________________
તા. ૧૬-૬-૮૫
પ્રબુદ્ધ જીવન જન કવિ, કાવ્ય, રસ,
૦ મુનિ વાત્સલ્યદીપ - યુગે યુગે રચાતી કૃતિઓ માનવમનને બળ આપે છે. અંગાર રસસભર અનેક કાવ્યમાં વિરહ અને વૈરાગ્યનું સાહિત્યની ગંગોત્રોમાં જૈન કવિઓનું અર્પણ અદ્દભુત અને પ્રાબલ્ય સ્થલિભદ્ર અને કેશાનાં કથાગીતમાં જોવા મળે છે. અવિસ્મરણીય રહ્યું છે. એ અર્પણ સેકે સકે નેંધપાત્ર બનતું નેમિનાથ અને સ્કૂલિભદ્રનાં વધુ કાવ્યો મળે છે તે માટે એમ રહ્યું છે તેમ કહી શકાય; તેમ છતાં ડે. કબુકે પિતાના કહી શકાય કે તેઓએ કામવિજેતા બનવાને કરેલ સફળ પ્રસિદ્ધ શેધગ્રંથમાં મેજરમેકેન્ઝીને (૧) પહેલીવાર પત્રરૂપે નિબંધ પુરુષાર્થ નિમિત્ત છે. જૈન કવિઓ જે કઈ ભાષામાં નેમિનાથ, લખીને જૈન સાહિત્યનો પરિચય આપ્યો અને ત્યારબાદ વિદ્વાને સ્યુલિભદ્ર કે સાધ્વી રાજુલ વિશે વર્ણન આપે છે, તેને અલંકાસાહિત્યને એ મૂલ્યાંકન સુધી દોરી લાવ્યા. અનેક જૈન ગ્રંથ રિક રીતે વર્ણવે છે, તે માટે ઉત્તમ પ્રતીક પણ યોજે છે; કાએ અસંખ્ય કૃતિઓ રચીને ભાષા અને દેશના સીમાડા
લોક હસે વલી ગુણ સવિ નિકસે, ઓળંગ્યા છે. સાહિત્યના ક્ષેત્રમાં આ બળકટ પ્રદાને અદ્દભુત
વિકસે દુર્ગતિ બારી કપ્રિયતા પણ મેળવી છે. એક માન્યતાનુસાર, અપ્રકટ એવી
ઇમ જાણીને કહો કુંણ સેવે વીસ લાખ હસ્તપ્રત હજી ય દેશના વિવિધ જૈન ગ્રંથાલયે
- પાપ પંક પરનારી, અને વિદેશમાં કેટલેક સ્થળે ઉપલબ્ધ છે, અને તે તમામ જિજ્ઞાસુ
દેવરિયા મુનિવર છે નાંછ... સંશોધકની પ્રતિક્ષા કરે છે ! ભારતીય સાહિત્યના સંશોધક
(ાનવિમળમૂરિ / ૧૮મે સૈકા) ડે. જોહન્સ èલ (૨) માને છે કે આ એક જ એવું વિશાળ સાહિત્ય છે કે તે તમામ પ્રકારનાં જનસમૂહમાં એક સાથે
એક જ કડીમાં પહાની ગુફામાં મુનિને વિનવતી એક લોકપ્રિય અને ઉપકારક થયું છે.
સતી સ્ત્રી નજર સામે તરી આવે છે. પરનારી સંગથી દુર્ગતિ
મળે, લેક હસે. ગુણો ચાલ્યા જાય : ઉત્તમ પ્રતીક સાથે કવિ જૈન કવિઓની ગ્રંથરચનાના બે ઉદ્દેશ મુખ્ય છે: એક
રસ પણ જોડે છે. ગૌતમ સ્વામીના વિલાપની એક પંકિત જ્ઞાન–સાધના. બે ધર્મ-ભક્તિ, ધર્મ-ભકિતને જીવન સમર્પિત કરનાર
આમ છે : આ કવિઓએ કથા, રૂપકથા તાવ, ઉપદેશ, ભકિત, બેધ–જેવાં
હા, હા, વીરા તે હું કિ . તમામ ક્ષેત્રે સફળ ખેડાણ કર્યું છે. મધ્યકાલીન બ્રાહ્મણ
જી રે ગૌતમ કરતે વિલાપ રે, કવિઓએ પ્રધાનતઃ કોઈકને કઈક રાજા, શ્રેઢી માટે રચેલા
જેતલે કીજે નેહલો - સાહિત્ય કરતાં આ સાહિત્ય તદ્દન ભિન્ન અને ગૌરવપૂર્ણ છે.
જી રે જીવડા તેતલે હુયે પછાપ રે...વીરજી, મુજને મૂક દૂર રે. આથી, ધર્મ, સમાજ કે દેશને જ માત્ર નહિ, પણ સમગ્ર
| (સમય સુંદર/૧૭ મે સેલ) સંસ્કૃતિને જૈન સાહિત્ય ચેતના આપી,
આ પંકિતમાં ગુરુ ગૌતમસ્વામીને જે મનોવ્યથા થઈ તેનું આ સાહિત્યમાં કવિતાનું વિશેષ ખેડાણ થયું છે. જૈન સાહિત્યની કાવ્યકૃતિઓ પ્રચુર સંખ્યામાં હોવા છતાં તે એકાંગી
હૃદયંગમ વર્ણન કવિ કરુણરસ દ્વારા સિદ્ધ કરે છે. મધ્યકાલીન ન બની રહી તેનું કારણ ગ્રંથકારના વિશાળ દષ્ટિબિંદુ અને
જૈન કવિઓમાં ખ્યાત કવિ ઋષભદાસ, વાને, સમસુંદર,
યશવિજયજી વધુમાં વધુ કવિતા રચે છે પણ કેશાનાં કાવ્યમાં દીર્ધદષ્ટિ નિમિત્તભૂત છે. આટલી વિશાળ કાવ્યકૃતિઓ બીજા કોઈ ધર્મ કે સાહિત્યમાં ઉપલબ્ધ નથી : આ કાવ્યકૃતિઓમાં
એમણે જે ચંગારથી વૈરાગ્ય સુધીની યાત્રા કરાવી છે તે અપૂર્વ
છે. સત્તરમાં સૈકામાં થયેલા પ્રસિદ્ધ કવિ સહજ સુંદરની (૪) એક તમામ રસ પિલાયાં છે. તેમાં, કથાને આધાર મુખ્ય છે. વાર્તાનું વિશ્વમાં –કાલિક વશીકરણ રહ્યું છે. ડે. હર્ટલનાં કહેવા પ્રમાણે
રચના આમ છે: જૈન પંચાખ્યાન', શુકસિત્તરિ આદિ જૈન કથાગ્રંથ એટલા એણે આંગણે મેં પીઉ રમી, રસ લેઈ ભમર પર ભમીએ
કપ્રિય થયા અને એશિયન ભાષાઓમાં ફેલાયા છે કે તેનાં આજ એકલડે વીસમીયો રે ચાંલીયા ! ૧ કર્તા જૈન સાધુઓ છે કે જેને ભૂલી ગયા છે! આ ચાંલીયા ! તું વેગે આવે, જઈ કરીને સમાચાર લાવે સંશોધનમાં, કથાવાર્તા કેટલી લોકપ્રિય હોઈ શકે તેને માહરે રૂડે ના મનાવે રે ચાંલીયા ! ૨ પણ નિર્દેશ મળે છે. આજે પણ અનેક વિદેશી વાર્તા અને
તું તે વાહન વેગે ચલાવે, સ્થૂલભદ્રને વાત જણાવે નાટકેનાં મૂળ ભારતીય અને જૈન કથાઓમાં મળે છે. '
માહરે કામ કરી ઘેર આવે રે, ચાંદલીયા ! ૩ * જૈન કાવ્યોમાં કથાની જેમ જ કેટલાંક કથાનાયકે પણ
પ્રાંઈ પ્રીત કેહસું ન કરીઈ, ધરી તે છેહ ન કરી મુખ્ય રહ્યા અને તે યુગે યુગે કવિઓને આકર્ષતા રહ્યાં. પ્રાચીન
વિણખેલ્યા કિમ વિછડીદર, ચાંલીયા ! ૪ અને મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલા રાસા, (૭) સજઝાય, પદ,
જેહ વિચે હાર ન માતે, વિરહો પિણ ખિણ ન ખમાત સ્તવન કે સંસ્કૃત, પ્રાકૃત અથવા માગધી કાવ્યનાં અનેક
તેહ વિણ દિસે કાલ જાતે રે, ચાંલીયા ! ૫ ક્ષેત્રોમાં વિચરતી આ રસધારમાં નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી, સ્થૂલિભદ્ર, રાજલ-રહનેમિ, ગણધર ગૌતમ સ્વામી,
દોઈ માસ દેઈ ગયે તાલી, પાપિયડે વાચ ન પાલી સમરાદિત્યનાં કથાનનો વિપુલ ઉપયોગ થયો છે. જૈન સંઘનાં
ઈમ જ કેસ્યા બાલી રે, ચાંલીયા ! કની આગુિરુ ગણધર ગૌતમ હોવા છતાંય તેમના વિશે ઓછામાં કવિ સહેજસુંદર ઈમ ભાષે, જે શીયલ ગુણે કરી વાસે ઓછાં કાવ્ય રચાયાં છે. અને વિશેષ કપ્રિય પણ તે જ છે. તેહની વાટ જોઉં ચોમાસે રે, ચાંલીયા ! ' ૭ -