________________
પ્રદ જીવન
તા. ૧૬-૬૮૫ ના સગાઇ સંબંધ અને મંત્રી સંબંધ
આ જયંત કોઠારી બે નાનકડા અનુભવેએ મને વિચાર કરતા કરી મૂકે.
સરખા વષવહાર પર રચાયેલું હોય છે. તમે મારે ત્યાં સારે એક મિત્રને સ્કૂટર ચલાવતાં જે કચર થઈ ગયું છે એમ માટે પ્રસંગે આવ્યા હો તે હું તમારે ત્યાં આવું. તમે સમાચાર મળ્યા. ફેનથી પણ ખબર પૂછી શકાય એમ હતું
મારું જેટલું સાચવે, એટલું હું તમારું સાચવું, સગા સંબં, પરંતુ રૂબરૂ જવાના ખ્યાલથી ફેન ન કર્યો. દરમ્યાન બેત્રણ ધમાં આપણે ત્યાં તે એક શ્રેણી વ્યવસ્થા પણ છે. દીકરી દિવસ બહારગામ જવાનું થયું અને પછી વાત વીસરાઈ ગઈ.
અને દીકરાનાં સાસરિકા પાસેની અપેક્ષાઓ કેવી જુદી જુદી મિત્રને તે દરેક દિવસના આરામ પછી બહાર નીકળવાનું
હેલ છે! પ્રસંગ-પ્રસંગના ને લેવાદેવાના એવા અટપટા વ્યવપણ થવા લાગ્યું. એ અરસામાં મારાં પત્નીને હાથ પર
હાર નિશ્ચિત થયેલા છે કે એમાં કોઈનાથી ભૂલ ઘણી સહજ દુખાવાની થોડી તકલીફ થયેલી એ સમાચાર કેદની મારફત
હોય છે અને એટલે જ સામા પક્ષથી વંકાઈ જવું પણ એમને મળ્યા એટલે એમણે ખબર પૂછવા માટે ફોન કર્યો.
સહજ હોય છે. મને એમના કથરની વાત થાઃ ન આવી અને એ વિશે
આપણે ત્યાં કોઈ સારા પ્રસંગ હોય ત્યારે હેમખેમ પાર કશા ખબર ન પૂછશ. થોડા દિવસમાં તે મિત્ર મારે
ઊતરે એની ચિંતા આપણને હોય છે. કોને કઈ બાબતમાં ઓછું ઘેર પણ આવી પહોંચ્યા–મારાં પનીની ખબર પૂછવા.
આવશે એ કહી શકાય નહીં. અરે, મરણના પ્રસંગે પણ, અમને એ વખતે પણ મને એમને ફ્રેકચર થયેલું એ હકીકતનું સ્મરણ
ન કહેવડાવ્યું, વહેલું એવું કહેવડાવ્યું, આ બાબતમાં અમને ન થયું નહીં. મારે પુત્ર બહારથી આવ્યો અને મિત્રને પગે
પૂછયું એમ કહી માઠું લગાડનારા હોય છે. સંસ્કૃતમાં એક ઉકિત છે પાટ જોઈ એણે પૂછયું, 'કાકા, શું થયું છે?” આ સાથે જ
-જ્ઞાતિધેનન ક્રિમ (જ્ઞાતિ હય પછી અગ્નિની શી જરૂર મને એમના ફ્રેકચરની વાત યાદ આવી ગઈ. મેં કહ્યું, ‘ભલા
છે?) એ આ પ્રસંગે સાચી પડતી લાગે છે. જ્ઞાતિજનો એટલે માણસ, તમે એક નાની બાબતની ખબર કાઢવા આવે છે ને
કે સગાંઓ જાણે આપણને બાળવા-દઝાડવાનું કામ કરે છે. મને તમારું ફ્રેકચર યાદ નથી આવતું ને હું તમારા ખબર
અગ્નિની હૂંફ હોય છે તેમ જ્ઞાતિની પણ હોય છે, એ પણ પૂછતું નથી. તમેયે એ વિશે કંઈ બોલતા નથી.” સહાયરૂપ પણ થાય છે પણ એનું અનુશાસન જબરું હોય છે. મિત્રની સરળતા અને એમનો કશીયે સામી અપેક્ષા વિનાને તમારા વયકિતક જીવનની સ્વતંત્રતાને સ્વીકાર કરી તમને મિત્રભાવ બને મને સ્પર્શી ગયા.
કેવળ સહાયરૂપ થવાનું એનાથી બનતું નથી. તમારા નિર્ણયમાં બીજો પ્રસંગ તે ઘોડે વિલક્ષણ લાગે એવે છે.
એ માથું મારે છે અને પિતાના આગ્રહ રાખે છે. પ્રસંગે એક મિત્રના પિતાશ્રી અવસાન પામ્યા. મિત્ર અમદાવાદમાં
તમે કાને બોલાવે છે, કોને નથી લાવતા એના નિર્ણય પણ રહે પણ એમના પિતા તથા ભાઈઓ વગેરે સમગ્ર
એ તમારા હાથમાં ન રહેવા દે. એકને ખેલાવે તે બોજાને ન
ગમે એવું પણ બને. તમારાં સગાંઓના રાગ ના ભાગીદાર કુટુંબ- બાવળામાં. મારે બાવળા પણ જવું જોઈએ એવે સંબંધ પણ મને સમાચાર મળ્યા પછી મારાથી બાવળા જઈ
તમારે બનવું પડે. એમની શરતે મેં તમને મદદરૂપ થાય. શકાયું નહીં. કેટલીક વિધિઓ માટે અમુક દિવસે એ બાવળામાં
બધાં જ સગાંઓ બધા પ્રસગે આમ વર્તે છે ને બધા જ ન હોય એવી શકયતા હતી અને અમદાવાદ પણ આવીને જતા
મિત્રે બધે પ્રસંગે સરળતાથી વતે છે એમ કહેવાનો આશય રહેતા હતા એટલે કયાં મળવું એની મૂંઝવણ હતી. એમની
નથી, પણ એ સંબંધે આપણે અલગ કલ્પી શકીએ છીએ' કલેજ પર એક દિવસ ગયે પણ ન મળ્યા. ત્યાં તો એક દિવસ
સગાઈ સંબંધ અને મૈત્રીસંબંધ. સગાઈસંબંધ એ જન્મપ્રાપ્ત -એ મિત્ર મારે ઘેર જ આવી પડયા–એમને મળવા હું શિશ
સામાજિક રીતે બધાયેલે સંબંધ છે ને તેથી એના કેટલાક કરું છું તે એમણે જાણ્યું હતું તેથી જ. મારે ઘેર જ મેં એમની નિયમને વશ વર્તે છે. મૈત્રીસંબંધ આપણી રાજીખુશીથી પાસે એમના પિતાશ્રીના અવસાન નિમિતે શોક પ્રગટ કર્યો!
કેળવાયેલે સંબધ છે ને એથી એ કોઈ નિયમેને વશ, વતંતે
નથી. એ કશી અપેક્ષા વિના પ્રવતી શકે છે, એ તમારી આ મિત્રે તે પિતાની સરળતાથી રૂઢિની બહારનું ગણાય એવું
સ્વતંત્રતા પર આક્રમણ કરતા નથી કે તમારે વિશે ગેરસમજ વર્તન કર્યું.
કરતા નથી. પ્રેમ અને વિશ્વાસના પાયા પર એ ઊભેલ હોય ' આ બે પ્રસંગોએ સાચી મૈત્રી કેવી ચીજ છે. મંત્રી સંબંધ
છે, તેથી એમાં તમારી શરતોએ જ તમને મદદ કરવની તત્પરતા કે વિલક્ષણ સંબંધ છે અને વિચાર કરતે. મને કરી મૂક્યો
હોય છે. સામાન્ય સંય માં આવા પ્રસંગે શું બન્યું છે ?
સગા સાથેના સંબંધમાં આ મત્રીસંબંધ નિપજાવી શકાય કે સગાની બાબતમાં આપણાથી આવું વર્તન થયું હોય
ને કહેવાતા મિત્ર સાથે આવે મૈત્રીસંબંધ ન રચી શકાય તે શું પરિણામ આવે ? એમને માઠું લાગે અને આપણું
એવું બની શકે. એટલે સંબંધના આ બે પ્રકારભેદ જ થયા. વર્તન વિશે એ ફરિયાદ પણ કરે–આમને કઈ આપણી પડી -
સાચે મૈત્રીસંબધ રચા એ પરમ સભાગ્ય છે અને છે? વ્યવહાર સાચવતાં આવડે છે ? આપણાથી એ રિસાય
આપણા સંબંધોને જેટલે અંશે આપણે મૈત્રીસંબધની કક્ષાએ અને આપણી સાથે સામે એ ઠંડે ૦વહાર જ કરવા લાગે.
પહોંચાડી શકીએ એટલે અંશે જિંદગી આપણે માટે હળવી આપણાથી વિસ્મરણ થયું હશે કે આપણને કંઈ અગવડ આવી
ફૂલ ને સુખમય નીવડવાની. મૈત્રીસંબંધ હૃદયની નિમળતા આવી ગઈ હશે એમ માની આપણું સ્નેહ ને આપણી નિર્મળતા
વિના શકય નથી અને એ નિર્મળતા દુષ્કર છે. પણ મૈત્રીપર એ વિશ્વાસ ન મૂકી શકે અને આપણી આ ચૂકને લક્ષમાં જ
સંબધના થાક અનુભવે પણ જીવનને પ્રસન્નતાથી': ભરી ન લેવાની ઉતા એ બતાવી ન શકે. .
દેવા, એને અનેરુ બળ અર્પવા સમર્થ હોય છે. જેને આવા મને થયું કે મૌત્રીસંબંધ ને સગાસંબંધ એ બે જુદી મૈત્રીસંબંધને અલ્પ પણ અનુભવ થયો નથી એ તે કોઈ ચીજ છે. સગઈસંબંધ કેટલીક અપેક્ષાઓ પર અને સામસામા ભારે દુર્ભાગી જન જ હોવું જોઇએ. ': ' , , :
અવસાન પામવા
કુ, પણ એમના