આ ઉમરમાં અમારા સે કરતાં મેટા અને છતાં યુવાન જેવી રીતે એક જબરું સમન્વયકારી પરિવંતન આવી ગયું. તિવાળા રવ. રસિકભાઇને અમે સૌ “સિકકાકા તરીકે સાત્વિકતાની એ જ અભિલાષાને પરિણામે ઈ. સ. ૧૯૪૮માં સંધતા. અમારા સૌ પ્રત્યે એમને અપાર સ્નેહ અને સદૂભાવ ૪૬ વર્ષની વયે જ્યારે તેઓ વિધુર થયા ત્યારે ફરી ન પરણહતે. એમની સાથે સંધના કાર્યકરોનું મિલન એક કુટુંબમેળા વાને એમણે સંકલ્પ કર્યો. એમનાં પત્ની કુસુમબેનની માંદગી જેવું બની રહેતું.
લાંબા સમય સુધી ચાલી. એ માંદગી દરમિયાન એમણે કુસુમ
બેનની ઘણી સારી સુશ્રુષા કરી. રસિકભાઇને સ્વ. રસિકભાઈ ઘણાં વર્ષોથી જૈન યુવક
કોઈ સંતાન નહોતું અને યુવાનીમાં વિધુર સંધની કાર્યવાહક સમિતિના સભ્ય હતા,
થયા હતા એટલે સગાં-સંબંધીઓ અને છેલ્લાં સાતેક વર્ષથી તેઓ “સંધ’ના
મિત્રએ બીજા લગ્ન માટે ખૂબ ઉપ પ્રમુખ બન્યા હતા. ૫૬ માટેની એમને
આગ્રહ કર્યો, પરંતુ રસિકભાઈએ એકલા કોઈ આકાંક્ષા નહોતી. પરંતુ સ્વ. ચીમનલાલ
રહેવાનું જ સ્વીકાર્યું. . ચકુભાઈ અને અન્ય સાથીઓના પ્રેમભર્યા કે આગ્રહને વશ થઈ એમણે ઉપ પ્રમુખનું
પિતે શ્રીમંત હતા અને હવે એકલા 'પદ સ્વીકાર્યુ હતું. પોતે કહેતા કે જાહેરમાં
હતા, એટલે એમણે પોતાના જીવનને બહુ - ઊભા થઈ લખેલું નિવેદન વાંચવા જેટલી ફાવટ
વ્યવસ્થિત અને નિયમિત રૂપમાં મૂકી દીધું. પણ પોતાનામાં નથી, માટે કઈ પદની
રોજ સવારે તેઓ ચાર વાગે ઊઠીને કસરત અભિલાષા પિતે કયારેય રાખી નથી. આમ
અને વેગાસન કરે, ત્યાર પછી જાતે મેટર છતાં રસિકભાઈને ઉપ-પ્રમુખ બનાવ્યા.
ચલાવીને ચપટીના પિતાના નિવાસસ્થાનેથી
એથી અમારું પિતાનું ગૌરવ વધ્યું હતું. એમની ચારે બાજુ પ્રસરેલી સુવાસને લાભ અમને મળે હતે. યુવક સંધની આર્થિક સદ્ધરતા વધારવામાં એમને ફાળે નાસ નહતો.
સ્વ. રસિકભાઈનું જીવન શાંત, સરળ અને સાત્વિક હતું. "ઈ. સ. ૧૯૦૨ માં અમદાવાદમાં એમને જન્મ થયો હતે. તેઓ ગર્ભશ્રીમંત હતા. યુવાન વયે, ઈ. સ. ૧૯૨૮ ની આસપાસ તેઓ ઝવેરતના વ્યવસાય માટે પેરીસમાં જઈને રહ્યા હતા. પેરીસમાં પિતાના એ દિવસેનાં સ્મરણોની વાત કેટલીકવાર તેઓ કરતા. બીજા વિશ્વ યુદ્ધ પહેલાં પેરીસ જેવી નગરીમાં આઠ દસ વર્ષ રહેલા અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ નીચે રહેલા યુવાન રસિકભાઈ ભારત કાયમ માટે પાછા ફર્યા ત્યારે તેમના જીવનમાં મેટું પરિવર્તન આવી ગયું. ગાંધીજીની અસર નીચે તેઓ આવ્યા, કોંગ્રેસમાં જોડાયા,
હેગિંગ ગાર્ડનમાં ફરવા જાય. ત્યાં ચાર થી પાંચ રાઉન્ડ મારે.
ડીવાર બેસી, રેજના મિત્રોને મળે. ઘરે આવી નાન વગેરેથી પરવારે. લગભગ સાડા અગિયારે જમી લે. થડે આરામ કરી દોઢ બે વાગે ઝવેરાતના બજારમાં જાય, પિતાને વેપાર જરૂર પૂરતે સંભાળે. સાંજે સાડા ચાર પિણા પાંચ વાગે વેપારની ગમે તેવી મેટી વાત હોય તે પણ તે પડતી મૂકીને નીકળી પડે. ઘરે આવે ફરી પાછા હેંગિંગ ગાર્ડન ફરવા જાય. પાંચેક રાઉન્ડ મારે. અને એક નિશ્ચિત જગ્યાએ (મેંદીમાંથી હાથીની આકૃતિ કરેલી જગ્યા, જેને તેઓ બધા મિત્રે હાથીપોળ તરીકે ઓળખાવે) બેસે. રોજ ફરવા આવનારાઓ-પિતાના મોટાભાઈ રમણભાઈ, શ્રી દિવાનજી, શ્રીમતી ઈન્દુબેન મુનસફ, શ્રી ભાઈ સૂર્યકાન્તાબેન વગેરે સાથે કલાકેક ગોષ્ઠી ચલાવી સાડા સાતે ઘરે પહોંચી જાય. આઠ વાગે જમે, અને નવ વાગે સૂઈ જાય. છેલ્લાં લગ