________________
qu
પ્રબુદ્ધ જીવન
જૈન સાહિત્ય સમારાહ
( તા. ૧૬–૩–’૮૫ના અંકથી પૂણ)
સંક્લન : પન્નાલાલ ૨. શાહ
શનિવાર, તા, ૧૫-૨−૮પના બપોરના ૩-૦૦ કલાકે જૈન સાહિત્ય, કલા, ઇતિહાસ અને સ્થાપત્યની દ્વિતીય વિશ્વાગીય મેઠકના ડૉ. જે. પી. અમીનના પ્રમુખપદે પ્રારંભ થયો હતો. ઇતિહાસની આરસીમાં ખભાત
· ડૉ. જે. પી. અમીને ઇતિહાસની આરસીમાં જૈન તીથ ધામ ખંભાત’ એ વિષય પર નિબંધ રજૂ કર્યાં હતા. તેમણે કહ્યુ : “તીર્થમાં મદિરાને સમૂદ્ધ હોય છે અને એમનુ પોતાનુ આગવું વાયુમ`ડળ કે વાતાવરણ હોય છે, જેમાં પ્રવેશતાંની સાથે જ સાધકનું મન અંતરમુખ થઇ જાય છે અને પરમ શાંતિની અનુભૂતિ કરે છે.” ખ ંભાતને આવુ તીર્થાસ્થાન ગણાત્રી એમણે પૌરાણિક ઉલ્લેખ તથા લોક અનુશ્રુતી અનુસાર ખંભાતનાં જુાં જુદાં ૨૬ નામેા ગણાવ્યાં હતાં. પુરાણ પ્રસિદ્ધ અને નારદ મુનિએ વસાવેલું આ નગર પાણિનીના સમયમાં અને મૈત્રકાના સમયમાં એ સારી સ્થિતિમાં હતું.
વિવિધ તીથ કલ્પનામાં તેજપાલે સ્થભતી માં તેમિનાથની મૂર્તિ અને પૂવોની મૂર્તિઓ અને હસિતશાલા કરાવ્યાનું વીરધવલે વસ્તુપાલ-તેજપાલને બોલાવી સ્થંભતી અને જ્વલની સત્તા સુપ્રત કર્યાનું એમણે જણાવ્યું હતું. પુરાતન પ્રબંધ સંગ્રહમાં ટ્રાઇ એક વેપારી સ્થભતીય' ગયાનું, વસ્તુપાલે
સ્થંભતી માં સરસ્વતી ભાડાગાર કરાવ્યાનું, કુમારપાળ ગુપ્ત વિંન્ને ખભાતમાં ગુપ્ત વેષે ઉ:યન મંત્ર પાસે ગયાના નોંધાયુ છે એમ એમણે ઉમેર્યુ હતુ,
ગાડી
ખંભાત તી ક્ષેત્ર તરીકે વિશેષ ખ્યાતિ પામ્યું એના ઉલ્લેખા જુદી જુદી કૃતિમાં થયા છે. જેમ કે પડિંત મેધે તીથમાલા'માં (ઇ.સ. ૧૪૪૩) શ્રી શાંતિકુશળે પાર્શ્વનાથ સ્તવનમાં (ઇ. સ. ૧૬૧૧), ઉપાધ્યાય મેઘવિજય કૃત ‘પાર્શ્વનાથ નામમાલ'માં (ઇ. સ. ૧૬૬૫) અને ૧૭મી સદીના કવિ ઋષભદાસ (જે ખંભાતના હતા) અને મતિસાગરે તીક્ષેત્ર તરીકે કરેલુ' ખભાતનુ વર્ગુન નોંધપાત્ર હોવાનુ તેમણે જણાવ્યું હતું. આ સિવાય સ ંખ્યાબંધ ગ્રન્થાના સંદર્ભ આપી આ હકીકતને એમણે સમન આપ્યું હતું.
આ ઉપરાંત આ વિભાગીય બેઠકમાં નીચે પ્રમાણે નિબધા રજૂ થયા હતા.
(૧) પ્રભાસકૃત હિતશિક્ષાના રાસ, ડો. રમણલાલ ચી. શાહ (મુંબઇ)
(૨) સાહિત્ય સમ્રાટ વાચકવર શ્રીમદ્ યશે.વિજયજી મહારાજ અને ખંભાત, ૫. મીલદાસ કેંસરીચંદ સ ંધવી (ખંભાત) (૩) કુન્દાચાય : સમય અને કૃતિ પરિચય, ડો. શેખરચ જૈન (ભાવનગર)
વિનયચંદની વાર્તાનું કત્લ, પ્રા. જગત કારી (અમદાવા) (૫) શ્રાવકધમાઁ ઔર સરકાર નિર્માણુ, ડા. શાન્તા ભાણાવત
(જયપુર)
(૬) જૈન શિક્ષા, સ્વરૂપ ઔ, પદ્ધતિ, ડા. નરેન્દ્ર ભાણાવત
(જયપુર)
જૈન સ્તોત્ર સાહિત્યમાં ભકતામરનું સ્થાન, ૫. કનહૈયાલાલ ડક (ઉયપુર)
તા. ૧૬-૬-૮૫
(૮) જૈન મુનિ કે નામાંત ૫: યા નન્દ્રિયા, શ્રી ભવરલાલ નાહટા (કલકત્તા)
(૯)
આચારાંગ કી ભાષા કા પાલિ સુત્ત નિપાત એવમ પૂર્વી ભારત કે અશોક કે શિલાલેખાંકી ભાષા કે સાથ તુલના, ડે. કે. આર. ચંદ્રા (અમદાવાદ)
(૧૦) ભારતીય સંસ્કૃતિમાં પ્રભુશ્રી ઋષભદેવની પ્રથમ પૃથ્વીપતિ તરીકેની યથાથતા, શ્રી રાજેન્દ્ર સારાભાઇ નવાબ (અમદાવાદ) (૧૧) પ્રબુદ્ધ રૌહિય, પ્રા. આર. પી. મહેતા, (ગાંધીનગર) (૧૨) રત્નાકર પચ્ચીશી: એક અભ્યાસ, શ્રી ચીમનલાલ એમ. શાહ, ‘કલાધર’ (મુંબઈ)
(૧૩) ભારતીય ઇતિહાસ અને જૈન ધમ', શ્રી દિનેશ જે. ખીમસીયા (મુંબઇ)
(૧૪) શ્રમણુ સ ંસ્કૃતિ, શ્રી ગોવિંદજી જીવરાજ લાડાયા (મુંબઇ) (૧૫) જયતિહુઅણુ સ્તંત્ર, શ્રી જયેન્દ્ર એમ. શાહ (મુંબઇ) (૧૬) જૈન જ્ઞાન ભંડારો, પ્રા. નલિનાક્ષ પંડયા (વલ્લભ – વિદ્યાનગર)
આ ઉપરાંત કેટલાક વિદ્વાનોના સંશોધન અને અભ્યાસપૂણુ નિગ ધા આવ્યા હતા પરંતુ તે વિદ્રાનો હાજર રહી શકયા ન હતા તેથી તેમના નિબંધો રજૂ થયા ન હતા. તેવા નિમધેની યાદી નીચે પ્રમાણે છે.
(૧) જૈન કાવ્યની એક ઝલક, પુ. મુનિશ્રી વાત્સલ્યદીપ
(૨)
(૩)
(૪)
જૈન ધમના ઇતિહાસ, પુ. સાધ્વી શ્રી યુગન્ધશ્રીજી જૈન રાસગરબા સાહિત્ય ડે. હેમતકુમાર વૈદ્ય (વડેદરા) જૈન ધમને અભ્યુદય અને દિલ્હીના દરબારમાં બાદશાહ અકબરે કરેલ જૈનાચાય નું સન્માન, ડા. માહનલાલ સાલી (લીલીયા મેટા)
જૂનુ વેડા અને પ્રાચીન અવશેષો, પ્રા. વસુધા ભટ્ટ અને પ્રા. બંસીધર ભટ્ટ (પતિયાલા)
(૫)
(૬)
વિદેશમાં જૈનદર્શન કા અધ્યયન, પ્રા. સીંધર ભટ્ટ (પતિયાલા)
(૭) પ્રતિભાની જૈન પરિભાષા: તુલનાત્મક સમીક્ષા, ડે. અમૃત ઉપાધ્યાય (અમદાવા૬)
(૮) સ્વ. કવિ ડૉ. નાનાલાલ રામચંદ મહેતા, ડેા. રમેશ સી. લાલન (મુંબઇ)
(૯) નમસ્કાર મહામત્ર, શ્રી જયંતીલાલ ધ. દોશી (મુંબઈ)
રવિવાર, તા. ૧૭-૨-~’૮૫ના રોજ સવારના ૯/૦૦ કલાકે ગુજરાત રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશ શ્રી અસીલાલ કાપડિયાના પ્રમુખસ્થાને સાહિત્ય સંગોષ્ટીને એક કાયક્રમ યેાજવામાં આવ્યા હતા. જેમાં વિવિધ વકતાઓએ જૈનં સાહિત્ય સમારેાહની પ્રવૃત્તિના વિકાસ માટે વિવિધ ઉપયોગી સુચતા કર્યાં હતાં. પ્રમુખસ્થાનેથી શ્રી બંસીલાલ કાપ ડિયાએ શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને જૈન સાહિત્ય સમારેાહની પ્રવૃત્તિને ખિરાત્રી હતી. છેલ્લે સમાપન સમારેહમાં પણ વિવિધ વકતાઓએ પ્રવચન કર્યાં હતાં.
આ સમારોહમાં ભાગ લેવા પધારેલા સારસ્વતોએ ખ ભાતનુ (અનુસંધાન પૃષ્ઠ ૪૧ ઉપર)
*.
10